Book Title: Nana Chitta Prakarana Author(s): Haribhadrasuri, Publisher: Jinshasan Aradhana Trust View full book textPage 5
________________ * नानाचित्तप्रकरणम् सामग्यापनेयभावमलक्षये तस्याप्रयोजकत्वात्, अभिनवज्वरे शमनीयवदपायावहत्वाच्चेति कालाद्येव तदौषधम्, उक्तं च- नागमवचनं तदधः सम्यक् परिणमति नियम एषोऽत्र। शमनीयमिवाभिनवे ज्वरोदयेऽकाल इति कृत्वा - इति (षोडशके ५-४)। आदिना कर्मलाघवादिग्रहः, तद्गुरुतादिभावेऽपि प्रवचनपरिणत्यसम्भवात्, तदाहुः- गुरुकम्माणं जम्हा किलिट्टचित्ताणं तस्स भावत्थो। नो परिणमेइ सम्म, कुंकुमरागो व्व मलिणम्मि॥ विठ्ठाण सूअरो जह, उवएसेण वि न तीरए धरिउं। संसारसूअरो इय, अविरत्तमणो છે? જેને ભાવમલનો ક્ષય થાય તે અધિકારી એવી તમે વ્યાખ્યા બાંધો છો, પણ આ પ્રકરણના પારાયણથી જ ભાવમલનો ક્ષય થઈ જશે. માટે બીજા જીવોને પણ અધિકારી બનાવો ને ? ઉત્તર :- ના, પ્રસ્તુત પ્રકરણથી ભાવમલનો ક્ષય થાય છે, એ વાત સાચી, પણ જે ભાવમલનો ક્ષય ચરમાવર્ત, ગ્રંથિભેદ વગેરે સામગ્રીથી જ શક્ય છે, તે ભાવમલનો ક્ષય કરવા આ પ્રકરણ સમર્થ નથી. એટલું જ નહીં, જેમ નવા તાવમાં શમન ઔષધ આપવામાં આવે, તો તાવ ભયંકર સ્વરૂપ ધારણ કરે છે. તેમ અકાળે આપેલો શાખપદેશ પણ આપત્તિ નોતરે છે. માટે તથાવિધ ભાવમલનો ઉપાય તો કાળપરિપાક વગેરે સામગ્રી જ છે. પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજા ફરમાવે છે - કાળના પરિપાક પૂર્વે આગમવચન સમ્યફ પરિણમતું નથી, એવો અહીં નિયમ છે. જેમ કે અભિનવ જ્વરના ઉદયમાં શમનીય ઔષધ પરિણમતું નથી. કારણ કે તે અકાળ છે. અહીં આદિથી હળુકર્મીપણુ વગેરે સમજવાનું છે. કારણ કે જો કર્મો ભારે હોય તો પણ આગમવચન પરિણમતું નથી. કહ્યું છે ને – જે ભારેકર્મી તથા સંક્લિષ્ટ્રચિત્તવાળા છે, તેમને શાસ્ત્રવચનનો ભાવાર્થ ૬૦ - अहिंसोपनिषद् र अकज्जम्मि- इति (पञ्चवस्तुके ४२-४३)। यद्वा धर्ममतीनामिति विशेषधर्मप्रतिपत्तिप्रायोग्यव्युत्पत्तिविभूषितधियाम्। अयं भावः, चरमावर्त्तवर्त्तिनामपि जीवानां प्रज्ञातारतम्यं भवति, केचिदत्यन्तमुग्धतया कञ्चन देवतादिविशेषमजानाना विशेषप्रवृत्तेरद्याप्ययोग्या भवन्तीति तेभ्यः सामान्यप्रवृत्तिलक्षण एव धर्मः प्रतिपाद्यते, तेषामादिकर्मणामित्थमेव चारिसञ्जीवनीचारन्यायाद्विशिष्टमार्गावताररूपाभिमतनिष्पत्तिसम्भवात्, यथाहुः- अविशेषेण सर्वेषामधिमक्तिवशेन वा। गहिणां माननीया यत सर्वे देवा महात्मनाम।। सर्वान સમ્યક્ પરિણમતો નથી. જેમ કે મલિન વયમાં કુંકુમનો રંગ બરાબર લાગી શકતો નથી. જેમ ભૂંડને ગમે તેટલો ઉપદેશ આપો છતાં પણ તેને વિષ્ટાથી દૂર રાખવો શક્ય નથી. તેમ સંસારરૂપી વિષ્ટામાં ભૂંડની જેમ આસક્ત ભારેકર્મી જીવને અકાર્ય-પાપોથી વિરક્ત કરવો શક્ય નથી. અથવા તો જેમની મતિ વિશેષ ધર્મનો સ્વીકાર કરવા માટે સમર્થ છે, તેવા જીવો ધર્મમતિ છે એવો અર્થ કરી શકાય. આશય એ છે કે જે જીવો ચરમાવર્તમાં છે, તેમને પણ પ્રજ્ઞામાં તરતમતા હોય છે. કેટલાક જીવો અત્યંત મુગ્ધ હોય છે. તેથી કોઈ દેવતાવિશેષને ન જાણતા હોવાથી વિશેષ પ્રવૃત્તિ માટે હજુ અયોગ્ય હોય છે. તેમને સામાન્ય પ્રવૃત્તિરૂપ ધર્મ જ કહેવાય છે. કારણ કે હજુ તેઓ આદિકર્મ છે. તેમણે ધર્મનો પ્રારંભ કર્યો છે. તેમને તો આ રીતે જ ચારિસંજીવનીયારના ન્યાયથી વિશિષ્ટ માર્ગાવતારરૂપ ઈચ્છિત સિદ્ધિ સંભવે છે. એવા જીવોને જે રીતે ઉપદેશ આપવો જોઈએ તેને યોગબિંદુમાં આ પ્રમાણે કહ્યો છે - કાં તો બધા દેવોને સમાનપણે માનવા જોઈએ અને કાં તો કુલ પરંપરાદિથી જે દેવતા પરિચિત હોય તેમને થોડા વધુ માનવા જોઈએ, કારણ કે ઉદાર આશયવાળા ગૃહસ્થોને તો સર્વPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 69