Book Title: Nikshepvinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 247
________________ श्रीनिक्षेपविंशिका - १८ पर्यायतया पर्यायार्थिकेन नोआगमतो भावसामायिकत्वं तथैव प्रस्तुते घटोपयुक्तजीवस्य द्रव्यतया द्रव्यार्थिकेनागमतो भावघटत्वं, घटोपयोगस्य च जीवपर्यायतया पर्यायार्थिकेनागमतो भावघटत्वम् । ततश्च न कोऽपि विरोधः । ननु ‘यद्यनुपयुक्तो देवदत्तादि ' रित्यादि यस्तर्को भवता दत्तस्तदनुसृत्य तु 'यदि घटोपयोगरूपभावघटः पर्यायतया शब्दादीनां पर्यायार्थिकानां संमतस्तदा घटानुपयोगरूप आगमतो द्रव्यघटोऽपि तेषां संमत इत्यभ्युपगमे को दोषः ? तस्य पर्यायरूपतया पर्यायार्थिकानां संमतत्वे न कोऽपि दोष इत्यर्थः' इत्यादि तर्कस्यापि सम्भवात् सूत्रविरोधः स्पष्ट एव, सूत्रे शब्दादीनामागमतो द्रव्यनिक्षेपस्यासंमतत्वस्य कथितत्वादिति चेत् ? न, तस्य तेषां मतेऽवस्तुत्वादेवासंमतत्वस्य कथित - त्वात्। तदुक्तमनुयोगद्वारसूत्रवृत्त्योः - तिण्हं सद्दनयाणं जाणए अणुवउत्ते એ જીવનો પર્યાય હોવાથી પર્યાયાર્થિક મતે આગમથી ભાવઘટ છે. આમાં ઘટોપયોગ એ પર્યાય છે. ને તેથી દ્રવ્યાર્થિક એવા નૈગમાદિને અમાન્ય હોય એવું હું પણ કહું જ છું. પછી ઉપાધ્યાયજી મહારાજ સાથે વિરોધ ક્યાં રહ્યો ? २३२ शंडा : 'भे अनुपयुक्त हेवछत्ताहि ...' वगेरे तमे के तई (५.२30) આપ્યો છે એ રીતે તો ‘જો ઘટોપયોગરૂપ ભાવઘટ પર્યાયરૂપ હોવાથી શબ્દાદિ પર્યાયાર્થિક નયોને સંમત છે તો ઘટઅનુપયોગરૂપ આગમથી દ્રવ્યઘટ પણ તેઓને સંમત હોવામાં શું વાંધો છે ? એ પર્યાયરૂપ હોવાથી પર્યાયાર્થિક નયોને સંમત હોવામાં કોઈ જ વાંધો ન હોય.. એમ અર્થ છે.’ આવો તર્ક પણ સંભવિત હોવાથી સૂત્રવિરોધ સ્પષ્ટ છે જ, કારણ કે સૂત્રમાં શબ્દાદિનયોને આગમથી દ્રવ્યનિક્ષેપ માન્ય નથી એમ उहेतुं छे. સમાધાન : તમારી શંકા બરાબર નથી, કારણ કે તેઓના મતે એ અવસ્તુ હોવાથી જ અમાન્ય હોવાનું સૂત્રમાં કહ્યું છે. અનુયોગદ્વારસૂત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292