________________
२६
नामनिक्षेपस्य सामान्यलक्षणं नैवोक्तं, नामनिक्षेपप्रकारीभूतानामभिधानादीनां विशेषलक्षणमेवोक्तमित्यत्रापि स एव क्रम आदृतः । परन्तु प्रकाराणां निर्देशं विना विशेषलक्षणमपि कथं कथनीयम् ? तस्मादत्र पञ्चम्यां गाथायां प्रकारा निर्दिष्टाः, षष्ठ्यां च तेषां लक्षणानि वक्ष्यन्ते ।
न च विशेषावश्यकभाष्ये तु नाम्नः सामान्यं लक्षणमुक्तमेव, तथा च तद्ग्रन्थः- “तत्र नाम किमुच्यते ? इत्याशङ्क्य सामान्येन नाम्नस्तावल्लक्षणमाह पज्जायाऽणभिधेयं ठिअमण्णत्थे तयत्थनिरवेक्खं ।
जाइच्छियं च नामं जावदव्वं च पाएणं ॥ २५ ॥” इति । तथा च तदेवात्रापि किमिति नोक्तमिति वक्तव्यम्, तत्रापि नामनिक्षेपविशेषाणामेव लक्षणस्योक्तत्वात् । तथाहि - 'पज्जायाऽणभिधेयं... ' શબ્દો કહેવાના હોય છે. અહીં તો નામનિક્ષેપનું લક્ષણ કહ્યા વિના જ એના ભેદ કેમ કહો છો ?
સમાધાન : તમારી વાત સાચી છે. પણ અનુયોગદ્વાર વગેરેમાં પણ નામનિક્ષેપનું સામાન્યલક્ષણ કહ્યું જ નથી, અને નામનિક્ષેપના પ્રકાર એવા અભિધાન વગેરેનું જ વિશેષ લક્ષણ કહ્યું છે. માટે અહીં પણ એ જ ક્રમ અપનાવ્યો છે. પણ પ્રકારોનો નિર્દેશ કર્યા વિના એના વિશેષ લક્ષણ પણ કેવી રીતે કહેવાય ? માટે આ પાંચમી ગાથામાં પ્રકારોનો નિર્દેશ કર્યો છે અને છઠ્ઠી ગાથામાં એનાં લક્ષણો કહેવાશે.
શંકા : વિશેષાવશ્યકભાષ્યમાં તો નામનું સામાન્ય લક્ષણ કહ્યું છે— તે ગ્રન્થ આ રીતે છે— “તેમાં ‘નામ’એ શું છે ? એવી શંકાના સમાધાન માટે સામાન્યથી નામનું લક્ષણ કહે છે નામ અન્યાર્થમાં સ્થિત, તદર્થનિરપેક્ષ- પર્યાયાનભિધેય હોય છે. અને યાદચ્છિક હોય છે. પ્રાયઃ કરીને યાવદ્રવ્યભાવી હોય છે.’’ તો પછી આ જ લક્ષણને અહીં પણ સામાન્યલક્ષણ તરીકે કેમ ન કહ્યું ?
સમાધાન : ત્યાં
ભાષ્યમાં પણ નાવિશેષના જ લક્ષણો કહ્યા છે. તે આ રીતે— ‘પર્યાયાનભિધેય' વગેરેથી અહીં કહેલા બીજા પ્રકારનું
Jain Education International
--
श्रीनिक्षेपविंशिका - ५
For Private & Personal Use Only
www.jainelibrary.org