Book Title: Nikshepvinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 286
________________ अंतिमं मङ्गलम् ર૭૨ निर्मातारः साम्प्रतकाले सर्वाधिकश्रमणसमुदायस्य, पृथिवीयमानाः परीषहसहनेऽभुवन् भगवन्तो विजयप्रेमसूरीश्वराः । ___ अहर्मणयस्तत्पट्टाम्बरेऽनन्यास्तत्कृपापात्राः, निधयो वर्धमानतप ओलिकानां, विशारदा न्यायप्रमुखग्रन्थेषु, स्मारितपूर्वधराः स्वज्ञानविभवेन, मूर्तस्वरूपा इव 'समयं गोयम ! मा पमायए' इति सूत्रस्य, विधातारो बुद्धिप्रधानेदानींतनयुवजनधर्मश्रद्धाऽचरणवर्धिकाया अभिनवप्रयोगरूपशिबिरसृष्टेः, प्रविणाः पञ्चाचारपालने, प्रणयितारोऽन्तःकरणस्पर्शिबोधप्रदानां चिंतनप्रचुराणां शताधिकानामुपदेशग्रन्थानां, विवरितारो ललितविस्तराप्रमुखमहार्थग्रन्थविवरणानां परमतेजःप्रभृतीनां, सर्जका विद्वद्-धर्मकथिक-तपस्वि-निर्मलसंयमसंयमिवृन्दस्य रेजुः पूज्यपादा विजयभुवनभानुसूरीश्वराः । કર્મસંબંધી આકર ગ્રન્થના તેઓ પ્રેરક હતા, માર્ગદર્શક હતા અને સંશોધક હતા. શ્રમણપ્રધાન ચતુર્વિધ સંઘ પ્રત્યે વાત્સલ્યના સ્વયંભૂરમણસમુદ્ર જેવા હતા. વર્તમાનકાળે સર્વાધિક શ્રમણોના સમુદાયના તેઓ નિર્માતા હતા. પરિષહોને સહન કરવામાં તેઓ પૃથ્વી જેવા હતા. તેઓની પાટરૂપી આકાશમાં સૂર્યશા પૂજ્યપાદ શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. થયા. તેઓ સ્વગુરુદેવ શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા. ના અનન્યકૃપાપાત્ર હતા. વર્ધમાનતપોનિધિ હતા. ન્યાયવિશારદ હતા. તેઓશ્રીનો જ્ઞાનવૈભવ પૂર્વધરમહાત્માઓની યાદ અપાવે એવો હતો. તેઓ “હે ગૌતમ ! એક સમયનો પણ પ્રમાદ ન કર એવા સૂત્રનું સાક્ષાત્ જીવંત સ્વરૂપ જેવા હતા. વર્તમાન કાલીન બુદ્ધિપ્રધાન યુવાવર્ગને ધર્મની શ્રદ્ધા અને આચરણમાં આગળ વધારનાર ધાર્મિક શિબિરના અભિનવપ્રયોગના તેઓ સૃષ્ટા હતા. તેઓશ્રી પંચાચારપ્રવિણ હતા. અંતઃકરણને સ્પર્શે એવા બોધપ્રદ ચિંતનપ્રચુર શતાધિક ઉપદેશગ્રન્થોના પ્રણેતા હતા. લલિતવિસ્તરા વગેરે મહાર્થ ગ્રન્થોના પરમ તેજ વગેરે વિવરણ ગ્રન્થો તેઓની શ્રી જૈનશાસનને અમૂલ્ય ભેટ છે. અનેક વિદ્વાન વ્યાખ્યાતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 284 285 286 287 288 289 290 291 292