Book Title: Nikshepvinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 264
________________ व्यवहारस्य मुख्यसंमतिः इति भावः । नयरहस्येऽपि व्यवहारेऽप्ययमेव पन्थाः' इत्युक्तमिति चेत् ? सत्यं, व्यवहारस्यापि सर्वत्र तत्संमतमेव, परन्त्वाकुट्टितनामनि શ્વેતુ प्रस्थकेऽनुपचारेण तदन्यत्र तूपचारेण स तत्स्वीकरोतीति मन्तव्यं, અન્યથા (૬) તોવ્યવહારપ્રધાનત્વાને, તો પ્રયોનન-પ્રણविशेषाद्यपेक्षाया अभावे सामान्यतयाऽऽकुट्टितनामन्येव प्रस्थकत्व - व्यवहारदर्शनात्, तथा (२) प्रागुक्तदिशा व्यवहारनयेऽपि नैकगमत्वापत्तेश्चेति । अत एवागमबोधितार्थानुसन्धानदशायां व्युत्पन्नलोकस्य 'पञ्चवर्णो भ्रमरः' इति व्यवहारदर्शनेऽपि लोके सामान्यतया तद्व्यवहारस्यादर्शनात् 'कृष्णो भ्रमरः' इति व्यवहारस्यैव च दर्शनात् 'पञ्चवर्णो भ्रमर:' इति वाक्यस्य व्यवहारनयाननुरोधित्वमिति प्रपञ्चितं नयरहस्ये न्यायविशारदैः श्रीमद्यशोविजयवाचकपुङ्गवैः । तदेवं व्यवहारनयस्यो - એમ અર્થ જાણવો.' નયરહસ્યમાં પણ ‘વ્યવહાર અંગે પણ આ જ રીત જાણવી' એમ કહ્યું છે. સમાધાન ઃ તમારી વાત સાચી છે. વ્યવહારનયને પણ બધી અવસ્થામાં એ માન્ય જ છે. પણ, આકુટ્ટિતનામા પ્રસ્થકમાં તે ઉપચાર વગર માન્ય છે, અને એ સિવાયમાં એ ઉપચારથી માન્ય છે. એમ માનવું જરૂરી છે, નહીંતર (૧) વ્યવહારનયની લોકપ્રધાનતા જે છે તે હણાઈ જશે. કારણ કે જ્યારે કોઈ વિશેષ પ્રકારનું પ્રયોજન-પ્રકરણ વગેરે ન હોય ત્યારે સામાન્ય રીતે લોકમાં આકુશ્ચિતનામવાળા પ્રસ્થકનો જ પ્રસ્થક તરીકે વ્યવહાર થાય છે, વનગમનપ્રયોજનીભૂતકાષ્ઠાદિનો નહીં. તથા (૨) આગળ જણાવી ગયા મુજબ વ્યવહારનયમાં પણ નૈકગમત્વ અનેક પ્રકારની દૃષ્ટિ હોવાની આપત્તિ આવશે. આવી આપત્તિ ન આવે એ માટે બાકીની અવસ્થામાં એ ઉપચારથી સ્વીકારે છે, એમ માનવું જ જોઈએ. એટલે જ ‘ન્યાયવિશારદ વાચકપુંગવ શ્રીમદ્ યશોવિજયજી મહારાજે નયરહસ્યમાં નીચેની વાતનો વિસ્તાર કર્યો છે. ‘બાદરસ્કંધોમાં પાંચે વર્ણ વગેરે હોય છે' આવી આગમમાં કહેલી વાતનું Jain Education International For Private & Personal Use Only २४९ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292