Book Title: Nikshepvinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 256
________________ कारणे कार्योपचारकथनं व्यवहारानुसारेण २४१ प्युच्यते, माणवकस्योपचारेणैवाग्नित्वात् । ननूपचारप्राप्तानि वस्तूनि किमिति प्रकारेषु न गण्यन्ते ? प्रकारेयत्ताया अनैयत्यापत्तेरिति गृहाण, उपचाराणां कारणे कार्यस्य-कार्ये कारणस्य-आधारे आधेयस्य-आधेये आधारस्येत्यादिरूपेणानियतत्वात् । ततश्च नैगमाभ्युपगतवस्तुनोऽनेके प्रकारा ये मन्तव्यास्तेऽनुपचरिता एव ग्राह्या इति स्थितम् । तस्मात् कारणे कार्योपचारात् तथाव्यवहारदर्शनादित्यादि यदुक्तं तद्व्यवहारनयेनैवेत्यपि स्थितम् । नन्वेवं सति नैगमस्यानेकप्रकारवस्त्वभ्युपगमपरत्वप्रदर्शने व्यवहारनयाभिप्रेतस्य कथनं किमर्थम् ? शृणु– जावइया वयणपहा तावइया चेव हुंति णयवाया। जावइया नयवाया तावइया चेव परसमया ॥ (सम्मतितर्कप्रकरण ३/४७) त्ति वचनाद् नयवादानां वचनपथात्मकत्वं निश्चीयते। वचनતૃણજન્ય, અરણિજન્ય, મણિજન્ય અને માણવક' આ રીતે ક્યારેય કહેવાતું નથી, કારણ કે માણવક ઉપચારથી જ અગ્નિ છે. શંકા : ઉપચારથી મળતી વસ્તુઓ પ્રકારમાં કેમ ગણાતી નથી ? સમાધાન : કારણ કે તો પછી પ્રકારની સંખ્યાનો કોઈ નિયમ જ ન રહે. તે પણ એટલા માટે કે ઉપચાર તો કારણમાં કાર્યનો, કાર્યમાં કારણનો... આધારમાં આધેયનો, આધેયમાં આધારનો.. આવી બધી રીતે અનિયત હોય છે. એટલે નૈગમે સ્વીકારેલા વસ્તુના અનેક પ્રકારો જે માનવાના છે તે અનુપચરિત જ લેવાના હોય છે એ નક્કી થયું. એટલે, કારણમાં કાર્યના ઉપચારથી... કેમકે તેવો વ્યવહાર જોવા મળે છે એમ જે કહ્યું છે તે વ્યવહારનયથી જ કહ્યું છે તે પણ નિશ્ચિત થયું. શંકા : નૈગમ અનેક પ્રકારની વસ્તુ માને છે. એવું દર્શાવવાના અધિકારમાં વ્યવહારનયને અભિપ્રેત વાત કરવાની શી જરૂર ? સમાધાન : સાંભળો. “જેટલા વચનમાર્ગ છે તેટલા જ નયવાદ છે. જેટલા નયવાદ છે એટલા જ પરસિદ્ધાન્ત છે. (સમ્મતિ તર્કપ્રકરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292