Book Title: Nikshepvinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 284
________________ शब्दव्यवहारो विषयतथात्वे न तन्त्रम् २६९ विषयतथात्वे । तस्माद्यथा शब्दव्यवहारस्तथा विषयेण भवितव्यमेवेति नियमस्याभावाद् नामघटादिषु घटव्यवहारेऽपि न घटत्वसिद्धिरिति सिद्धम्। ननु तर्हि भावघटेऽपि कथं घटत्वं सिध्येत् ? अयम्भावःघटव्यवहारेऽविशेषेऽपि तेन भावघट एव घटत्वसिद्धि परत्रेत्यत्र किं नियामकमिति चेत् ? अर्थक्रियैवेति गृहाण । अत एव भावघट एवानुपचरितं घटपदार्थत्वं, अन्यत्र तूपचरितमिति गीयते विशेष इति ૨૧તવેવ વિવારિતા નિક્ષેપ નવિવારિતેષ વ તેવુ સમાસगानिक्षेपनिरूपणम् । अतो ग्रन्थशोधनप्रार्थनामन्तिमं मङ्गलं च कुर्वन्नाहસંકેતવિશેષના પ્રતિસંધાનનો જ નિયામક બની શકે છે. પણ વિષયથાત્વનો (વિષયના તેવા સ્વરૂપનો) નહીં. માટે જેવો શબ્દવ્યવહાર એવો પદાર્થ હોય જ એવો નિયમ ન હોવાથી નામઘટાદિ અંગે ઘટ વ્યવહાર થતો હોવા છતાં ઘટત્વ સિદ્ધ થતું નથી. શંકા : તો પછી ભાવઘટમાં પણ ઘટત્વની સાબિતી શી ? આશય એ છે કે ઘટ શબ્દનો ઉલ્લેખ તો બધા માટે સમાન રીતે થાય છે. છતાં એ વ્યવહારથી ભાવઘટમાં જ ઘટત્વ સિદ્ધ થાય ને નામઘટાદિમાં નહીં.. આમાં નિયામક કોણ ? સમાધાન : એમાં અર્થક્રિયા જ નિયામક છે એમ જાણ. જેમાં જળાહરણાદિ અર્થક્રિયાકારિત્વ હોય એમાં ઘટત્વ સિદ્ધ થાય, તદન્યમાં નહીં. માટે જ “ભાવઘટમાં જ અનુપચરિત ઘટપદની વાચ્યાર્થતા છે, તે સિવાયનામાં એ ઉપચરિત છે' એવો ભેદ વિદ્વાનો કહે છે. [૧] આમ નયો દ્વારા નિક્ષેપાઓની વિચારણા કરી. એ વિચારણાની સાથે નિક્ષેપ અંગેનું નિરૂપણ પૂર્ણ થયું. એટલે હવે ગ્રન્થનું સંશોધન કરવાની પ્રાર્થના અને અંતિમ મંગળ કરતાં ગ્રન્થકાર કહે છે - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 282 283 284 285 286 287 288 289 290 291 292