Book Title: Nikshepvinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 262
________________ नयेषु शुद्धाशुद्धत्वम् शुद्ध्यापादकं, अशुद्धिश्च स्वविशुद्धतमदृष्ट्यपेक्षया भवतीति निश्चीयते । परंतु नैगमस्य न कापि प्रतिपक्षनयदृष्टिरस्ति, सर्वासामपि दृष्टीनां तस्य स्वकीयत्वादिति कुतः प्रतिपक्षनयदृष्टिसंमिश्रणस्य सम्भवः, कुतो वाऽशुद्धेः सम्भवः ? अपरञ्च तस्य न काऽप्येका नियता दृष्टिर्या विशुद्धतमत्वेन व्यपदेष्टुं शक्या । ततश्चाशुद्ध-शुद्ध-शुद्धतरत्वादिकं किंरूपं कथं वा सम्भवतीति प्रश्नः समुद्भवत्येव । अत्रेदमस्मत्परिशीलितमुत्तरम् यतो नैगमस्य न कापि नियता दृष्टिर्यामपेक्ष्य विशुद्धिः शक्यव्यवहारा स्यात्, एवं न कापि प्रतिपक्षभूता दृष्टिर्यामपेक्ष्याशुद्धिः शक्यव्यवहारा स्यादित्यतः कस्यचिदप्यन्यस्यैव नयस्यापेक्षया शुद्ध्यशुद्धिव्यवहारः कर्तव्यः स्यात् । अन्येषु च नयेषु सामान्यतया व्यवहारनय एव यतः शुद्ध्यशुद्ध्यादेर्व्यवहर्ता, अतस्त २४७ લાવનાર છે. તથા અશુદ્ધિ પોતાની વિશુદ્ધતમદષ્ટિની અપેક્ષાએ આવે છે એમ નિશ્ચિત થાય છે. - પણ, નૈગમને કોઈ પ્રતિપક્ષનયદૃષ્ટિ છે નહીં, કારણ કે બધી જ ષ્ટિઓ એની પોતાની જ છે. તેથી પ્રતિપક્ષનયદૃષ્ટિ ભળવાનો સંભવ પણ ક્યાં ? ને અશુદ્ધિનો સંભવ પણ ક્યાં ? વળી એની કોઈ એક એવી નિયત દૃષ્ટિ પણ છે નહીં જેને વિશુદ્ધતમ કહી શકાય. એટલે, અશુદ્ધત્વશુદ્ધત્વ-શુદ્ધતરત્વ વગેરે કેવા સ્વરૂપના હોય ? ને શી રીતે ઉત્પન્ન થાય ? વગેરે પ્રશ્ન ઉત્પન્ન થાય જ છે. Jain Education International આ પ્રશ્નનો મેં વિચારેલો જવાબ-નૈગમની કોઈ એક નિયત દૃષ્ટિ છે નહીં જેની અપેક્ષાએ વિશુદ્ધિ કહી શકાય.. ને કોઈ પ્રતિપક્ષભૂત દૃષ્ટિ છે નહીં જેની અપેક્ષાએ અશુદ્ધિનો વ્યવહાર થઈ શકે.. માટે કોઈક અન્ય નયની અપેક્ષાએ જ શુદ્ધિ-અશુદ્ધિનો વ્યવહાર કરવો પડે છે. અન્ય નયોમાં તો સામાન્ય રીતે વ્યવહારનય જ શુદ્ધિ-અશુદ્ધિ વગેરેનો વ્યવહાર ક૨ના૨ છે, માટે તેની અપેક્ષાએ જ તે વ્યવહાર કરવો જોઈએ. એવા For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292