Book Title: Paushadh Vidhi Abhiyan
Author(s): Hirchandravijay, Punyavimalvijay
Publisher: Divya Darshan Trust
View full book text
________________
સબ મિટ્ટી ક્યા તન માં જતા રે એક દિન મિટ્ટિ મેં મિલ જાના, મિટ્ટિ મેં મિલ જાના બંદે, ખાક મેં ખપ જાના. મિટ્ટિયા ચુન ચુન મહેલ બંધાયે, બંદા કહે ઘર મેરા, એક દિન બંદે ઉઠ ચલેંગે, ઈહ ઘર મેરા ન તેરા મિટ્ટિયા ઓઢણ મિટ્ટિયા બિછાવણ, મિટ્ટિ કા શીરાણા ઈસ મિટ્ટિયા કા એક ભૂત બનાયે, અમર જાલ લોભાણા ...૩ મિટ્ટિયા કહે કુંભાર ને રે, તું ક્યા જાણે મોયા એક દિન એસા આવેંગે પ્યારે, મેં ભુંજગી તોય. લકડી કહે સુતાર ને, તું નવિ જાણે મોય. એક દિન એસા આવેંગે પ્યારે, મેં ભુંજગી તોયા તન કા અભિમાન કરત હૈ સો તો સબ હી વિનાશી અબ તો સોચ કરલે બંદે, આખિર ક્યા લે જાસી ..૬
ક્યા તનકા તું કરત ભરોસા, ધર્મ કરના લય લાઈ ધર્મસે સુખસંપતિ મિલેગી, સર્વ મિલે ઠકુરાઈ દાન શિયલ તપ ભાવના, શિવપુર મારગ ચાર આનંદધન કહે ચેત લો ભાઈ, આખિર જાના ગમાર
૮ વૈરાગ્ય ચેત ચેત ચેત પ્રાણી, શ્રાવક કુલ પાયો ચિંતામણીસે દુર્લભ ઐસો, મનુષ્ય જન્મ પાયો માયામાં મગ્ન થઈ, સારો જનમ ખોયો; સુગુરુ વચન નિર્મલ નીરે, પાપ મેલ ન ધોયો
67
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100