Book Title: Nyayalok Author(s): Yashovijay Gani Publisher: Divyadarshan Trust View full book textPage 9
________________ ( વામય, જેમ કે અધ્યાત્મસાર, અધ્યાત્મોપનિષદ્ વગેરે. (૬) સ્વદર્શનના અન્ય ગ્રંથકારથી ગ્રંથિત ગ્રંથો ઉપર સંક્ષિપ્ત ટિપ્પારાત્મક સાહિત્ય જેમ કે ધર્મસંગ્રહટિપ્પણ વગેરે (૭) ગધાત્મક સ્વતંત્ર પ્રકરાગ સેન, જેમ કે આત્મખ્યાતિ, વાદમાલા, પ્રમેયમાલા વગેરે. પ્રસ્તુત સંવિધવિભાગમાંથી સાતમાં વિભાગમાં ન્યાયાલોક ગ્રંથનો સમાવેશ કરી શકાય તેમ છે. ટીકા ઉદ્દભવબીજ | વિ.સં. ૨૦૪૨ ની સાલમાં દાદર-આરાધના ભવનમાં ચાતુર્માસ દરમ્યાન મારે પૂજ્યપાદ વિદ્યાગુરુદેવશ્રી જયસુંદરવિજયજી મહારાહ૮ (હાલમાં પંન્યાસપ્રવર) પાસે તત્ત્વચિંતામણિ ગ્રંથનો તેમ/ પંડિતવર્ય હરિનારાયણમિશ્રજી પાસે વાક્યપદીય ગ્રંથનો અભ્યાસ ચાલતો હતો, તે ગાળા દરમ્યાન સંપૂર્ણાનંદ-સંસ્કૃત-વિશ્વવિદ્યાલય -વારાણસીના ન્યાય -વૈશેષિવિભાગના અધ્યક્ષ બદરીનાથ શુક્લ પૂજ્યપાદ સ્વ.દાદાગુરુદેવશ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના દર્શન-વંદનાર્થે ઈર્લાબ્રી-બોએ એક સપ્તાહના ગાળા માટે આવેલા. તેથી પૂજ્યપાદ દાદાગુરુદેવશ્રીએ પંડિતપ્રવર પાસેથી દાર્શનિક પદાર્થોને સ્પષ્ટ કરવાની ચાવી મેળવવા મને દાદરથી ઈલ-બ્રીજ બોલાવીને નયોપદેશ ગ્રંથનો અભ્યાસ પંડિતવર્ય પાસે શરૂ કરાવ્યો. તેમ ૧૮ સંઘ-સમુદાય વગેરેની અનેક 6(વાબદારી વચ્ચેથી પોતાનો અમૂલ્ય સમય કાઢીને દાદાગુરુદેવશ્રીએ પણ મને બાકીના સમયમાં ન્યાયાલોક ગ્રંથ ભાણાવવાનું શરૂ કર્યું. ન્યાયવિશારદશ્રીએ બનાવેલ પ્રસ્તુત ગ્રંથની અત્યંત ક્લિષ્ટ પંક્તિઓ ન્યાયવિશારદ ગુરુદેવશ્રી એટલી સરળતાથી સાહજીક રીતે સ્પષ્ટ કરતાં કે આ ન્યાયનો ગ્રંથ ઈતિહાસ જેવો રસપ્રદ લાગવા માંડચોમારું એટલું એક સૌભાગ્ય અને સદભાગ્ય સમજું છું કે આરાધ્ય પાદ દાદાગુરુદેવશ્રી પાસે અભ્યાસ કરવાની સૌપ્રથમ (અને સર્વ અંતિમ) તકે એક સપ્તાહ તેટલા સમય માટે સંયમજીવનમાં તે ગાળા દરમ્યાન હું મેળવી શક્યો. પર્યુષારાનીય પ્રગુરુવર્યશ્રીની પ્રવાહબદ્ધ પ્રતિપાદનશૈલી પામરને પાંગ પરમતા પમાડનાર હોય તેવી અનુભૂતિ થવા લાગી અને તે વખતે દિલમાં ઊંડે ઊંડે એવી એક ઊમ ઉદ્ભવી કે પૂજ્યપાદ દાદાગુરુદેવશ્રી 5 શૈલીથી ન્યાયાલોક ગ્રંથની પ્રત્યેક પંક્તિઓને સ્પષ્ટ કરે છે તેવી શૈલીમાં કોઇ ટીકા કે વિવેચના પ્રસ્તુત ગ્રંથ ઉપર રચાય તો અભ્યાસુને કેટલી સહાયતા અને સંતોષ મળે ! આ ભાવનાના બીજારોપાગને ભવિષ્યમાં અંકુરિત-પુષ્પિત-ફલિત કરવાનું મારું તો કોઇ ગજું ન હતું. પરંતુ ગતવર્ષ દરમ્યાન પરમારાથ્યપાદ દાદાગુરુદેવશ્રીના સ્વર્ગવાસ થયા બાદ, તેઓશ્રીના મારા પર થયેલા ઉપકારોનું યત્કિંચિત ઋણ વાળવા તેઓશ્રીના નામથી સંલગ્ન એવી ટીકા ન્યાયાલોક પર લખવાની ભાવના તેઓશ્રીની ૧૪ દિવ્યકૃપાથી દઢ બની, જેના ફલસ્વરૂપે ન્યાયાલોક ગ્રંથ ઉપર ભાનુમતી (સંસ્કૃતટીકા) નું સર્જન થઈ ગયું. તેઓશ્રીના જ દિવ્ય આશિષથી નિર્મિત થયેલ આ કૃતિ તેઓશ્રીને સમર્પિત કરતાં આજે હું અપૂર્વ આનંદનો અને આંશિક &ાગમુક્તિનો અનુભવ કરી રહ્યો છું. ન્યાયાલોકગ્રંથની વ્યાપકતા || અન્ય શાસ્ત્રકાર પરમર્ષિઓ સ્વરચિત નવ્ય શાસ્ત્રમાં મુખ્યતયા સાક્ષીપાઠરૂપે પૂર્વાચાર્યોના ગ્રંથોનો અને વચનોનો અવરારે અવસરે ઉલ્લેખ કરતાં હોય છે. મહોપાધ્યાયજી મહારાજે શાસ્ત્રરચના કરતાં પ્રાચીન પ્રણાલિકાને ટકાવી રાખી તેમજ તેમાં પોતાની એક આગવી અનોખી શૈલીનો ઉમરો એ કર્યો કે તેઓશ્રીએ સ્વરચિત ગ્રંથોની પાગ પંક્તિઓનો સંવાદરૂપે ઉલ્લેખ કે વિક્ષિત વિષયને વિસ્તારથી સમજવા માટે સ્વકૃત અન્ય ગ્રંથનો નામનિર્દેશ અવસરે અવસરે બેધડક રીતે છૂટથી કરેલ છે. સેંકડો શાસ્ત્રોના સહક બહુશ્રુત મહનીય મહોપાધ્યાયજીની આ અનોખી નૂતન શૈલીનું પરિશીલન કરવામાં આવે તો તેઓશ્રીએ કયા ક્રમથી કયા કયા શાસ્ત્રોની રચના કરી હશે'? તેનો અંદાજ વર્તમાનકાલીન વિદ્વાનોને મળી શકે છે. મહામહોપાધ્યાયજી મહારાજે સ્વવિરચિત ૧૪ જે ગ્રંથોનો અન્ય ગ્રંથોમાં ઉલ્લેખ કર્યો છે, તેમાં સૌથી વધારે વ્યાપક નામનિર્દેશ સ્યાદ્વાદરહસ્ય ગ્રંથ પછી પ્રસ્તુત ગ્રંથનો જ છે, - આવું મારું મંતવ્ય છે. આ મંતવ્યની પ્રામાણિકતા સૂચવતા ઉપાધ્યાયજી મહારાજના જ અતિદેશ વચનોને નિહાળીએ, જુઓ ! 9, uteré o/IIIનોdbI/શે ૨ હ્યદાતi સાસ્વહસ - व्यायालोकयोरवसेयम् । ૨, mયાનો / (દ્વિરુપભKTI - સવિત5-9 - dbr/ર01, 90 સુbસુવIY:) (IqbfપભII સવિત5-9 drtરતH-8 - अनमितेर्मानसत्वरवण्डनम्) (સાવ@fપણTI સાd - 9 brfRbI - ૮૮ - प्रत्यक्षस्वरूपमीमांसा) (ાવFિપણTI - સવ-9 1ર0-90-bરિમૂહ રાસ: ) (स्यादवादकल्पलता - स्तबक -३ कारिका ३४ आत्मविभुत्वापाकरणम्) 8, इति स्पष्टं न्यायालोके। १, अधिकं न्यायालोकादौ ।Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 366