Book Title: Nikshepvinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 228
________________ नयरहस्योक्तः समाधानप्रकारः I सहापत्तिः । तथापि न नैगमस्य पर्यायार्थिकनयत्वापत्तिः, द्रव्यविशेषणतया पर्यायाभ्युपगमात् । यस्तु पर्यायमितराविशेषणत्वरूपप्राधान्येनाभ्युपगच्छति तस्यैव पर्यायार्थिकनयत्वादिति । ननु यथा विशुद्धो नैगमभेदो भावनिक्षेपमविशुद्धाश्च नैगमभेदा नामादित्रिकमभ्युपगच्छन्ति तथा विशुद्धाः शब्दादयः पर्यायार्थिकनया भावनिक्षेपमविशुद्धाश्च ते नामादित्रिकमभ्युपगच्छन्त्विति चेत् ? न, शब्दादीनां पर्यायार्थिकनयानां नैगमवदविशुद्ध्यभावात् । शब्दादौ कल्पितमवास्तवं नामादिनिक्षेपाभ्युपगन्तृत्वं तु नोक्तविभागमुपहन्तीति । एतत्सर्वं नयरहस्ये श्रीमतां महोपाध्यायानां पर्यालोचनमिति ध्येयम् । तथा तत्रैव જશે... એવી આપત્તિ આપી શકાતી નથી. વળી પર્યાયોને પ્રધાનરૂપે સ્વીકારતો હોવા છતાં નૈગમનય પર્યાયાર્થિકનય બની જવાની આપત્તિ નથી, કારણ કે એ દ્રવ્યના વિશેષણ તરીકે પર્યાયને સ્વીકારે છે. પર્યાયાર્થિક નય તો એ જ કહેવાય છે જે અન્યના અવિશેષણરૂપ પ્રધાનતાથી પર્યાયને સ્વીકારતો હોય. २१३ શંકા : જેમ વિશુદ્ધર્નંગમ ભાવનિક્ષેપને અને અવિશુદ્ધનૈગમનયો નામાદિ ત્રણ નિક્ષેપને માને છે, તેમ શબ્દાદિ વિશુદ્ધ પર્યાયાર્થિકનયો ભાવનિક્ષેપને ને અવિશુદ્ધ તે નયો નામાદિ ત્રણને માને છે એમ પણ કહો ને ! સમાધાન : ના, એમ કહી શકાતું નથી, કારણ કે શબ્દ વગેરે પર્યાયાર્થિકનયોમાં નૈગમની જેમ અવિશુદ્ધિ સંભવતી નથી. અને, શબ્દાદિનયો પણ નામાદિનિક્ષેપાઓને સ્વીકારે છે એવી અવાસ્તવિક કલ્પના માત્ર કરવાની હોય તો એ કાંઈ ભાષ્યોક્ત વિભાગને હાનિકર્તા નથી. આ બધું નયરહસ્યગ્રન્થમાં મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજય મહારાજનું ચિન્તન છે, એ જાણવું. તથા ત્યાં જ નીચેના શંકા-સમાધાન પણ દર્શાવ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292