________________
+ नानाचित्तप्रकरणम्
- ૨૩ तदापत्तेः। ततोऽसौ धूर्त एव न तु मुनिरिति सिद्धम्।
इतश्चास्य मुनिभावाभावः, क्रयादिवर्तित्वात्, तथोक्तम्- किणतो कइओ होइ, विक्किणंतो य वाणिओ। कयविक्कयम्मि वÉतो, भिक्खू न भवइ तारिसो - इति (उत्तराध्ययने ३५-१४)। इत्थं च -
धम्मलिंगं च से हत्थे, ववहारो य वट्टइ। का एसा नाम पव्वजा, नेव आडी न कुक्कुडो ?॥७४॥
तस्य - पाषण्डिनः, हस्ते च धर्मलिङ्ग त्रिदण्डप्रभृति विद्यते, व्यवहारश्च क्रयविक्रयात्मको वर्तते. तत् का नामैषा प्रव्रज्या ? ઊંચું સોપાન છે. તે પ્રવજિતે તો બાહ્ય ગ્રંથનો પણ ત્યાગ નથી કર્યો. તો પછી તેનું મુનિપણું કેવી રીતે કહેવાય ? જો તેને મુનિ માનીએ તો અતિપ્રસંગ આવે. કારણ કે જો ધન-ધાન્યાદિ રાખવા છતાં મુનિ થવાતું હોય, તો ગૃહસ્થો પણ મુનિ બની જશે, પણ એવું તો કોઈ માનતું નથી. માટે સિદ્ધ થાય છે, કે એ ધૂર્ત જ છે, મુનિ નથી.
વળી તે પ્રવજિતમાં સાધુપણું છે જ નહીં તેનું બીજું પણ એક કારણ છે. તે એ કે તે ખરીદ-વેંચાણ આદિ કરે છે. શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે કે જે ખરીદે છે તે ગ્રાહક છે અને જે વેંચે છે તે વેપારી છે. જે ખરીદ- વેંચાણમાં પ્રવૃત્તિ કરે છે તે ભિક્ષ, ભિક્ષુ જેવો નથી રહેતો, પણ ભિક્ષ તરીકે મટીને ગ્રાહક અને વેપારી બની જાય છે. આ રીતે –
તેના હાથમાં ધર્મચિહ્ન છે અને વેપાર ચાલે છે. આ તે કેવી પ્રવજ્યા ? આદિ પણ નહીં, ને કુકડો પણ નહીં. ll૭૪ll
તે પાખંડીના હાથમાં ધર્મચિહ્ન છે. જેનાથી તે વિશિષ્ટ ધર્મી તરીકે- સંન્યાસી-શ્રમણ તરીકે ઓળખાય એવું ત્રિદંડ વગેરે તેણે પોતાના હાથમાં રાખ્યું છે, અને ખરીદી-વેંચાણરૂ૫ વેપાર પણ કરે છે. ૨. * - ૦રો નર્સ વદરા ૨. T - આ રૂ. * - નેવા
૬ ૨૪ -
- રિંસીનવત્ જ गृहस्थावस्थातादवस्थ्यान्नात्र व्रजनमात्रमपि, आस्तां प्रव्रज्येति हृदयम्। तन्नासौ मुनिरिति निश्चितम्, गृही तासाविति चेत् ? न, गृहत्यागित्वात्, कस्तर्हि स इत्यत्रोदाहरणेनोत्तरयति- नैव आटि: - પક્ષવિશેષ:, નાપિ :-તામ્રવૂડ: / તવ અતિ -
आडीए मयणमत्ताए, रासिओ वणकुक्कुडे । तेण सप्पिल्लओ जाओ, नेय आडी न कुक्कुडो ?॥७५।।
मदनमत्तया - कामपरवशया, आट्या पक्षिविशेषेण भाव्यम्, તો પછી આ તે કેવી પ્રવજ્યા ? જ્યાં પાપમય ગૃહસ્થજીવનમાંથી નીકળીને નિષ્પાપ એવી મુનિવૃત્તિ પ્રત્યે પ્રવજન - અત્યંત ગમન કરવાનું છે, તેને પ્રવજ્યા કહેવાય. અહીં પ્રવજન તો નથી જ, વજનમાઝ પણ નથી. કારણ કે તે પાખંડીની ગૃહસ્થાવસ્થા એવી ને એવી જ છે. તેમાં કોઈ ફેરફાર થયો નથી. માટે એવું નિશ્ચિત થાય છે કે તે મુનિ નથી.
પ્રશ્ન :- તો શું તેને ગૃહસ્થ કહેશો ? ઉત્તર :- ના, કારણ કે તેણે ઘર તો છોડ્યું જ છે. પ્રશ્ન :- તો પછી એ કોણ છે ?
ઉત્તર :- આ પ્રશ્નનો ઉત્તર પરમર્ષિ ઉદાહરણથી આપે છે - આટિ નામનું પક્ષીવિશેષ પણ નથી અને કુકડો પણ નથી. આ ઉદાહરણને જ વધુ સ્પષ્ટ કરે છે -
મદનમત્ત આટિ હોય અને જોરથી અવાજ કરનાર જંગલી કુકડો હોય. તે આટિ પણ નથી અને કુકડો પણ નથી. તેથી તે બચ્યું વિશેષ છે. ll૭૫ll.
. T - oછીફા ૨, ૪,g.TT.ઘ - રામ રૂ. - ડો ૩.૫ - ડો૪. તું - સMિ૦ T. - સાપે | ૬. ૩ - નેવાં ન - ન સ, ઇ - ને સT