Book Title: Nikshepvinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 251
________________ २३६ श्रीनिक्षेपविंशिका-१८ आकुट्टितनामा प्रस्थक एव भावप्रस्थकः, तदन्यस्तु तत्कारणत्वाद् द्रव्यप्रस्थक एवेति वाच्यम्, तदन्यस्मिन्नपि तेन प्रस्थकत्वस्य दर्शनात्, अन्यथाऽनेकदर्शनप्रकारत्वानुपपत्तेः । ननु लोके तत्र प्रस्थककारणत्वमेव प्रसिद्धं, न तु प्रस्थकत्वमिति चेत् ? सत्यं, अत एव व्यवहारनयस्तत्र मुख्यतया प्रस्थककारणत्वमेव व्यवहरति, प्रस्थकत्वं तु कदाचित् कारणे कार्योपचारादेव। परन्तु नाऽयं व्यवहारः, अपि तु नैगमः, तस्य तु दर्शनमेव यतोऽनेकप्रकारमतो वनगमनप्रयोजनीभूतदार्वाद्यवस्थायामपि स तत्र दर्शनविशेषेण प्रस्थकत्वमेव पश्यति, अन्यथा नैगमत्वानुपपत्तेः। अयम्भावः– यत्र यद् न दृश्यते तत्रैव तदुपचर्यते, न हि यत्राग्नित्वं साक्षादुपलभ्यत एव तत्र वह्नौ तत्कदाचिदप्युपचर्यते, किन्तु यत्र तन्नोનામાં પ્રસ્થક જ ભાવપ્રસ્થક છે. તે પૂર્વેના તો એના કારણભૂત હોવાથી દ્રવ્યપ્રસ્થક જ છે. સમાધાનઃ આવું ન કહેવું, કારણ કે આકુફિતનામાં પ્રસ્થક કરતાં અન્યમાં પણ એ પ્રસ્થકત્વને જ જોઈ રહ્યો છે. નહીંતર તો એનું અનેકદર્શનપ્રકારત્વ અસંગત થઈ જાય. અર્થાત્ એની દૃષ્ટિ જુદા જુદા અનેક પ્રકારની હોવી જે કહેવાયેલી છે તે અસંગત ઠરી જાય. શંકા : વનગમનપ્રયોજનીભૂત કાષ્ઠ વગેરેમાં લોક પ્રસ્થકકારણત્વ જ માને છે, નહીં કે પ્રસ્થ7. સમાધાન : બરાબર છે, માટે જ વ્યવહારનય એમાં મુખ્ય રીતે પ્રસ્થકકારણત્વનો જ વ્યવહાર કરે છે, પ્ર ત્વનો તો ક્યારેક જ કારણમાં કાર્યનો ઉપચાર કરીને કરે છે. પરંતુ આપણે વ્યવહારનયનો નહીં, નૈગમન નો વિચાર કરી રહ્યા છીએ. તેને તો દર્શન જ (દષ્ટિ જ) અનેક પ્રકારનું હોવાથી વનગમનપ્રયોજનીભૂતકાષ્ઠ વગેરે અવસ્થામાં પણ એ વિશેષ પ્રકારની દૃષ્ટિથી પ્રસ્થકત્વ જ જુએ છે. નહીંતર તો એનું નૈગમત જ અસંગત ઠરી જાય. આશય આ છે - જ્યાં જે ન દેખાતું હોય ત્યાં જ તેનો ઉપચાર સંભવે છે. જ્યાં અગ્નિપણું સાક્ષાત્ જોવા મળે છે તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292