Book Title: Nana Chitta Prakarana
Author(s): Haribhadrasuri, 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 19
________________ * नानाचित्तप्रकरणम् वस्तुतस्तु तज्ज्ञानमेव न भवति, यन्न चरणप्रयोजकम्, विफलत्वेन निस्सारत्वादित्याशयेनाऽऽह किं ताए पढियाए पयकोडीए पलालभूयाए ?। जस्थित्तियं न नायं परस्स पीडा न कायव्वा॥२०॥ पलालभूतया - तुषकल्पया निस्सारया, तया पदकोट्या पठितया किम् ? न किञ्चिदित्याशयः। पलालभूतत्वमेव समर्थयतियत्रैतावन्न ज्ञातम्, किमित्याह- परस्य पीडा न कर्तव्येति । परपीडापरिहार एव पदकोटितात्पर्यभावात्तदधिगमविरहे व्यर्थमेव पदकोटिपठनमिति हृदयम्। उक्तं च - श्लोकार्धेन प्रवक्ष्यामि, यदुक्तं વાસ્તવમાં તો જે ચારિત્રનું પ્રયોજક ન બને, તે જ્ઞાન જ નથી, કારણ કે તે નિષ્ફળ હોવાથી નિઃસાર છે. આ જ આશયથી કહે છે ‘પરપીડા ન કરવી? આટલું જ્યાં જણાયું નથી, એવી પદકોટિ પણ પલાલભૂત છે. તેને ભણવાથી શું ? llRoll જેમાં માત્ર ફોતરું જ હોય, અંદર ધાન્યકણ ન હોય, તેને પલાલ-તુષ કહેવાય. તેના જેવા નિઃસાર એક કરોડ પદ ભણવાથી પણ શું લાભ ? અર્થાત્ કોઈ લાભ નથી. તે કરોડ પદો ફોતરા જેવા કહ્યાં, તે જ વાતનું સમર્થન કરે છે, કે જ્યાં આટલું જણાયું નથી. કે પરપીડા ન કરવી જોઈએ. આશય એ છે કે ધર્મના કરોડ પદોનું પણ તાત્પર્ય તો એટલું જ છે કે પરપીડાનો પરિહાર કરવો જોઈએ. તેથી તે તાત્પર્યનું જ્ઞાન ન થયું હોય તો કરોડ પદોનું ભણતર વ્યર્થ જ છે. કહ્યું છે ને ? - જે કરોડો ગ્રંથોથી કહેવાયું છે, તેને હું અર્ધ શ્લોકમાં કહી આપીશ - પરોપકાર પુણ્ય માટે થાય છે, અને પરપીડા પાપ માટે થાય છે, મહાભારતમાં પણ કહ્યું છે - ઘર્મનું સર્વસ્વ સાંભળો અને ૨. * - નWe , - નળેo | ૨૮ - अहिंसोपनिषद् + ग्रन्थकोटिभिः। परोपकारः पुण्याय, पापाय परपीडनम्॥ तथा - श्रूयतां धर्मसर्वस्वं, श्रुत्वा चैवावधार्यताम्। आत्मनः प्रतिकूलानि, परस्य न समाचरेत् - इति (महाभारते धर्मसर्वस्वाधिकार ધોગપળિ -૨૨૮) अन्यत्रापि- किं पढिएण सुएण व वक्खाणिएण काइ किर तेण। जत्थ न विजइ एयं, परस्स पीडा न कायव्वा - इति (નીવદયાપ્રકરણે ૩૨) पदकोट्या व्यर्थत्वमेव निदर्शयतिछंदसरसद्दजुत्ते वि पवयणे सक्कअक्खरविचित्ते। धम्मो जेहिं न नाओ नवरि तुसा खंडिया तेहिं॥२१॥ છન્દઃ - વસન્તતિતયિ વૃત્તનું, સ્વર: - વાત્તાહિક, શઃ व्याकरणम्, एतैर्युक्तेऽपि सहितेऽपि, आस्तां तद्रहित इत्यपिशब्दार्थः, સાંભળીને તેનું અવધારણ કરો પોતાને પ્રતિકૂળ હોય તેવું આચરણ બીજા પ્રત્યે ન કરવું જોઈએ. અન્યત્ર પણ કહ્યું છે - જ્યાં આટલી વસ્તુ નથી કે પરપીડા ન કરવી જોઈએ, તેવા ભણતર, શ્રવણ કે વ્યાખ્યાનથી શું લાભ ? કરોડો પદોનું ભણતર પણ વ્યર્થ થાય છે. તે વિષે દષ્ટાન્ત દ્વારા સ્પષ્ટીકરણ કરે છે – સમર્થ કે સંસ્કૃત અક્ષરોથી વિચિત્ર અને છંદ, સ્વર, શબ્દથી યુક્ત એવું પ્રવચન હોવા છતાં પણ જેમણે ધર્મને જાણ્યો નથી, તેમણે ફોતરા જ ખાંડ્યા છે. ગરવા છંદ એટલે વસંતતિલકા વગેરે વૃત, ઉદાસ, અનુદાત્ત, સ્વરિત એ સ્વરના ભેદો છે. અથવા તો સ્ત, દીર્ઘ, પ્લત એવા ભેદો પણ થઈ શકે, શબ્દ એટલે વ્યાકરણ. તેનાથી યુક્તમાં પણ, અયુક્તની તો વાત જ જવા દો એવો ‘પણ’ શબ્દનો ભાવાર્થ છે તથા સમર્થ ૬. ઇ - મુત્તમge | 1 - સચિવ7 | ૨. - ના3

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69