Book Title: Nikshepvinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 229
________________ २१४ श्रीनिक्षेपविंशिका-१८ ननु तथापि णामाइतियं दव्वट्ठियस्स, भावो अ पज्जवणयस्स (७५) त्ति पूर्वमभिधाय पश्चाद् ‘भावं चिय सद्दणया, सेसा इच्छंति सव्वणिक्खेवे' (२८४७) तथा सव्वणया भावमिच्छति (३६०१) त्ति वदतां भाष्यकृतां कोऽभिप्राय इति चेत् ? ___अयमभिप्रायः- ‘घटनाद् = जलाहरणाद् घटः' इति व्युत्पत्त्याश्रयणेन नैगमादयो जलाहरणादिरूपभावघटमभ्युपगच्छन्ति, परन्तु घटोपयोगरूपं भावघटं ते नाभ्युपगच्छन्ति । अतः पूर्वं = यत्र द्रव्यार्थिकस्य नामादित्रिकं संमतमित्युक्तं तत्र शुद्धचरणोपयोगरूपभावमङ्गलाधिकारसम्बन्धात्तेन चोपयोगरूपभावनिक्षेपानभ्युपगमान् निक्षेपत्रिकस्यैवाभ्युपगन्तृत्वमुक्तम् । ननु ‘अर्थाभिधानप्रत्ययास्तुल्यनामधेयाः' इति वचनात्प्रत्ययस्य नामतुल्यता स्पष्टैवेति नामनिक्षेपस्येव प्रत्यय શંકા વિશેષાવશ્યકભાષ્યમાં ૭૫મી ગાથામાં “નામાદિ ત્રણ નિક્ષેપ કવ્યાર્થિકને માન્ય છે અને ભાવનિક્ષેપ પર્યાયાર્થિકનને માન્ય છે એમ કહ્યા પછી ૩૬૦૧મી ગાથામાં “શબ્દનો ભાવને જ માને છે, બાકીના નયો બધા નિક્ષેપાઓને માને છે” આવું કહેવા પાછળ ભાષ્યકારનો શો અભિપ્રાય છે ? સમાધાન : આ અભિપ્રાય છે - “ઘટન = જળાહરણ... આવું ઘટન કરે એ ઘટ’ આવી વ્યુત્પત્તિને નજરમાં રાખીને નૈગમ વગેરે નયો જળાહરણાદિ રૂપ ભાવઘટને માને છે, પણ ઘટોપયોગરૂપ જે ભાવઘટ, એને તેઓ માનતા નથી. એટલે પૂર્વમાં = ૭૫ મી ગાથામાં કે જ્યાં દ્રવ્યાર્થિકને નામાદિ ત્રણ સંમત છે એમ કહ્યું છે, ત્યાં શુદ્ધચારિત્રોપયોગરૂપ ભાવમંગળનો અધિકાર છે, ને નૈગમનય ઉપયોગરૂપ ભાવનિક્ષેપને તો માનતો નથી. માટે એ ત્રણનિક્ષેપને જ માને છે એમ કહ્યું. શંકા: “અર્થાભિધાનપ્રત્યયાતુલ્યનામધેયા” એવા વચનને અનુસરીને પ્રત્યયન = ઉપયોગની નામતુલ્યતા સ્પષ્ટ જ છે. એટલે નામનિક્ષેપની જેમ ઉપયોગરૂપભાવનિક્ષેપની માન્યતા પણ માનવી જ જોઈએ ને? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292