Book Title: Nikshepvinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 257
________________ श्रीनिक्षेपविंशिका - १८ पथाश्च लोके विविधेषु प्रस्तावेषु ये वचनप्रयोगा भवन्ति तद्रूपा एव । लोके भवन्तो वचनप्रयोगा एव च व्यवहार उच्यते । ततश्च लोके यस्य यस्य वचनव्यवहारस्य दर्शनं स एवाभिप्रायानुसारेण विविधनयत्वेनोच्यते । अत एव विशेषग्राहिणो व्यवहारनयस्य प्रतिपक्षभूतस्य सामान्यग्राहिणः सङ्ग्रहनयस्याभिप्रेतत्वेनाभिप्रेता ये 'एंगे आया' (स्थानांग) इत्यादि वचनप्रयोगास्तेऽपि प्रस्ताववशाद् लोकव्यवहारे ये प्रयुज्यमानास्त एव ज्ञेयाः । तस्मात्प्रस्तुते नैगमनयनिरूपणेऽपि व्यवहाराभिप्रेतस्य कथनमिति ज्ञेयम् । २४२ नन्वेवं तु 'निगमेषु भवो नैगमः' इति नैगमनयलक्षणं व्यवहारेऽतिव्याप्नुयादिति चेत् ? न, लोके मुख्यतया यत्र विषये यो व्यवहारः प्रवर्तते तस्यैव व्यवहारेण मुख्यतयाऽभ्युपगतत्वात् । अत्रेयं व्यवस्थालोके यो यो वचनप्रयोगः प्रवर्तते तत्रैकः कश्चित् कस्यचिदेकस्य ૩-૪૭). આવા વચનથી જણાય છે કે નયવાદો વચનમાર્ગરૂપ હોય છે. અને વચનમાર્ગો તો લોકમાં વિવિધ પ્રસ્તાવ દરમ્યાન જે વચનપ્રયોગો થાય છે તદ્રુપ જ હોય છે. લોકમાં થતા વચનપ્રયોગો જ વ્યવહાર કહેવાય છે. તેથી લોકમાં જે જે વચનવ્યવહાર મળે છે તે જ અભિપ્રાય મુજબ જુદા-જુદા નયરૂપે કહેવાય છે. એટલે જ વિશેષનું ગ્રહણ કરનાર (= વિશેષગ્રાહી) વ્યવહારનયના પ્રતિપક્ષભૂત સંગ્રહનયને માન્ય ‘અંગે આયા (સ્થાનાંગજી)’ઇત્યાદિ જે વચનપ્રયોગો છે તે, પ્રસ્તાવને અનુસરીને લોકવ્યવહારમાં જે વપરાય છે તે જ જાણવા. માટે પ્રસ્તુતમાં મૈગમના નિરૂપણમાં વ્યવહાર અભિપ્રેતનું કથન કરવામાં આવ્યું છે. = શંકા : ‘નિગમોમાં જનપદમાં થયો હોય તે નૈગમ.' આવું નૈગમનું લક્ષણ આ રીતે તો વ્યવહારનયમાં પણ અતિવ્યાપ્ત થશે. સમાધાન ઃ ના, એ અતિવ્યાપ્ત થતું નથી, કારણ કે જે વિષયમાં લોકમાં મુખ્ય રૂપે જે વ્યવહાર પ્રવર્તતો હોય તે જ વ્યવહારને પણ મુખ્યરૂપે (= ઉપચાર વિના) માન્ય હોય છે. અહીં આવી વ્યવસ્થા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292