Page #1
--------------------------------------------------------------------------
________________
णमोत्थु णं समणस्स भगवओ महावीरस्स
શ્રી ભુવનભાનુસૂરિ જન્મશતાબ્દીએ નવલું નજરાણુ - ૨૩
નવનિર્મિત અહિંસોપનિષદ્ - સંસ્કૃતવૃતિવિભૂષિત અજ્ઞાતકર્તૃક (પ્રવાદતઃ યાકિનીમહતરાસૂનુ ભવવિરહાંકિત
શ્રીહરિભદ્રસૂરિ મહારાજા કૃત)
પુસ્તકનું નામ : નાનાચિત્તપ્રકરણ મૂળ ગ્રંથકાર : અજ્ઞાત પૂર્વાચાર્ય (એવું કહેવાય છે કે આ ગ્રંથના કર્તા યાકિનીમહારાસૂનુ ભવવિરહાંકિત ૧૪૪૪ ગ્રંથ રચયિતા પ.પૂ.આચાર્યદેવશ્રી હરિભદ્રસૂરિ મહારાજા છે. પણ આ વિષયમાં હજી પુષ્ટ પ્રમાણ મળ્યું નથી.) નવનિર્મિત સંસ્કૃત વૃત્તિ : અહિંસોપનિષદ્ મૂળ ગ્રંથનું પાંચ હસ્તાદર્શો દ્વારા સંશોધન + સંસ્કૃતવૃત્તિ નવસર્જન + ગુર્જર ભાવાનુવાદ + સંપાદન : પ.પૂ.વૈરાગ્યદેશનાદલ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય
કલ્યાણબોધિસૂરીશ્વરજી મહારાજ • વિષય : સર્વધર્મસ્વીકૃત ‘અહિંસાના માધ્યમે ધર્મવિવાદોનું વિશદ નિરાકરણ
તથા અહિંસાધર્મનું અતિ સૂક્ષ્મ અને ગંભીર નિરૂપણ. • વિશેષતા : એક લઘુકૃતિમાં પૂર્વાચાર્યના અગાધ જ્ઞાન, અપ્રતિમ તર્કશક્તિ,
સ્વ-પર શાસ્ત્રોનો ગહન અભ્યાસ તથા અહિંસાના અવિહડ
અનુરાગની અભિવ્યક્તિ. પ્રકાશક : શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ, મુંબઈ • પઠનપાઠનના અધિકારી : ગીતાર્થગુરુ અનુજ્ઞાત આત્મા
નાનાસ્થતપ્રષ્ટિ
છે સંશોધન + સંસ્કૃતવૃત્તિનવસર્જન + ભાવાનુવાદ + સંપાદન કે પ.પૂ.વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવશ્રીમદવિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પ.પૂ.આચાર્યદેવ શ્રીમદ્વિજય
કલ્યાણબોધિસૂરીશ્વરજી મહારાજ
•
આવૃત્તિ : પ્રથમ પ્રકાશન વર્ષ-વિ.સં.૨૦૬૬, વી.સં.૨૫૩૬, ઈ.સ.૨૦૧૦
• © શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ
પ્રસ્તુત ગ્રંથના કોઈ પણ અંશનો ઉપયોગ કરતાં પૂર્વે લેખક અને પ્રકાશકની લેખિત મંજૂરી જરૂરી છે. આ ગ્રંથ શાનદ્રવ્યમાંથી પ્રકાશિત થયો હોવાથી ગૃહસ્થોએ તેની માલિકી
કરવી હોય, તો તેનું મૂલ્ય જ્ઞાનખાતામાં અર્પણ કરવું. • મુદ્રક : શ્રી પાર્શ્વ કોમ્યુટર્સ, અમદાવાદ, ફોન : ૦૭૯-૨૫૪૬૦૨૯૫
છે પ્રકાશક છે શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ
Page #2
--------------------------------------------------------------------------
________________
नानाचित्तप्रकरणम्
કૈસા પ્રશ્નો વર્ગ
વિશ્વના લગભગ બધા જ ધર્મોએ માન્ય કરેલું એક સનાતન સત્ય છે – ‘અહિંસા એ પરમ ધર્મ છે.” જાણે અહિંસા એ સર્વ ધર્મોના સંગમનું એક અનુપમ ધામ છે. સર્વ ધર્મોમાં રહેલું પ્રાણભૂત તત્વ છે. આમ છતાં પણ વિભિન્ન ધર્મોમાં આયાર તથા વિયારના ક્ષેત્રે જાત જાતની અને ભાતભાતની વિશેષતા કેમ દેખાય છે ? ક્યાંક ક્યાંક તો ઉતર-દક્ષિણ જેવા છેડા કેમ દેખાય છે ? પરસ્પર વિપતિપતિઓ કેમ છે ? અને એ વિપતિપત્તિઓનું નિરાકરણ શું હોઈ શકે ?
આપણું સુખદ સંભોગ્ય છે કે સર્વે ધર્મોએ અહિંસાને તો સ્વીકારી જ છે. એ જ અહિંસાના આધારે સર્વ વિપતિપતિઓ ને વિવાદોનું, મતભેદો અને મનભેદોનું નિરાકરણ પણ શક્ય બન્યું છે. બે જણ કદી મળતાં જ ન હોય, કોઈ વાતે સંમત ન હોય તો વિચારણા શક્ય જ ન બને, પણ અહીં એવું નથી. અહિંસા એક એવું બિંદુ છે, કે જ્યાં સર્વ ધર્મની રેખાઓ અવશ્ય સપર્શ કરે છે.
અહિંસાના માધ્યમે વિવાદોનું વિશદ નિરાકરણ એટલે જ નાનાયિતપકરણ, એક ધન્ય પળે કો'ક પ્રાચીન પરમર્ષિએ આ પ્રકરણની
સ્પના કરી. એવું પણ કહેવાય છે કે આ પ્રકરણના કd ૧૪૪૪ ગ્રંથોના રચયિતા યાકિનીમહતરાધર્મપુત્ર પૂજ્ય આચાર્ય હરિભદ્રસૂરિ મહારાજા છે, પણ આ વિષયમાં હજુ નિશ્ચય થયો નથી. આ પ્રકરણ દ્વારા જ રચયિતાએ પોતાના અગાધ જ્ઞાન, અપ્રતિમ તર્કશક્તિ, સ્વ-પર શાસ્ત્રોનો વિશદ અભ્યાસ અને અહિંસાના અવિહડ અનુરાગનો પરિચય આપી દીધો છે. ગ્રંથકારનું જીવન ચરિત્ર જે પરિચય ન આપી શકે, તે પરિચય તેમણે રચેલ ગ્રંથની એકાદ પંક્તિ પણ આપી શકે છે. પ્રસ્તુત પ્રકરણના વાયકો આ વાસ્તવિકતાનો જરૂર અનુભવ કરશે.
પ્રસ્તુત પ્રકરણ પર અન્ય કોઈ ટીકા કે અનુવાદ વગેરે ઉપલબ્ધ થતાં નથી. અપ્રસિદ્ધ અવસ્થામાં રહેલ આ અદ્ભુત પ્રકરણ પ્રકાશમાં
- દંસોના આવે, એ ભાવનાથી તેના પર સંસ્કૃત ટીકા અને ભાવાનુવાદનું સર્જન કરવાની ભાવના થઈ. આ ભાવના આજે સાનંદ સાકાર થઈ રહી છે. આ પ્રયાસ પ્રકરણના રહસ્યોનું ઉદ્ઘાટન કરવામાં કેટલા અંશે સફળ છે એ તો બહુશ્રુતો જ કહી શકે. એ નિર્ણય વિદ્વાન વાયકો પર છોડી દઈ, ક્ષતિનિર્દેશ કરવા માટે તેમને નમ પ્રાર્થના કરું છું.
પ્રસ્તુત ટીકામાં સાક્ષીપાઠો અંગે એક ખુલાસો - આ ટીકામાં અનેક સાક્ષીપાઠો જૈનેતર ગ્રંથોના પણ આપ્યા છે, અને તેમાં હજુ એક વિશેષતા એ છે કે પ્રસ્તુત પદાર્થના સંદર્ભમાં જૈનદર્શનનો એક પણ સાક્ષીપાઠ મુક્યા વિના જ માત્ર પરદર્શનનો જ સાક્ષીપાઠ આપ્યો છે. એવા સ્થળે આશય એ જ છે કે જે દર્શનના આયારોનું સૂક્ષ્મ દૃષ્ટિએ વિશ્લેષણ કર્યુ છે અને એ વિશ્લેષણ દ્વારા જે તારવણી કરી છે, એ તારવણીને પણ જો તે દર્શનના શાઓ જ ટેકો આપતાં હોય, તો તેનાથી વધુ પુષ્ટિ બીજા શેનાથી થઈ શકે ? સ્વદર્શનના પ્રમાણો રજુ કરવા જતાં કદાય પક્ષપાતની પણ શંકા થાય, પણ પરદર્શનીઓ જ્યારે પોતાના જ આયારોના તાત્વિક સ્વરૂપના નિરૂપણ કરનારાઓને ટેકો આપે તો એ સ્થિતિમાં બીજા કોઈ પ્રમાણની આવશ્યકતા રહેતી નથી.
ટીકાના નામ અંગે – આ પૂર્વેના ગ્રંથોની ટીકામાં તે ગ્રંથોના નામને અનુરૂપ જ નામકરણ કર્યું છે. જેમકે હિંસોપનિષ, લોકોપનિષદ્, આપનિષ, દેવધર્મોપનિષદ્ વગેરે, પણ પ્રસ્તુતમાં ગ્રંથ અને વૃત્તિના નામોમાં પરસ્પર અનુરૂપતા નથી, એ જણાઈ આવે છે, તેનું કારણ એ છે કે ગ્રંથનું નામ મુખ્યત્વે બે રીતે પડતું હોય છે. (૧) ગ્રંથમાં નિરૂપિત વિષય પરથી (૨) ગ્રંથના આદ્ય શબ્દ પરથી. અહીં એક જ સૂત્રમાં બંને ઉદાહરણ જોઈએ જેમ કે એક આવશ્યક સૂત્ર, જેમાં ચોવીશ ભગવાનોના નામ આવે છે, તેનું નામ ‘નામસ્તવ” પણ છે, જે વિષયાનુસાર છે અને ‘લોગસ્સ’ પણ છે, જે આધ શબ્દાનુસાર છે.
પ્રસ્તુત પ્રકરણનું નામ સાંભળીને કદાય એવી કલ્પના થાય કે આમાં અનેક પ્રકારના ચિતોનું વર્ણન હશે. પણ વાસ્તવમાં એવું વર્ણન અહીં નથી. પરંતુ પ્રકરણની દ્વિતીય ગાથામાં પ્રથમ શબ્દ ‘નાયિત્ત છે.
Page #3
--------------------------------------------------------------------------
________________
अहिंसोपनिषद्
પાયથારી પાથ રામreaમાણ નસિક
ની કલમ ના પ્રકાર
allen
મીના મઢાયા - નવ વર્ણન છે કે તે કરે કે, નાકને જ. તો ન કરાય છે કે તે જ કફ ના A1 * * * *
* नानाचित्तप्रकरणम् તેના પરથી આ નામ પડ્યું હોય તેવું જણાય છે. પ્રથમ ગાથામાં પ્રથમ શબ્દ છે – ‘નમિઝા' આ પદ તો ઘણા પ્રકરણો - સ્તોત્રોની આદિમાં આવે છે. તેથી તેને છોડીને દ્વિતીય ગાથાનું પ્રથમ પદ લીધું હોય, તે સંભવિત છે.
ટીકાનું નામ “અહિંસોપનિષદ્’ રાખ્યું છે તે વિષયાનુસાર છે, તેથી પ્રકરણના નામને તે અનુરૂપ નથી, એ સહજ છે.
મૂળ પ્રકરણનું સંશોધન નિમ્નલિખિત હસ્તાદર્થો પરથી કરવામાં આવ્યું છે.
(ઘ-શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર ,અમદાવાદ ,તાડપત્રી નં.૭૪/૭)
मायबोयटिशामाया मममीयममशानिनिहाइकलमा વન માં ૪ પI[E*, all G H I JકાદEIBષsinતીમાં 1 મતની 'TI
(૫ - શ્રી કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય જૈન જ્ઞાનભંડાર, પાટણ, તાડપત્રી નં. ૭૨/૨)
ક
.
.
.
.
જો
આ 1 , જી . પપ | Tધ
થતાં
ની જ કાર કે જ કામ
કરી
કાકા મથકે પણ કામ ા ક દ ક ,
મકાનની - ક ક ાય મ,
મકાન ના વા
ક ક
(૪- શ્રીકલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય જૈન જ્ઞાનભંડાર, પાટણ હસ્તાદર્શ નં.૧૦૨ ૩)
ના
ર ન ન
મ ને || HIH
માલિશ
પરમકૃપાળુ પરમતીર્થપતિ શ્રી મહાવીર પ્રભુ તથા અનંતોપકારી ગુરુદેવશ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની કૃપાવૃષ્ટિથી પ્રસ્તુત પ્રબંધનું સંશોધન, નવસર્જન, ભાવાનુવાદ તથા સંપાદનનું કાર્ય સંપન્ન થઈ શક્યું છે, સંશોધનમાં ઉપયુક્ત હસ્તાદર્થોની સંરક્ષક સંસ્થાઓ તથા તેના સંચાલકોના અમે આભારી છીએ, અથાગ પરિશ્રમ કરીને એ હસ્તાદર્થોની નકલોને સુલભ અને સુરક્ષિત કરી દેનારા એવા પ.પૂ.બહુશ્રુતમુનિરાજ શ્રી જગૃવિજયજી મ.સા.નું પણ આ અવસરે કૃતજ્ઞભાવે સ્મરણ કરીએ છીએ. ઉપયુક્ત પાંયે હસ્તાદર્થોની નકલો જ્યાંથી પ્રાપ્ત થઈ તે શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર (કોબા) અને તેના પ્રેરક પ.પૂ. રાષ્ટ્રસંત શ્રી પાસાગરસૂરીશ્વરજી મહારાજાને પણ શતશઃ ધન્યવાદ ઘટે છે.
શ્રી પાર્શ્વ કોમપ્યુટર્સ - શ્રી વિમલભાઈની કુશળતાથી ટાઈપસેટીંગ આદિ વિકટ કાર્યો પણ સંતોષકારકરૂપે પાર પડ્યા છે. પ્રસ્તુત પ્રબંધ દ્વારા સ્વ-પર કલ્યાણ થાય એ જ શુભાભિલાષા સહ - જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડમ્.
- પ.પૂ.વૈરાગ્યદેશના દક્ષ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાનો ચરણકિંકર
વિજય કલ્યાણબોધિસૂરિ
(ણ-શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ, તાડપત્રી નં.૨૮)
બMITTT TT TELiluwww - 1ઢામg ship'કાયt|Qtra | मातापिताबासासापासनाम
' riterak Liliff fly/1th 13TTE'S વEY TO LIKE ' NATHI UTHI M ILITAL ITI RITE NIIT HEયા}}TI IIT કેમ ||Viry
d
a te/ વFinful vil)| | निर्दियविश्वानियतनमाया वियनावालाhिartarshiभिनयागालक Tilakw{t[}J"+ તમારી Sr NTTRIBUT if')'s final} |
(T - શ્રી કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય જૈન જ્ઞાનભંડાર, પાટણ, તાડપત્રી નં.૧૯૦૨)
Page #4
--------------------------------------------------------------------------
________________
- अहिंसोपनिषद् + धर्म एव कनकम् - धर्मकनकम्, विषापहारसारत्वादिगुणगणसाधर्म्यात्, तस्मिन् कषपट्टम् - निकषपाषाणम्, धर्मपरीक्षाविधौ प्रमाणभूतत्वात्, तमेव विशेषयति-जगजीवबान्धवम्- विश्वविश्वात्मनां हितकृतम्, कमित्याह- जिनम् - रागाद्यान्तरारातिविजेतारम्, नत्वा-अभिवन्द्य, एतावता मङ्गलमुदितम्, धर्मप्रधानमतीनां धर्ममतीनाम्, चरमावर्तादियोगेन भावमलक्षयप्रयुक्तकुशलचित्तसम्पन्नानामित्यर्थः, एतावताऽस्याधिकारी प्रोक्तः, नन्वतेनैव भावमलक्षयो भविष्यतीतीतरेऽप्यधिकारिण भवन्त्विति चेत् ? न, प्रकरणस्य भावमलक्षयहेतुकत्वेऽपि चरमावर्त्तादि
अथ अहिंसोपनिषद्-वृत्तिविभूषितम्
नानाचित्तप्रकरणम् नत्वा नम्यं श्रमणभगवच्छ्रीमहावीरदेवं,
स्मृत्वा सम्यक् शुभगुरुवरं हेमचन्द्राख्यसूरिम् । नानाचित्तप्रकरण इह प्रारभे पारमर्षे, व्याख्यां व्यक्तां वितरितहितां स्वान्यमाङ्गल्यहेतोः।।
(મન્તાક્રાન્તા) इह हि परमकारुणिकः प्रकरणकारो नानाचित्तकदर्थनानिचितचित्तसन्तापं लोकमवलोक्य तमुद्धर्तुमीप्सुरुपदेशमभिदधन्नादौ मङ्गलादि व्याचष्टे -
नमिऊण जिणं जयजीवबंधवं धम्मकणयकसवर्ट। वुच्छ धम्ममईणं धम्मविसेसं समासेणं ॥१॥
નમસ્કરણીય એવા શ્રમણ ભગવાન શ્રી મહાવીરદેવને નમસ્કાર કરીને, શ્રેષ્ઠ સદ્ગુરુ એવા શ્રી હેમચન્દ્રસૂરિનું સમ્યફ સ્મરણ કરીને, પરમર્ષિપ્રણીત એવા આ નાનાચિતપ્રકરણમાં સ્વ-પરના કલ્યાણાર્થે હિતકારિણી એવી વ્યક્ત અર્થોવાળી વ્યાખ્યાનો પ્રારંભ કરું છું.
પ્રસ્તુત પ્રકરણના કત પરમ કરુણા ધરાવતા હતાં. તેમણે જોયું કે વિશ્વમાં અનેક પ્રકારની ચિત્તવૃત્તિ છે - જાત-જાતની માન્યતાઓ છે. તેનાથી વિવિધ કદર્થનાઓનો ઉદ્ભવ થાય છે અને કદર્થનાઓથી અત્યંત ગાઢ એવો ચિતસંતાપ થાય છે. એવા પિતસંતાપથી દુ:ખી લોકને જોઈ તેમનું હૃદય પીગળી ગયું અને તેનો ઉદ્ધાર કરવા માટે તેમણે ઉપદેશનો પ્રારંભ કર્યો. તેમાં શરૂઆતમાં જ મંગલ વગેરે. કહે છે –
ધર્મકનક માટે કષપટ્ટ, જગતના જીવોના બાંધવ એવા જિનને નમસ્કાર કરીને ધર્મમતિઓને સંક્ષેપથી ધર્મવિશષ કહીશ.(૧) ૬. 7--ઘ-વૈ- TI ૨. - કુOT$ ! રૂ. ૩--વૈ- વીરું
ઘર્મ એ જ કનક-સુવર્ણ = ઘર્મકનક. સુવર્ણમાં આઠ ગુણો હોય છે, જેમ કે વિષનો અપહાર કરવો, સારભૂત હોવું ઈત્યાદિ. આ ગુણો ધર્મમાં પણ છે. કારણ કે ધર્મ દ્રવ્ય-ભાવ બંને વિષને દૂર કરે છે. ધર્મ કૈલોક્યમાં સારભૂત છે વગેરે. માટે અહીં તે ગુણોના સાદેશ્યથી ધર્મને સુવર્ણ કહ્યું છે. તેમાં કષપટ્ટ એટલે કસોટીનો પથર, કારણ કે જેમ કસોટીપથ્થર સુવર્ણની પરીક્ષામાં પ્રમાણભૂત હોય છે. તેમ તે ધર્મની પરીક્ષામાં પ્રમાણભૂત છે. તેમનું બીજું વિશેષણ કહે છે - સમગ્ર વિશ્વના જીવોના બાંધવ = હિતકર્તા. આવા કોણ છે તે કહે છે - જિન = રાગાદિ આંતરશત્રુઓના વિજેતા. તેમને નમસ્કાર કરીને. આટલા અંશથી મંગલ કહ્યું છે. જેમની મતિ ધર્મપ્રધાન છે, તેઓ ધર્મમતિ છે. જીવો ચરમાવર્તમાં આવે એટલે સહજપણે ભાવમલનો ક્ષય થાય છે અને કુશલચિત્તની પ્રાપ્તિ થાય છે. આવા જીવોને ધર્મમતિ કહેવાય. તે જીવોને હું આ પ્રકરણ કહીશ. એમ કહેવા દ્વારા આ પ્રકરણનો અધિકારી કહ્યો.
પ્રશ્ન :- આ રીતે અધિકારીની મર્યાદા બાંધવાની શું જરૂર
Page #5
--------------------------------------------------------------------------
________________
* नानाचित्तप्रकरणम् सामग्यापनेयभावमलक्षये तस्याप्रयोजकत्वात्, अभिनवज्वरे शमनीयवदपायावहत्वाच्चेति कालाद्येव तदौषधम्, उक्तं च- नागमवचनं तदधः सम्यक् परिणमति नियम एषोऽत्र। शमनीयमिवाभिनवे ज्वरोदयेऽकाल इति कृत्वा - इति (षोडशके ५-४)। आदिना कर्मलाघवादिग्रहः, तद्गुरुतादिभावेऽपि प्रवचनपरिणत्यसम्भवात्, तदाहुः- गुरुकम्माणं जम्हा किलिट्टचित्ताणं तस्स भावत्थो। नो परिणमेइ सम्म, कुंकुमरागो व्व मलिणम्मि॥ विठ्ठाण सूअरो जह, उवएसेण वि न तीरए धरिउं। संसारसूअरो इय, अविरत्तमणो
છે? જેને ભાવમલનો ક્ષય થાય તે અધિકારી એવી તમે વ્યાખ્યા બાંધો છો, પણ આ પ્રકરણના પારાયણથી જ ભાવમલનો ક્ષય થઈ જશે. માટે બીજા જીવોને પણ અધિકારી બનાવો ને ?
ઉત્તર :- ના, પ્રસ્તુત પ્રકરણથી ભાવમલનો ક્ષય થાય છે, એ વાત સાચી, પણ જે ભાવમલનો ક્ષય ચરમાવર્ત, ગ્રંથિભેદ વગેરે સામગ્રીથી જ શક્ય છે, તે ભાવમલનો ક્ષય કરવા આ પ્રકરણ સમર્થ નથી. એટલું જ નહીં, જેમ નવા તાવમાં શમન ઔષધ આપવામાં આવે, તો તાવ ભયંકર સ્વરૂપ ધારણ કરે છે. તેમ અકાળે આપેલો શાખપદેશ પણ આપત્તિ નોતરે છે. માટે તથાવિધ ભાવમલનો ઉપાય તો કાળપરિપાક વગેરે સામગ્રી જ છે. પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજા ફરમાવે છે - કાળના પરિપાક પૂર્વે આગમવચન સમ્યફ પરિણમતું નથી, એવો અહીં નિયમ છે. જેમ કે અભિનવ જ્વરના ઉદયમાં શમનીય ઔષધ પરિણમતું નથી. કારણ કે તે અકાળ છે. અહીં આદિથી હળુકર્મીપણુ વગેરે સમજવાનું છે. કારણ કે જો કર્મો ભારે હોય તો પણ આગમવચન પરિણમતું નથી. કહ્યું છે ને – જે ભારેકર્મી તથા સંક્લિષ્ટ્રચિત્તવાળા છે, તેમને શાસ્ત્રવચનનો ભાવાર્થ
૬૦ -
अहिंसोपनिषद् र अकज्जम्मि- इति (पञ्चवस्तुके ४२-४३)। यद्वा धर्ममतीनामिति विशेषधर्मप्रतिपत्तिप्रायोग्यव्युत्पत्तिविभूषितधियाम्। अयं भावः, चरमावर्त्तवर्त्तिनामपि जीवानां प्रज्ञातारतम्यं भवति, केचिदत्यन्तमुग्धतया कञ्चन देवतादिविशेषमजानाना विशेषप्रवृत्तेरद्याप्ययोग्या भवन्तीति तेभ्यः सामान्यप्रवृत्तिलक्षण एव धर्मः प्रतिपाद्यते, तेषामादिकर्मणामित्थमेव चारिसञ्जीवनीचारन्यायाद्विशिष्टमार्गावताररूपाभिमतनिष्पत्तिसम्भवात्, यथाहुः- अविशेषेण सर्वेषामधिमक्तिवशेन वा। गहिणां माननीया यत सर्वे देवा महात्मनाम।। सर्वान સમ્યક્ પરિણમતો નથી. જેમ કે મલિન વયમાં કુંકુમનો રંગ બરાબર લાગી શકતો નથી. જેમ ભૂંડને ગમે તેટલો ઉપદેશ આપો છતાં પણ તેને વિષ્ટાથી દૂર રાખવો શક્ય નથી. તેમ સંસારરૂપી વિષ્ટામાં ભૂંડની જેમ આસક્ત ભારેકર્મી જીવને અકાર્ય-પાપોથી વિરક્ત કરવો શક્ય નથી.
અથવા તો જેમની મતિ વિશેષ ધર્મનો સ્વીકાર કરવા માટે સમર્થ છે, તેવા જીવો ધર્મમતિ છે એવો અર્થ કરી શકાય. આશય એ છે કે જે જીવો ચરમાવર્તમાં છે, તેમને પણ પ્રજ્ઞામાં તરતમતા હોય છે. કેટલાક જીવો અત્યંત મુગ્ધ હોય છે. તેથી કોઈ દેવતાવિશેષને ન જાણતા હોવાથી વિશેષ પ્રવૃત્તિ માટે હજુ અયોગ્ય હોય છે. તેમને સામાન્ય પ્રવૃત્તિરૂપ ધર્મ જ કહેવાય છે. કારણ કે હજુ તેઓ આદિકર્મ છે. તેમણે ધર્મનો પ્રારંભ કર્યો છે. તેમને તો આ રીતે જ ચારિસંજીવનીયારના ન્યાયથી વિશિષ્ટ માર્ગાવતારરૂપ ઈચ્છિત સિદ્ધિ સંભવે છે. એવા જીવોને જે રીતે ઉપદેશ આપવો જોઈએ તેને યોગબિંદુમાં આ પ્રમાણે કહ્યો છે - કાં તો બધા દેવોને સમાનપણે માનવા જોઈએ અને કાં તો કુલ પરંપરાદિથી જે દેવતા પરિચિત હોય તેમને થોડા વધુ માનવા જોઈએ, કારણ કે ઉદાર આશયવાળા ગૃહસ્થોને તો સર્વ
Page #6
--------------------------------------------------------------------------
________________
* नानाचित्तप्रकरणम्
- ૧૬ देवान् नमस्यन्ति नैकं देवं समाश्रिताः। जितेन्द्रिया जितक्रोधा दुर्गाण्यतितरन्ति ते॥ चारिसञ्जीवनीचारन्याय एष सतां मतः। नान्यथाढेष्टसिद्धिः स्याद्विशेषेणादिकर्मणाम् - इति (योगबिन्दौ ११७११९)। नैतानधिकृत्य प्रकृताभियोगः, धर्मपरीक्षादिगोचरस्य वक्ष्यमाणग्रन्थस्य तानुद्दिश्योदितत्वासम्भवात्, किन्तु प्रोक्तधर्ममतीनेवेति भावनीयम्। धर्मविशेषम् - अनन्तरोक्तसामान्यधर्मोक्तिपरिहारेण सर्वज्ञोपदिष्टत्वेन विशिष्ट धर्मम्, एतेनाभिधेयमाह। समासेन - सक्षेपतः, इत्थमेव तद्रुच्यनुग्रहसम्भवात्। वक्ष्ये - कथयिष्यामि, धर्मवक्तुरेकान्तहितभावात्। દેવો માનનીય હોય છે. જેઓ કોઈ એક જ દેવનો આશ્રય કરતાં નથી, સર્વ દેવોને નમસ્કાર કરે છે, જેઓ જિતેન્દ્રિય અને જિતક્રોધ છે, તેઓ અતિ દુસર એવા પણ સંસારસાગરને સુખેથી તરી જાય છે. આ રીતે ઉપદેશ આપવામાં સંતોને ચારિસંજીવનીયાર ન્યાય અભિપ્રેત છે. વિશેષથી આદિકર્મ જીવોને આ સિવાય ઈષ્ટસિદ્ધિ સંભવતી નથી.’
અહીં આદિકર્મ જીવોને ઉદ્દેશીને ઉપદેશનો પ્રયાસ નથી કરાતો. કારણ કે આગામી વયનોમાં ધર્મપરીક્ષા વગેરે વિષયની જે વાતો છે, તે આદિકર્મ જીવોને ઉદ્દેશીને કહી હોય, તે સંભવિત નથી. પરંતુ અહીં જે ધર્મમતિનો બીજો અર્થ કર્યો, તેમને ઉદ્દેશીને જ એ ઉપદેશ આપ્યો હોય એવું સંભવિત છે, એ વિચારવું જોઈએ.
ધર્મવિશેષ = હમણા કહેલ સામાન્ય ધર્મવચનના પરિહારપૂર્વક સર્વ ઉપદેશેલ વિશિષ્ટ ધર્મ. આમ કહેવા દ્વારા અભિધેય કહ્યું. તેને હું સંક્ષેપથી કહીશ. કારણ કે સંક્ષેપથી કહે તો જ જેમને સંક્ષેપમાં જ રુચિ છે એવા જીવો પર અનુગ્રહ થઈ શકે. મોટા-મોટા કદના શાસ્ત્રો જોઈને તો તેઓ દૂરથી જ નમસ્કાર કરી દે. આ
૨૨
- अहिंसोपनिषद् + ___ननु नारब्धव्यमिदं प्रकरणम्, धर्मविशेषस्य बहुभिः प्रतिपादितत्वात्, न हि सर्वे धर्मोपदेष्टारः सर्वदेवनमनादिरूपं सामान्यधर्म प्रतिपादयन्ति, अपि तु विशिष्टमेव तमिति चेत् ? न, धर्मविशेषत्वेन सर्वज्ञोपदिष्टस्य विवक्षितत्वात्, तस्यैव दुःखमोचकत्वात्, एतदेवाह
नाणाचित्ते लोए नाणापासंडिमोहियमईए।
दुक्खं निव्वाहेउं सव्वन्नुवएसिओ धम्मो॥२॥ ઉપદેશ હું એટલા માટે આપું છું કે, ધર્મ સાંભળવાથી શ્રોતા પર ઉપકાર થાય કે ન પણ થાય, પરંતુ ધર્મ કહેનારનું તો એકાંતે હિતા થાય છે.
પૂર્વપક્ષ :- આ પ્રકરણનો પ્રારંભ કરવાની જરૂર જ નથી. કારણ કે ઘર્મવિશેષનું તો ઘણાએ પ્રતિપાદન કર્યું છે. બધા ધર્મોપદેશકો કાંઈ સામાન્યધર્મનું પ્રતિપાદન નથી કરતાં. અર્થાત્ બધા કાંઈ એવું નથી કહેતા કે ‘બધા દેવોને નમસ્કાર કરો.’ બધા વિશિષ્ટ ધર્મનું જ પ્રતિપાદન કરે છે. માટે ધર્મવિશેષનો ઉપદેશ આપવા માટે તમારે કોઈ તકલીફ લેવાની જરૂર જ નથી.
ઉત્તરપક્ષ :- ના, કારણ કે ધર્મવિશેષનો અર્થ એ નથી કે પોતપોતાને મનફાવે તેવો કોઈ એક ધર્મ, ધર્મવિશેષ = સર્વજ્ઞોપદિષ્ટ ધર્મ. એવું અહીં વિવક્ષિત છે. એ જ ધર્મનો અહીં ઉપદેશ આપવો છે. કારણ કે એ જ ધર્મ દુઃખોથી મુક્તિ અપાવે છે. જુઓ, પરમર્ષિ આ જ વાત કરી રહ્યા છે –
લોક અનેક પ્રકારના ચિત્તવાળો છે. અનેક પ્રકારના પાખંડીઓએ લોકની મતિને મોહિત કરી છે. તેમાં દુઃખનો નિર્વાહ કરવા માટે સર્વજ્ઞ વડે ઉપદિષ્ટ ધર્મ જ સમર્થ છે. (૨) 8. ઘ - ૦ ૨. , . . . - સંડમો | રૂ. - Öનુવં૦ | T- ૦Ögવૈ૦ |
Page #7
--------------------------------------------------------------------------
________________
★ नानाचित्तप्रकरणम्
मिथो महद्विप्रतिपत्तिप्रयुक्तविसदृशताविशिष्ट
नानाचित्ते चेतसि, लोके भुवने, तात्स्थ्यात्तद्व्यपदेशयोगाल्लोकस्थितेषु जनेष्वित्यर्थः । तत्रापीदं क्षते क्षारसङ्काशमित्याह- नाना अनेकप्रकाराः, पाषण्डिनः - क्लिष्टसत्त्वा लिङ्गिनः, तद्दर्शनादेरपि पापहेतुत्वात्, पापं सनोति दर्शनसंसर्गादिना ददातीति पाषण्डी - इति तद्व्युत्पत्तेः। तैर्मोहिता - अज्ञानान्धतमसनिमज्जिता व्यग्राहिता વા, મતિ: - બુદ્ધિર્મસ્ય સઃ - નાનાપાગ્ડિમોહિતતિ:, તસ્મિન્, लोक इति योगः । दुःखम् - व्युद्ग्राहणजनितकुवासनाविहितकुकर्मविपाकात्मकं कष्टम्, निर्वाहयितुम् प्रतिपालयितुम्,
-
१३
-
લોકોમાં પરસ્પર મોટા વિવાદોને કારણે અત્યંત વિસદશતાવાળા
ચિત્તો છે. આ રીતે લોક = જગત નાનાચિત્તવાળું છે. એવો ન્યાય છે કે જે જ્યાં હોય, તે સ્થળથી તેનો વ્યપદેશ કરાય. જેમ કે સ્કુલમાં શિક્ષક કહે કે, ‘છેલ્લી બેંચ બહુ અવાજ કરે છે.' એમ અહીં જગત નાનાચિત્તવાળું છે એમ કહેવામાં જગતના લોકો નાનાચિત્તવાળા છે, એવો આશય છે. તેમાં પણ આ ઘા ઉપર મીઠું ભભરાવવા જેવું છે એ કહે છે. એક તો વિશ્વમાં જાત જાતની મતિ છે, તેમાં અનેક પ્રકારના પાખંડી = સંક્લિષ્ટ એવા વેશધારી જીવો છે, પાખંડીઓનું દર્શન પણ પાપનું કારણ છે. એવી વ્યુત્પત્તિ જ છે કે જેઓ પોતાના દર્શન-સંસર્ગ વગેરેથી પાપ આપે તે પાખંડી. તેમનાથી લોકો મોહિત કરાયા છે તેથી અજ્ઞાનરૂપી ગાઢ અંધકારમાં નિમગ્ન છે. અથવા તેમને કોઈ પૂર્વગ્રહથી ભરમાવી દીધા છે. આ રીતે લોકોની મતિ મોહિત કરાઈ છે. મતિમોહને કારણે કુવાસનાનો જન્મ થાય છે. તેના પરિણામે કુકર્મબંધ થાય છે અને તે કર્મનો વિપાક કષ્ટમય હોય છે. એ દુઃખનો પાર પમાડવા માટે કોઈ સમર્થ
7
अहिंसोपनिषद्
दुःखपारप्रापणार्थमित्यर्थः, सर्वज्ञोपदिष्टः - केवलालोकालोकितलोकालोकपुरुषप्रतिपादितः, धर्मः कुशलानुष्ठानम्, कारणे कार्योपचारात्, वस्तुतस्तु धर्मस्य क्षायोपशमिकादिभावरूपत्वात्। प्रत्यल इति गम्यते । नानाचित्ततैव लोकस्य समर्थयतिवत्तणुवत्तपर्वत्तो बहुकविको उ सुबद्धसन्नाहो । अविमग्गियसब्भावो लोओ अलिओ य बलिओ य ॥ ३ ॥ वार्त्तम् - निस्सारवार्त्ताविषयम्, अनुवार्त्तम्- वार्त्तमेवानुसृत्य प्रवृत्तम्, अत्यन्तं वार्त्तमित्यर्थः, वार्त्तं चानुवार्त्तं च - वार्त्तानुवार्त्ते, तयोः प्रवृत्तः नितरां व्यापृतः, तमेव विशेषयति- बहवः कवयो હોય તો તે એક માત્ર સર્વજ્ઞએ ઉપદેશેલ ધર્મ જ છે. સર્વજ્ઞ એટલે જેણે કેવળજ્ઞાનરૂપી પ્રકાશથી લોકાલોકને જોયા છે તેવો આત્મા. ધર્મ એટલે કુશલ અનુષ્ઠાન. આ વ્યાખ્યા પણ કારણમાં કાર્યના ઉપચારથી સમજવી. કારણ કે હકીકતમાં ધર્મ અનુષ્ઠાનરૂપ નહીં, પણ ક્ષાયોપશમિક, ક્ષાયિક ભાવરૂપ છે. અહીં ગાથામાં ‘સમર્થ' એવું શબ્દથી કહ્યું નથી, પણ અર્થથી સમજાય છે. લોક નાનાચિત્ત છે એ જ વાતનું સમર્થન કરે છે -
१४
-
વાર્તા અને અનુવાર્તામાં પ્રવૃત્ત, ઘણા વિચક્ષણોવાળો, અત્યંત યુદ્ધસજ્જ, પરમાર્થને નહીં શોધનાર એવો લોક મિથ્યા પણ છે અને બળવાન પણ છે. (૩)
વાર્તા એટલે નિસ્સાર-દમ વગરની વાતો જેના વિષે થાય તે. અને જે વાર્તાના આધારે પ્રવૃત્ત થાય તે અનુવાર્તા, એટલે તે તો અત્યંત વાર્તા હોય. વાર્ત અને અનુવાર્તામાં લોક અત્યંત વ્યસ્ત હોય છુ. -૧૩૦૦ ૨. ૩.ગાય. - જ્યોા રૂ. ૬ - યા ૪. ૬ - મુસા ય - સવસ |
Page #8
--------------------------------------------------------------------------
________________
* नानाचित्तप्रकरणम् विचक्षणा यत्र स बहुकविकः, अत्र च विचक्षणत्वं प्रतारणादिप्रयोजकं दुर्विदग्धतात्मकं वा द्रष्टव्यम्, तुः - अवधारणार्थः, स लोको बहुकविको भवत्येव, न कदाचिन्न भवतीत्यस्यार्थस्य ज्ञापकः, तमेव विशेषयति- सुतरां बद्धः सन्नाहः - युद्धकवचं येन सः - सुबद्धसन्नाहः, नित्यं वाग्युद्धबद्धकक्ष ત્યાયઃ |
तमेव विशेषयति- अविमार्गितः - अनन्वेषितः, सद्भावः परमार्थः, येन सः - अविमार्गितसद्भावः, गतानुगतिक इत्यर्थः, છે. આ જ લોકનું બીજું વિશેષણ કહે છે કે – જ્યાં ઘણા વિચક્ષણો છે, તેવો લોક છે. અહીં વિચક્ષણત્વ બીજાને છેતરવામાં પ્રયોજક અથવા તો દુર્વિદગ્ધતા - વધારે પડતું ડહાપણ સમજવું. ગાથામાં ‘’ શબ્દ અવધારણાર્થ છે. લોક ઘણા વિચક્ષણોવાળો હોય જ છે. કદી નથી હોતો એવું નથી - એવો અર્થ ‘તુ’ શબ્દ જણાવે છે. આ જ લોકનું ત્રીજુ વિશેષણ કહે છે –
જેણે યુદ્ધકવચને અત્યંત બાંધ્યું છે તેવો = સુબદ્ધસલ્લાહ. આશય એ છે કે લોક હંમેશા વાગ્યુદ્ધમાં સજ્જ જ હોય છે. વાદવિવાદનો અત્યંત રસિક હોય છે.
તે જ લોકનું ચોથું વિશેષણ કહે છે - જેણે પરમાર્થને શોધ્યો નથી તેવો લોક છે. અર્થાત્ ગતાનુગતિક છે. અહીં એક દષ્ટાંત છે. એક વાર એક વિદ્વાન્ બ્રાહાણ તીર્થયાત્રા કરવા ગયો. ત્યાં નદીમાં સ્નાન કરવા જતાં પૂર્વે પોતાની પાસે એક તાંબાનું વાસણ હતું તેની તેને ચિંતા થઈ. વિચાર કર્યા પછી તેણે તે વાસણને નદીકિનારાની રેતીમાં દાટી દીધું. ફરી તેને ચિંતા થઈ કે ક્યાં દાઢ્યું છે, તે ભૂલી જઈશ તો ? ફરી વિચાર કરીને તેણે તે સ્થળે બે રેતીના પિંડ-નાના ટેકરા કરી દીધા. અને નિશ્ચિંત થઈને સ્નાન કરવા ગયો. પાછો
- अहिंसोपनिषद् + यथोक्तम्- गतानुगतिको लोको न लोकः पारमार्थिकः। पिण्डद्वयप्रदानेन गतं मे ताम्रभाजनम् - इति। अत एवालीकः - असद्बहुलः, तर्हि गन्धर्वनगरादिवदकिश्चित्करोऽसौ भविष्यतीत्याशक्याह- बलिकश्च-नानाविधसामर्थ्यसम्पन्नश्च, अत एव गणाभियोगादौ सम्यक्त्वयतनाऽभिहितेति भावनीयम्। क एवम्भूत इत्याह આવ્યો ત્યારે તેણે વિશાળ સંખ્યામાં રેતીના બે-બે ટેકરાઓ જોયાં. તે ખૂબ મુંઝાઈ ગયો. આમ તેની દાટેલી જગ્યા શોધવી અશક્ય થઈ, પણ આટલા ટેકરા આવ્યા ક્યાંથી ? બિચારો વિચાર કરતો ઉભો હતો. ત્યાં તેની નજર પડી કે કોઈ યાત્રાળુ તેવા બે ટેકરા બનાવતો હતો. પેલો ઝડપથી તેની પાસે પહોંચ્યો અને કારણ પૂછ્યું. તેણે કહ્યું કે મેં પેલા માણસને આવું કરતા જોયો એટલે હું પણ કરું છું. પેલાને પૂછયું તો તે કહે મેં ઓલાને આમ કરતાં જોયો. એમ ફરતા ફરતા એક વ્યક્તિએ જવાબ આપ્યો કે મેં તો તમને જ આવું કરતા જોયા હતાં. મને થયું કે તમારા જેવા વિદ્વાન્ જો આવું કરતાં હોય, તો જરૂર આ તીર્થસ્નાનની કોઈ અતિ મહત્ત્વની આવશ્યક વિધિ હશે, એટલે મેં પણ એવું કર્યું. બરાબર ને ?
બિચારો વિદ્વાન ! લમણે હાથ દઈને બેસી ગયો અને એક બ્લોક બોલ્યો - લોક ગતાનગતિક છે. લોક પારમાર્થિક નથી. લોકો વડે બે પિંડ પ્રદાન કરવાથી મારું તામ્રભાજન જતું રહ્યું.
માટે જ લોક અલીક = મિથ્યા છે. ઉપજાવેલી વાતોની બહુલતાવાળો છે. કોઈને એવી શંકા થાય કે જે મિથ્યા હોય, તે ગંધર્વનગર - વાદળાઓમાં નગર જેવી રચના, વગેરેની જેમ અકિંચિત્કર હોય છે, તો લોક પણ એવો જ હશે. તો એ શંકાનું સમાધાન કરવા કહે છે - લોક બળવાન પણ છે. અનેક પ્રકારના સામર્થ્યથી યુક્ત છે. માટે જ શાસ્ત્રમાં પણ લોકબળનો સ્વીકાર કરીને ગણાભિયોગ
Page #9
--------------------------------------------------------------------------
________________
नानाचित्तप्रकरणम्
१७
लोकः - जनसमुदायः, अस्तीति गम्यते । तदेतस्मिन् लोके यद्भवति
તવાદ
धम्मो धम्मु त्ति जगम्मि घोसंए बहुविहेहिं रूवेहिं । सो भे परिक्खियव्वो कणगं वे तिहिं परिक्खाहिं ॥४॥ નાતિ - अनन्तरोक्तलोकाधारभूते भुवने, बहुविधै रूपैः - त्रिषष्ट्युत्तरशतत्रयसङ्ख्यैः पाषण्डिभिः, धर्मो धर्म इति घोष्यते - अस्माकमेव धर्मः समीचीन इति मुक्तकण्ठमभिधीयते । सः - વગેરેમાં સમ્યક્ત્વયતનાનું પ્રતિપાદન કર્યું છે, તેનું ચિંતન કરવું જોઈએ. આ રીતે વિશેષણોને કહીને જે આવો છે તે વિશેષ્યને કહે છે - લોક = જનસમુદાય. ‘છે’ એવું અધ્યાહારથી જણાય છે. આવા લોકમાં જે થાય છે. તે કહે છે –
ઘણા રૂપો વડે જગતમાં ધર્મ-ધર્મ એવી ઘોષણા કરાય છે. તે ધર્મ તમારે સુવર્ણની જેમ ત્રણ પરીક્ષાથી તપાસવો જોઈએ.(૪) હમણાં જેમનું સ્વરૂપ કહ્યું તે લોકોના આધારભૂત જગતમાં ૩૬૩ પાખંડીઓ છે. તેઓ ધર્મ-ધર્મ એવી ઘોષણા કરે છે. અમારો જ
ધર્મ સાચો છે, એવી રાડો પાડે છે. તે લોકોએ ‘આ જ પરમસત્ય છે’ એ રીતે પ્રતિજ્ઞાત કરેલ ધર્મ પણ તમારે તપાસવો જોઈએ. એટલે કે સાચો ધર્મ તે કહેવાય કે જે દુર્ગતિમાં પડતાં જીવોનું રક્ષણ કરે છે. એવો ધર્મ આ છે કે નહીં એવી સૂક્ષ્મ વિચારણા તેના વિષયમાં કરવી જોઈએ. તે કેવી રીતે ? તે કહે છે- કપ વગેરે ત્રણ સૂક્ષ્મ વિચારણારૂપ પરીક્ષાથી ધર્મને તપાસવો જોઈએ. કોની જેમ ? તે કહે છે – સુવર્ણની જેમ.
આશય એ છે કે જેમ સુવર્ણને કષ-છેદ-તાપરૂપ ત્રણ પરીક્ષાથી તપાસાય છે. તેમ ધર્મની પણ ચકાસણી કરવી જોઈએ.
૨. ૧.વ. થોસિા ૨. ન.જી.
પિવ તિ॥ રૂ. ૧ - ૦Íદા
अहिंसोपनिषद्
१८
परैः समीचीनतया प्रतिज्ञातोऽपि धर्मः, युष्माभिः परीक्षितव्य:दुर्गतिप्रपतज्जन्तुधारणात्मकस्वान्वर्थसम्पन्नोऽयं न वेति निपुणालोचनाविषयीकार्यः, कथमित्याह - तिसृभिः कषादिभिः, परीक्षाभिः - उक्तनिपुणालोचनाभिः, किंवदित्याह - कनकमिव सुवर्णमिव ।
एतदुक्तं भवति- यथा सुवर्णं कष-छेद - तापलक्षणाभिस्तिसृभिः परीक्षाभिः परीक्ष्यत एवं धर्मपरीक्षाऽपि कर्तव्या । केऽत्र कषादय इति चेत्, अत्राहुराचार्याः -વિધિપ્રતિષધી : તત્સમ્ભવપાતનાचेष्टोक्तिश्छेदः । उभयनिबन्धनभाववादस्तापः (धर्मबिन्दौ २ / ९३
-
પૂર્વપક્ષ :- કષ-છેદ-તાપ સુવર્ણમાં તો ખબર છે. કસોટી પથ્થર પર ઘસીને પરીક્ષા થાય તે કષ, કાપો મૂકીને તપાસીએ તે છેદ અને તપાવીને ચકાસણી થાય તે તાપ, પણ ધર્મપરીક્ષામાં કષ-છેદ-તાપ એટલે શું ?
ઉત્તરપક્ષ :- આ પ્રશ્નનો ઉત્તર પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજાએ ધર્મબિંદુમાં આપ્યો છે – વિધિ-પ્રતિષેધો કષ છે. જે ધર્મમાં ઘણા વિધાનો અને નિષેધો કરાયા હોય તે ધર્મ કષપરીક્ષામાં ઉત્તીર્ણ થાય છે. જે ધર્મમાં પ્રતિપાદિત વિધાનો અને નિષેધોનું પાલન સંભવિત હોય અને તેના પાલનને અનુરૂપ આચારસંહિતા કહી હોય તે ધર્મ છેદ પરીક્ષામાં ઉત્તીર્ણ થાય છે. અને જ્યાં વિધિ-પ્રતિષેધ બંનેના પાલનના કારણભૂત સ્યાદ્વાદનું પ્રતિપાદન હોય, પરિણામવાદ કહ્યો હોય તે ધર્મ તાપ પરીક્ષામાં ઉત્તીર્ણ થાય છે. આ વિષયમાં અનેક શાસ્ત્રોમાં વિસ્તાર છે.
પૂર્વપક્ષ :- આજે જીવો સંક્ષિપ્તની રુચિ વાળા છે. તેઓ વિધિ વગેરેનો વિસ્તાર જોવામાં આળસુ છે, તેથી તેઓ આ રીતે તો
Page #10
--------------------------------------------------------------------------
________________
૨૦
* नानाचित्तप्रकरणम् ૨૬) રૂચૈત્ર વિસ્તાઃ |
ननु विध्यादिविस्तरविलोकनालसः सङ्क्षिप्तरुचिस्सत्त्वः कथं धर्मपरीक्षा विदध्यादिति किञ्चिल्लक्षणमेवास्याव्यभिचार्युच्यतामित्यત્રીહં
न यं तस्स लक्खणं पंडुरं च नीलं च लोहियं वावि। एक्को सि नवरि भेओ जमहिंसा सव्वजीवेसु॥५॥
न च तस्य सद्धर्मस्य, लक्षणं पाण्डुरम् - नीहारहारवच्छुभ्रम्, नीलम् - तमालदलवच्छ्यामम्, चौ - समुच्चये, लोहितं वापि - यद्वा प्रवालजालवद्रक्तम्, वर्तत इति शेषः, किं तर्हि ધર્મપરીક્ષા કેમ કરશે ? તેથી તમે ધર્મનું કોઈ અવ્યભિચારી લક્ષણ જ કહી દો ને ? કે જે લક્ષણ જાણીને કોઈ પણ જીવ ધર્મપરીક્ષા કરી શકે.
ઉત્તરપક્ષ :- હા, પરમર્ષિ આ જ વિષયમાં પ્રકાશ પાથરી રહ્યાં છે –
સફેદ, શ્યામ કે રાતું એ તેનું લક્ષણ નથી. સર્વ જીવોમાં અહિંસા એ જ ધર્મના લક્ષણોનો મુખ્ય ભેદ છે. (૫)
‘સધ્ધર્મ હિમની હારમાળા જેવો સફેદ છે' એવું તેનું લક્ષણ નથી. તમાલ વનસ્પતિના પાંદડાની જેમ તે શ્યામ છે, એવું પણ નથી. અથવા તો તે પરવાળાના સમૂહ જેવો લાલ છે, એવું પણ નથી.
પૂર્વપક્ષ :- હા ભાઈ હા, હવે ધર્મનું શું લક્ષણ છે તે જ કહી દો ને ?
- अहिंसोपनिषद् र तल्लक्षणमित्याह- एकोऽस्य नवरं भेदः-लक्षणप्रकारः, यदहिंसा सर्वजीवेषु, एतेन द्रव्यानवच्छेदोऽभिहितः, उपलक्षणमेतत् सर्वथाऽनवच्छिन्नाहिंसायाः। ननु चावच्छिन्नाऽप्यहिंसा धर्मलक्षणमस्तु,
अहिंसाङ्गीकारस्यैव बहुपर्याप्तत्वात्, सा च सर्वैरप्यङ्गीकृता, तदाहपञ्चैतानि पवित्राणि सर्वेषां धर्मचारिणाम्। अहिंसा सत्यमस्तेयं त्यागो मैथुनवर्जनम् - इति। किञ्च सर्वेऽपि स्वोरीकृताहिंसामाहात्म्य प्रतिपादयन्त्येव, अहिंसा परमो धर्मः- इत्याधुक्तिभिः, तत् किमत्रैकत्र धर्मलक्षणनियमनेनेति चेत् ? अत्राह
ઉત્તરપક્ષ :- હા, એક જ ધર્મનો મુખ્ય ભેદ છે, કે સર્વ જીવોમાં અહિંસાનું પાલન કરવું. આ રીતે અહીં દ્રવ્યાનવચ્છેદ કહ્યો છે. અર્થાત્ અમુક જીવોની જ દયા પાળવી. જેમ કે ગોવધ ન કરવો. બીજા પ્રાણીની હિંસાની છૂટ, આવી વાત અહીં નથી. અર્થાત્ અમુક જીવોની અહિંસાની વાત નથી, પણ સર્વ જીવોની પરિપૂર્ણ અહિંસા કહી છે. આ ઉપલક્ષણ છે. તેનાથી ક્ષેત્ર, કાળ, ભાવ એમ સર્વ પ્રકારે પરિપૂર્ણ અહિંસા સમજવાની છે. અર્થાત્ તીર્થસ્થળમાં અહિંસા, બીજે છૂટ ઈત્યાદિ ક્ષેત્રનિયમન ન હોય. દિવસે અહિંસા, રખે છૂટ એમ આંશિક કાળનું ગ્રહણ ન હોય, દ્વેષથી હિંસા નહીં કરું, રાગથી છૂટ એમ ભાવાવચ્છેદ ન હોય. આવી સર્વથા અનવચ્છિન્ન અહિંસા જે ધર્મમાં કહી હોય તે જ સાચો ધર્મ છે.
પૂર્વપક્ષ :- આટલું બધું ચોળીને ચીકણું કેમ કરો છો ? જ્યાં આંશિક પણ અહિંસા હોય તે ધર્મ- આટલું જ ધર્મનું લક્ષણ રાખો. અહિંસા માને છે એ જ ઘણું પૂરતું છે. વળી એવી અહિંસા પ્રાયઃ બધાએ સ્વીકારી છે. તે આ મુજબ કહ્યું છે - ‘સર્વ ધર્મચારીઓને આ પાંચ પવિત્ર વ્રતો છે - અહિંસા, સત્ય, અસ્તેય, ત્યાગ અને મૈથુનવર્જન.' વળી તે બધા ‘અહિંસા પરમ ધર્મ છે? - ઈત્યાદિ
10.
...- વા ૪. * - રુકુત્ત
9. શૈ,g - વિ ૨. a.T.વ.- પંદર રૂ. નવર છે. તું - હૈ||
Page #11
--------------------------------------------------------------------------
________________
* नानाचित्तप्रकरणम् -
- ૨૨ लट्ठति सुंदरं ति य सव्वो घोसेइ अप्पणो पणियं। कइएण वि पित्तव्वं सुंदर ! सुपरिक्खिउं काउं ।।६।।
सर्वोऽपि विक्रेताऽऽत्मनः पणितं लष्टं मनोहरम्, इति सुन्दरमिति च घोषयति, अन्यथा तद्विक्रयदुःसम्भवात्। नन्वेवं सुन्दरेतरविवेको दुर्घट इति किङ्कर्तव्यतामुग्धं साम्ना शिक्षयति - हे सुन्दर ! हे शोभनाशय ! क्रयितेनापि - क्रयणविधिनाऽपि, उचितमूल्यार्पणेनापीत्यर्थः, न ह्युचितमूल्यदानेन लब्धं सुन्दरमेव भवतीति नियमोऽस्तीत्याशयः। कथमित्याह- सुपरीक्षितं कृत्वा, ग्रहीतव्यम्વયનો વડે પોતે સ્વીકારેલી અહિંસાનું માહાત્ય સ્વીકારે જ છે. તો પછી એક જ રૂપે લક્ષણનું નિયમન શા માટે કરો છો ?
ઉત્તરપક્ષ :- પરમર્ષિ આ જ પ્રશ્નનો ઉત્તર આપી રહ્યા છે -
બધા પોતાના માલને મનોહર અને સુંદર તરીકે ઘોષિત કરે છે. હે સુંદર ! ખરીદીને પણ વસ્તુ લે ત્યાં સારી રીતે પરીક્ષા કરીને લેવી જોઈએ. llll.
દરેક વેપારી પોતાના કરિયાણા આદિ વેંચાણના માલ વિષે ‘આ સુંદર છે’ અને ‘આ મનોહર છે” એવી ઘોષણા કરે છે. કારણ કે જો તે એવી ઘોષણા ન કરે તો તેના માલના વેંચાણનો સંભવ ઘણો ઓછો છે.
પૂર્વપક્ષ :- અચ્છા, તો આ રીતે તો આ સુંદર છે અને આ સુંદર નથી આવો વિવેક જ નહીં થઈ શકે, તો શું કરવું ?
ઉત્તરપક્ષ :- હે સુંદર આશયવાળા ! હવે તું સમજ્યો ? એવો નિયમ નથી કે, તું ઉચિત મૂલ્ય આપીને ખરીદે છે, મફત નથી લેતો, એટલે એ વસ્તુ સુંદર જ હોય. માટે તું ખરીદીને પણ વસ્તુ લે ત્યારે સારી રીતે પરીક્ષા કરીને જ તે વસ્તુ લેવી જોઈએ. 3. તું - વિા ૨. * - #યTI રૂ. ..T. - વિનાયા
२२
- अहिंसोपनिषद् क्रेतव्यम्, स्वीकर्तव्यमित्यर्थः।
ननु कथं विक्रेता सर्वमपि स्वभाण्डं सुन्दरमेव ब्रूयादित्यत्राह'णिच्छंति विक्किणंता मंगुलपणियं पि मंगुलं वुत्तुं। सव्वे सुंदरतरयं उच्चतरागं च घोसंति॥७॥
विक्रयन्तः - विक्रयणप्रवृत्ता व्यवहारिणः, आत्मीयमसुन्दरपणिकमपि - अशुद्ध्यादिदोषदुष्टमपि भाण्डम्, इदमसुन्दरमिति वक्तुं नेच्छन्ति, तथोक्ते विक्रयणाभीष्टलाभवञ्चनाप्रसङ्गात्। ततः सर्वेऽपि निजं भाण्डमितरभाण्डात्सकाशात्सुन्दरतरमुच्चतरं चेति घोषयन्ति। यत एवम् -
પૂર્વપક્ષ :- પણ વેપારી પોતાના સારા-નરસા બધા માલને સુંદર જ શા માટે કહે છે ?
ઉત્તરપક્ષ :- એ જ કહે છે –
વેપારીઓ નરસા માલને પણ નરસો કહેવા ઈચ્છતા નથી. તેથી બધા વેપારીઓ પોતાના માલને વધુ સુંદર અને વધુ ઊંચા તરીકે ઘોષિત કરે છે. છિના
વેંચાણમાં પ્રવૃત્ત વેપારીઓ પોતાનો જે અસુંદર માલ હોય, અશુદ્ધિભેળસેળ વગેરે દોષોથી દૂષિત હોય, તે માલ વિષે પણ ‘આ અસુંદર છે' એવું કહેવા ઈચ્છતા નથી. કારણ કે તેવું કહે તો તેના વેંચાણથી જે વાંછિત લાભ મળવાનો હોય તેનાથી પોતે વંચિત થઈ જાય.
તેથી બધા વેપારીઓ એમ જ કહે છે કે અમારો માલ જ બીજા બધા કરતાં વધુ સુંદર છે, અને વધુ ઉંચી ગુણવત્તાવાળો છે. જેથી આવુ છે –
૨. * - દિલ્ડં૨. * - વિક્ષrio | રૂ. ૩ - ૦ના | ૪. ૪ - रतरयं लट्टतरागं। ग - रतरगं उच्चतरागं।
Page #12
--------------------------------------------------------------------------
________________
नानाचित्तप्रकरणम्
तो भे भणामि सव्वे न हु घोसणविम्हिएहि होयव्वं । धम्मो परिक्खियव्वो तिगरणसुद्धो अहिंसाए ॥ ८ ॥ तस्मादहं युष्मान् सर्वान् भणामि यन्नैव घोषणाविस्मितैर्भवितव्यम्, वस्तुस्थितेर्घोषणाऽधीनत्वविरहात्, वाङ्मात्रेण सर्वस्य सुकरत्वाच्च । किं तर्हि कर्तव्यमित्यत्राह- अहिंसया लक्षणभूतया, त्रिकरणशुद्धः - મનોવાધાર્જિસામતવિરતિઃ, ધર્મ પરીક્ષિતવ્યઃ। अथ नास्ति तत्परीक्षाविधौ समर्था मतिस्तदा परीक्षितधर्माणामत
२३
તેથી તમને સર્વેને કહું છું કે માત્ર ઘોષણાથી વિસ્મિત ન થવું, પણ પ્રિકરણશુદ્ધ ધર્મની અહિંસાથી પરીક્ષા કરવી. તા
પરમર્ષિ કહે છે કે જેવું વેપારીઓની બાબતમાં છે, તેવું જ પાખંડીઓની બાબતમાં છે. દરેક પાખંડી પોતાનો જ ધર્મ સુંદરતમ છે એવી ઘોષણા કરે છે. તેથી હું તમને બધાને કહું છું કે માત્ર તેમની ઘોષણાથી જ વિસ્મિત ન થઈ જવું. કારણ કે વાસ્તવિક પરિસ્થિતિ કાંઈ ઘોષણાને આઘીન નથી. ખરાબ વસ્તુને કોઈ સારામાં સારી કહે, તેનાથી તે વસ્તુ સારી થઈ જતી નથી અને વચનમાત્રથી તો બધું સુકર છે. અર્થાત્ ખરાબ વસ્તુને પણ સારી કહેવી હોય તો તેમાં કાંઈ તકલીફ પડતી નથી. તો શું કરવું ? આ પ્રશ્નનો જવાબ આપતા કહે છે – પૂર્વોક્ત કહેલ લક્ષણભૂત અહિંસા વડે પ્રિકરણશુદ્ધ = મન-વચન કાયા વિષે હિંસારૂપી મલથી રહિત એવા ધર્મની પરીક્ષા કરવી જોઈએ.
પૂર્વપક્ષ :- પણ એવી પરીક્ષા કરવામાં સમર્થ એવી બુદ્ધિ ન હોય તો શું કરવું ?
ઉત્તરપક્ષ :- તો જેમણે ધર્મની પરીક્ષા કરી છે અને તેથી જ ધર્મને વિશેષથી જાણ્યો છે એવા સંતોના પડખા સેવવા જોઈએ. વ. - ૦૫Ī] રૂ. ૬ - વિિિવવા
. . તુ - સાવયા ૨.
12
अहिंसोपनिषद्
विज्ञातधर्माणां पार्श्वसेवा विधेया, विज्ञातधर्मा अपि तत्त्वतस्तदासेवितार एव, तदुक्तमागमे पवेयए अज्जपयं महामुनी - અત્ર વૃત્તિ: ज्ञाता एवम्भूत एव वस्तुतः, नान्य इति (વશવાલિક ૨૦-૨૦)| તવાશયનવાદ
हेरन्निओ हिरनं वाहिं विज्जो मणि च मणियारो ।
२४
एव
-
धाउं च धाउवाई जाणइ धम्मट्टिओ धम्मं ॥ ९ ॥ हिरण्येन चरतीति हैरण्यिकः सौवर्णिकः, स हिरण्यम् - सुवर्णं जानाति शुद्धत्वादिविशिष्टतया परिलक्षयति, वैद्यः अगदङ्कारः, व्याधिम् रोगम्, अमुकौषधादिशक्यप्रतिक्रियोऽयमिति परिजानाति, मणिकारश्च मणिम्, महार्घ्यत्वादिધર્મના વિજ્ઞાતા પણ વાસ્તવમાં તેઓ જ છે, કે જેઓ ઘર્મનું આચરણ કરે છે. શ્રીદશવૈકાલિક સૂત્રમાં એક પંક્તિ છે – ‘મહામુનિએ આર્યપદનો ઉપદેશ આપવો જોઈએ.' આ પંક્તિ પર વૃત્તિ લખતા પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજાએ કહ્યું છે, કે ‘મહામુનિ છે તે જ તાત્ત્વિક દૃષ્ટિએ જ્ઞાતા છે.’ અહીં રહસ્ય એ છે કે ઐશ્ચયિક દૃષ્ટિએ જ્ઞાન અને સંયમ એ બંને વચ્ચે અભેદ છે. જે સંયમી છે તે જ જ્ઞાની છે. જે જ્ઞાનને અનુરૂપ આચરણ નથી કરતો તે વાસ્તવમાં જ્ઞાની પણ નથી. આ જ આશયથી કહે છે -
સોની સોનાને, વૈદ વ્યાધિને, ઝવેરી રત્નને, ધાતુવાદી ધાતુને અને ધર્મસ્થિત ધર્મને જાણે છે. શાલ્યા
જે સુવર્ણથી વ્યવહાર કરે તે સોની. તે સુવર્ણને જાણે છે. અર્થાત્ આ શુદ્ધ છે, આ અશુદ્ધ છે, ઈત્યાદિરૂપે ઓળખે છે, વૈદ રોગને જાણે છે. અર્થાત્ અમુક ઔષધથી આ રોગનો પ્રતિકાર થઈ શકે. આ રોગમાં આ પથ્યાપથ્ય છે, ઈત્યાદિરૂપે તે રોગને જાણે છે. ઝવેરી રત્નને જાણે છે. આ મહામૂલ્યવાન છે. આ અલ્પમૂલ્યવાન છે.
-
.
Page #13
--------------------------------------------------------------------------
________________
* नानाचित्तप्रकरणम् -
– ર૬ विशिष्टतया संवेत्ति, धातुमेव समृद्धिमूलतया वदतीति धातुवादी, स च धातुम् - सुवर्णादिकम्, अमुकविधिना तन्निष्पत्तिरित्याद्यवगमपुरस्सरं जानाति, एवमप्रस्तुतमभिधाय प्रस्तुते योजयति - धर्मस्थितः धर्मप्रतिपत्ता, सर्वज्ञप्रतिपादितानुष्ठानासेवितेति यावत्, धर्मं जानाति, न हि ज्ञानं विरतिलक्षणं ज्ञातकुशलानुष्ठानासेवनलक्षणं वा स्वकार्यमकुर्वत् स्वरूपलाभमेव लभते, निश्चयतस्तस्य कुर्वद्रूपत्वात्। तदेतत्तत्त्वानभिज्ञस्य यद् भवति तदाह -
धम्मं जणो विमग्गइ मग्गंतो वि य न जाणइ विसुद्ध ।
धम्मो जिणेहिं भणिओ जत्थ दया सव्वजीवाणं ॥१०॥ ઈત્યાદિરૂપે રનને ઓળખે છે. જે ઘાતુને જ સમૃદ્ધિના કારણ તરીકે કહે તે ઘાતુવાદી. તે સુવર્ણાદિ ધાતુને જાણે છે. અર્થાત્ અમુકવિધિથી સુવર્ણાદિસિદ્ધિ થાય, એવા જ્ઞાનપૂર્વક તેને ઓળખે છે.
આ રીતે પ્રસ્તુત વાતોને કહીને હવે પ્રસ્તુતમાં જોડે છે - જે ઘર્મમાં સ્થિત હોય, અર્થાત જેણે ધર્મનો અંગીકાર કર્યો હોય, સર્વજ્ઞકથિત આયારોનો જે પાલનકર્તા હોય, તે ધર્મને જાણે છે. જ્ઞાનનું કાર્ય છે વિરતિ અથવા તો જે કુશલ અનુષ્ઠાનને જાણ્યું છે. તેનું આચરણ. આ કાર્યને જે ન કરે તે જ્ઞાન સ્વરૂપલાભ જ મેળવતું નથી, અર્થાત્ જે આ કાર્યનું જનક બનતું નથી એ વાસ્તવમાં જ્ઞાન જ નથી. કારણ કે નિશ્ચયથી તે કુર્વદ્વપ છે. જે સ્વકાર્યને કરે તે જ સત્ એવો નિશ્ચયનયનો અભિપ્રાય છે. માટે વિરતિરૂપ સ્વકાર્ય ન કરે એ જ્ઞાન જ નથી. આ તત્ત્વને જે જાણતો નથી, તેની જે દશા થાય છે તે કહે છે –
લોક ધર્મને શોધે છે. શોધવા છતાં વિશુદ્ધ ધર્મને જાણતો નથી. જિનોએ તેને ધર્મ કહ્યો છે કે જ્યાં સર્વ જીવોની દયા છે.ll૧oll ૬. . . . - ચાઇr! ૨. ,તું.T.૫.૨ - વિસુદ્ધા રૂ. ૪.T. - મનડા
- अहिंसोपनिषद् र जनः - मुग्धलोकः, धर्मं विमार्गयति- शुद्धत्वविशिष्टं तमन्वेषयति, मार्गयन्नपि च न जानाति विशुद्धम्, किम्प्रकारकशुद्धत्वविशिष्टो धर्मः परमार्थतः शुद्धो भवति तन्न वेत्तीत्यर्थः । कस्तर्हि तादृशो धर्म इत्येवोच्यतामित्यत्राह- यत्र सर्वजीवानाम्अशेषषड्जीवनिकायसत्त्वानाम्, दया - तत्पीडापरिहारेण सक्रिया करुणा, स जिनधर्मः - विशुद्धिविशिष्टो वृषः, भणितः - सयुक्ति प्रतिपादितः। तदनभिज्ञस्य या कदर्थना भवति तां सनिदर्शनामाह
जह नयरं गंतुमणो कोई भीमाडविं पवेसेज्जा। पंथसमासग्गाही अपरिक्खियपंथसब्भावो॥११॥
મુગ્ધ જન કયો ધર્મ શુદ્ધ છે ? તેની તપાસ કરે છે. પણ ઘર્મની તપાસ કરતા એવા પણ તેને જાણ જ નથી કે કેવા પ્રકારની શુદ્ધિથી વિશિષ્ટ ધર્મ પરમાર્થથી શુદ્ધ છે.
પૂર્વપક્ષ :- તો એ જ કહી દો ને કે કેવા પ્રકારની શુદ્ધિવાળો ધર્મ પરમાર્થથી શુદ્ધ છે ?
ઉત્તરપક્ષ :- જ્યાં સર્વ જીવોની એટલે કે ષકાયના સમગ્ર જીવોની દયા હોય. અહીં દયા એટલે માત્ર ભાવરૂપ નથી સમજવાની, પણ તે જીવોની પીડાનો પરિહાર કરે તેવી પ્રાયોગિકરૂપે સક્રિય કરુણા સમજવાની છે. આવી કરુણા જે ધર્મમાં હોય તેને શ્રી જિનેશ્વર ભગવંતોએ વિશુદ્ધિયુક્ત = શુદ્ધ ઘર્મ કહ્યો છે - પ્રસ્તુત પદાર્થનું યુક્તિયુક્ત પ્રતિપાદન કર્યું છે. જે આ વસ્તુ જાણતા નથી તેમની જે કદર્થના થાય છે, તે કહે છે –
જેણે માર્ગાભાસમાં માર્ગનો કદાગ્રહ રાખ્યો છે તથા જેણે માર્ગસદભાવની પરીક્ષા કરી નથી તેવો કોઈ નગરમાં જવાની ઈચ્છાવાળો જેમ ભયંકર અટવીમાં પ્રવેશે. ||૧૧|| . ..ઘ - નીરં૨, ૩, ૪.૫.૧ - વસે |
13
Page #14
--------------------------------------------------------------------------
________________
+ नानाचित्तप्रकरणम्
- २७ यथा कश्चिन्नगरं गन्तुमना भीमाटवी - श्वापदादिभयाविलमरण्यम्, प्रविशेत्, कथमित्याह यतोऽपरीक्षितः - आप्तवचनादेरनालोचितः, पन्थसद्भावः - पारमार्थिको मार्गः, येन सः - अपरीक्षितपन्थसद्भावः, अत एव पन्थसमः - मार्गतुल्यः, न तु मार्ग एव, मार्गाभास इत्याशयः, तस्मिन्नसदग्राही- तत्र सन्मार्गोऽयमित्यभिनिवेशवान् भवतीति शेषः। निदर्शनान्तरमुक्त्वोपनयति -
पंथसरिसा कुपंथा बहुं च कणयसरिसं न य सुवन्नं । धम्मसरिसो अहम्मो नायव्वो बुद्धिमंतेहिं ॥१२॥
पन्थसदृशाः - मार्गाभासाः, कुपन्थानः - उन्मार्गाः, बहु च कनकसदृशं धातुजातं भवति, न च तत् सुवर्णम् - - જેમ કોઈને નગરમાં જવાની ઈચ્છા હોય અને તે જંગલી પ્રાણીઓના ભયથી વ્યાપ્ત એવા ભયંકર જંગલમાં પ્રવેશી જાય, કેમ ? તે કહે છે – કારણ કે તેણે આપ્તવચન વગેરેથી વાસ્તવિક માર્ગનો વિચાર કર્યો ન હોય. તેથી જ જે માર્ગતુલ્ય છે. અર્થાત્ વાસ્તવિકરૂપે માર્ગ નથી, પણ માર્ગાભાસ છે. તેમાં તેને આ જ સન્માર્ગ છે એવો કદાગ્રહ હોય. હજુ એક દેખાતું આપીને ઉપનયા 58 छ -
કુમાર્ગો માર્ગતુલ્ય હોય છે. સુવર્ણ જેવું ઘણું હોય છે પણ તે સાચું સોનુ નથી હોતું. એ જ રીતે અધર્મ દેખાવમાં ધર્મ જેવો હોય છે. એમ બુદ્ધિમાનોએ જાણવું જોઈએ. શિ.
ઉન્માર્ગો માર્ગાભાસ હોય છે. લાગે એવું કે એ સાચો રસ્તો જ છે, પણ તેવું હોતું નથી. ઘણી ધાતુઓ કંચન જેવી હોય છે, પણ १. क.ख. प्रती - अधिकम् - सव्वे जणवइ पंथा जह नगरमइंति नगरसंबद्धा एवं गुणसंबद्धा सव्वे वि गुणा अहिंसाए॥१३॥ २. ख- बहुकणगसरिच्छयं नहसुवनं। ३. ग- करणगसरि०।
२८
अहिंसोपनिषद् + जात्यकाञ्चनं भवति। सादृश्यमानं तु तत्रापि विद्यत एव, इत्थमेव धर्मसदृशः - पूर्वोक्तविशुद्धधर्मेणापातसादृश्यभाक्, अधर्मः - कुत्सितधर्मः, धर्माभास इति यावत्, बुद्धिमद्भिर्ज्ञातव्यः, यथा - षट्शतानि नियुज्यन्ते पशूनां मध्यमेऽहनि- इत्यादिहिंसाया धर्मत्वेन यत् प्रतिपादनं तच्छ्रुत्वाऽसौ धर्माभास इति ज्ञायते। तथाऽपि स एव धर्मोऽस्त्विति चेत् ? न, यतः
जो न हिंसइ सो धम्मो, जो न भुंजइ सो तवो। जो न लुब्भइ सो साहू, जो न रूसइ सो मुणी॥१३॥
यो न हिंसति- नैव हिंसां कर्तव्यतया प्रतिपादयति, स एव धर्मः, अहिंसाया एव धर्मसर्वस्वरूपत्वात। तथा यो न भङक्ते તે કાંઈ ૨૪ કેરેટનું સોનુ નથી હોતું. હા, સાદૃશ્યમાત્ર તો તેમાં પણ હોય છે. જેમકે તે પણ પીળું હોય, ચળકાટવાળું હોય, ઈત્યાદિ.
આ જ રીતે જે દેખાવમાં પૂર્વોક્ત વિશુદ્ધ ધર્મ જેવો જ લાગે પણ વાસ્તવમાં કુધર્મ હોય – ધર્માભાસ હોય, તેને બુદ્ધિમાનોએ જાણવો. જેમ કે ‘મધ્યદિવસે છસો પશુઓને હોમમાં યોજવા જોઈએ, આવી ભયંકર હિંસાનું પણ જે ધર્મરૂપે પ્રતિપાદન કરાય, તેને સાંભળીને આ ધર્માભાસ છે, શુદ્ધ ધર્મ નથી, એવું જણાય છે.
પૂર્વપક્ષ :- ભલે હિંસાનું પ્રતિપાદન કરે, છતાં પણ તે ધર્માભાસ ન હોય, ધર્મ જ હોય તેમ માનીએ તો ?
उत्तरपक्ष :- ना, तेवून मानी शाय, Stes -
જે હિંસા ન કરાવે તે ધર્મ છે. જે ભોગપ્રવૃત્તિ ન કરાવે તે તપ છે. જે લોભાય નહીં તે સાધુ છે અને જે રોષે ન ભરાય તે मुनि छे. (१3)
જે હિંસાનું કર્તવ્યરૂપે પ્રતિપાદન ન કરે, અર્થાત્ હિંસાનું વિધાન ન કરે, ઉલ્ટ હિંસાનો નિષેધ કરે તે જ ધર્મ છે. જે ભોગાનુરાગ ના
Page #15
--------------------------------------------------------------------------
________________
* नानाचित्तप्रकरणम् - - नैव भोगानुरागमनुगच्छति, तदेव तपः - क्षायोपशमिकात्मपरिणामः, क्षायोपशमिकं ज्ञेयम्- इत्युक्तेः (अष्टकप्रकरणे ११૮), તથા રો તુતિ નૈવ વિષયતૃનો મતિ, ૪ Uવ સાધુ , इतरस्य वेशविडम्बकमात्रत्वात्, तदाह - गृहीतलिङ्गो विषयाभिलाषी० विडम्बनं नास्ति ततोऽधिकं हि - इति (हृदयप्रदीपे १९), तथा यो न रुष्यति स मुनिः, उपशमसारत्वान्मुनिभावस्य। ननु કરે તે જ તપ = ક્ષાયોપથમિક આત્મપરિણામ છે.
પૂર્વપક્ષ :- તપ તો અશાતાના ઉદયરૂપ હોવાથી ઔદયિક છે. તેને તમે ક્ષાયોપથમિક કેમ કહ્યું ?
ઉત્તરપક્ષ :- જો તપ અશાતાના ઉદયરૂપ હોય તો બધા દુઃખી જીવોને તપસ્વી માનવા પડશે. માટે તપ ઔદયિક નહીં પણ ક્ષાયોપથમિક જ માનવું જોઈએ. આ વિષે પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજાએ અષ્ટક પ્રકરણમાં વિશદ વિચારણા કરી છે અને તપ ક્ષાયોપથમિક અને સુખરૂપ જ છે, એવું સિદ્ધ કર્યું છે.
- તથા જે લોભાય નહી - વિષયતૃષ્ણા ન ઘરાવે તે જ સાધુ છે. તે સિવાય કોઈ દેખાવથી સાધુ હોય, તો પણ વાસ્તવમાં તો વેશવિડંબક છે. કહ્યું છે ને – મુનિચિહ્નનું ગ્રહણ કરીને, અર્થાત્ વેશને ધારણ કરીને પણ જો કોઈ વિષયાભિલાષી હોય, તો તેનાથી વધુ કોઈ વિડંબના નથી. તથા જે કોળે ન ભરાય તે મુનિ છે. કારણ કે મુનિભાવ ઉપશમરૂપી સારવાળો છે.
પૂર્વપક્ષ :- અમે તો ‘હિંસાવિધાયક ધર્મ કેમ ન બને ?’ એટલું જ પૂછ્યું હતું તો તેના જવાબમાં બીજી વાતો પણ કેમ કહી ?
ઉત્તરપક્ષ :- એક અલંકાર છે. જેનું નામ છે ઉલ્લેખ. આ અલંકારમાં પ્રસ્તુત સાથે પ્રસ્તુતની પણ રજૂઆત કરાય છે. પરિણામે પ્રસ્તુત વસ્તુનું વજન પડે છે અને અભિવ્યક્તિમાં ધબકાર
- अहिंसोपनिषद् + मुण्डितत्वाद्येव तल्लक्षणमस्तु, इत्थमेव व्यवहारयोगादिति चेत् ? अत्राह
न य मुंडिएण समणो, न ओंकारेण बंभणो। न मुणीऽरन्नवासेण, कुसचीरेण न तावसो॥१४॥
न च - नैव, मुण्डितेन - मस्तकमुण्डनमात्रेण, श्रमणः - भावश्रामण्यशाली भवति, नटादेरपि तत्त्वप्रसक्तेः। नाप्योंकारेण - प्रणवप्रोच्चारणमात्रेण ब्राह्मणः - ब्रह्मचर्यालकृतो भवति, तत પૂરાય છે. માટે તેમાં દોષ નથી.
પૂર્વપક્ષ :- ઠીક છે, પણ તમે તેમાં મુનિનું જે લક્ષણ કર્યું, તેમાં થોડો ફેરફાર કરીએ તો કેમ ? જે મુંડિત માથાવાળો હોય કે જે ભગવા વેશવાળો હોય તે મુનિ આટલું જ લક્ષણ રાખીએ. આ જ રીતે મુનિપણાનો વ્યવહાર પણ થઈ શકશે. ઉપશમ તો કોણ જોવા જવાનું છે ? જેને મુંડિત માથુ હોય તે મુનિ, આ રીતે મુનિપણાનો વ્યવહાર સરળતાથી થઈ શકશે.
ઉત્તરપક્ષ :- પરમર્ષિ આ જ પ્રશ્નનો પ્રત્યુતર આપી રહ્યા છે
મુંડનથી શ્રમણ ન કહેવાય. કારથી બ્રાહ્મણ ન કહેવાય. અરણ્યવાસથી મુનિ ન કહેવાય. કુશરીરથી તાપસ ન કહેવાય. II૧૪ll
મુંડનમાઝથી ભાવશ્રામસ્યથી સંપન્ન પારમાર્થિક શ્રમણ ન જ થઈ શકે. જો મુંડનમાત્રથી સાચા શ્રમણ થઈ શકાતું હોય, તો તો નાટકિયાઓ પણ સાચા શ્રમણ થઈ જશે..
વળી ૐકારમાત્રથી બ્રાહમણ પણ ન થઈ શકે. કારણ કે જો પ્રણવમંત્રના ઉચ્ચારથી જ બ્રાહ્મણ થઈ જવાતું હોય, તો નટડાઓ પણ બ્રાહ્મણ થઈ જશે, કારણ કે એવો ઉચ્ચાર તો તેઓ પણ કરે જ છે.
પૂર્વપક્ષ :- ઠીક છે, અમે ફેર વિચાર કરીએ. જે અરણ્યમાં રહે
Page #16
--------------------------------------------------------------------------
________________
* नानाचित्तप्रकरणम् - एव। नापि अरण्यवासेन - वननिवसनमात्रेण मुनिर्भवति, शृगालादिभिरतिप्रसङ्गात्। कुसचीरेण - तृणविशेषनिर्मितचीवरेणैव लक्षणाभासभूतेन, तापसोऽपि न भवति, पुलिन्दप्रभृतिभिरतिप्रसङ्गात्। कथं तर्हि तापसत्वादियोग इत्यत्राह
तवेण तावसो होई, बंभचेरेण बंभणो। पावाई परिहरंतो, परिव्वाओ त्ति वुच्चइ ॥१५॥
तपसा - अनशनादिद्वादशविधतपोऽनुष्ठानत एव, तापसो भवति- तात्त्विकतापसत्वं भजते। ब्रह्मचर्येण - अष्टादशसहस्रતે મુનિ’ એવું અમે કહેશું. નાટકિયા તો અરણ્યમાં નથી રહેતા એટલે પૂર્વોક્ત અતિવ્યાતિ નહી આવે.
ઉત્તરપક્ષ :- ના, જંગલમાં રહેવા માત્રથી પણ મુનિ ન બની શકાય. જો આ રીતે જ મુનિ બની શકાતું હોય, તો શિયાળ વગેરે જંગલી પ્રાણીઓ પણ મુનિ બની જશે.
વળી જેણે કુશ = તૃણવિશેષથી બનેલા કપડા પહેર્યા હોય તે તાપસ આવી વ્યાખ્યા પણ ન બાંધી શકાય. કારણ કે કુશરીર એ લક્ષણ નહીં, પણ લક્ષણાભાસ છે. જંગલમાં રહેતા ભીલ લોકો પણ કુશરીર પહેરે છે. આમ છતાં તેઓ તાપસ તરીકે કોઈને પણ માન્ય નથી.
પૂર્વપક્ષ :- હં... તમારી વાત તો સાવ સાયી છે. તો પછી તાપસવ વગેરેનું માપદંડ શું ?
ઉત્તરપક્ષ :- સાંભળો -
તપથી તાપસ થાય છે. બ્રહ્મચર્યથી બ્રાહ્મણ થાય છે અને જે પાપોનો પરિહાર કરે, તે પરિવ્રાજક કહેવાય છે. II૧૫
અનશન વગેરે બાર પ્રકારના તપના અનુષ્ઠાનથી જ પારમાર્થિક તાપસપણું મેળવી શકે. અઢાર હજાર શીલાંગોને ધારણ કરવારૂપ
૩૨
- अहिंसोपनिषद् + शीलाङ्गधारणेनैव, ब्राह्मणः - तं वयं बूम माहणं - (उत्तराध्ययने २५-२६) इत्यागमाभिमतब्राह्मणव्यपदेशनिबन्धनयोगी भवति। तथा पापानि - हिंसादिवृजिनानि, परिहरन् - सङ्कल्पादेस्त्यजन्, परिव्राजक इति - उच्यते, परिसमन्ताद् व्रजति - सर्वात्मना पापाचरणादपसरतीति तन्निरुक्तियोगात्, तीर्थकरादिभिरिति शेषः। एतदपि तैरुच्यत इत्याह
तो समणो जइ सुमणो भावेण य जइ न होइ पावमणो। सयणे य जणे य समो समो य माणावमाणेसु॥१६॥
ततः श्रमणो यदि सुमनाः, द्रव्यमनः प्रतीत्य, भावेन च બહાચર્યથી જ બાહાણ બની શકે. અર્થાત્ ઉતરાધ્યયનસૂત્રમાં ‘અમે તેને બ્રાહ્મણ કહીએ છીએ' આવું કહેવા દ્વારા નિર્દેશ કર્યો છે, તે નિર્દેશના કારણભૂત જે બ્રહાચર્ય છે, તેના યોગથી જ સાચા બ્રાહાણ થઈ શકાય.
તથા હિંસાદિ પાપોનો મન-વચન-કાયાથી જે ત્યાગ કરે તેને પરિવ્રાજક કહેવાય. કારણ કે જે સર્વ પ્રયત્નોથી પાપોથી પાછો ફરે તે પરિવ્રાજક એવી નિરુક્તિનો યોગ તે જ વ્યક્તિમાં થયો છે. અહીં કહેવાય છે તેમ કહ્યું, તેમાં તીર્થકર-ગણધરો વડે એમ અધ્યાહાર સમજવાનો છે. અર્થાત્ તીર્થકરો વગેરેએ આ મુજબ કહ્યું છે. આ સિવાય બીજું પણ તેમણે કહ્યું છે એ કહે છે -
જો સારા મનવાળો હોય, અને ભાવથી પાપી મનવાળો ન હોય, સ્વજન અને જનમાં સમ હોય અને માન-અપમાનમાં સમ હોય, તો તેને શ્રમણ કહેવાય. II૧૬
માત્ર બાહ્ય ઉપકરણ કે આયાર માત્રથી શ્રમણ ન બની શકાય. ૨. ન - સમજા
16
Page #17
--------------------------------------------------------------------------
________________
- अहिंसोपनिषद्
* नानाचित्तप्रकरणम् - यदि न भवति पापमनाः, एतत्फलमेव दर्शयति- स्वजने च जने च समः, समश्च मानापमानयोः। एतदेव स्पष्टयति
नत्थि अ सि कोइ वेसो पिओ य सव्वेसु चेव जीवेसु। एएण होइ समणो एसो अन्नो वि पज्जाओ॥१७॥
नास्ति च तस्य कश्चिद् द्वेष्यः प्रियो वा सर्वेष्वेव जीवेषु, तुल्यमनस्त्वात्, एतेन भवति सममनाः, समं मनोऽस्येति सममनाः, एषोऽन्योऽपि पर्याय इति गाथार्थः। દ્રવ્ય મનને આશ્રીને જે સારા મન વાળા હોય અને ભાવ મનને આશ્રીને જો પાપયુક્તમનવાળા ન હોય, તો જ તેમને શ્રમણ કહી શકાય.
શ્રમણની આ ચિત્તવૃત્તિનું ફળ કહે છે - સ્વજન = સગાસંબંધી, મિત્ર વગેરે અને જન = સ્વજન સિવાયના લોકો. તે બંનેમાં તે સમભાવવાળા હોય. આ જ વાતને સ્પષ્ટ કરે છે -
સર્વે ય જીવોમાં તેને કોઈ દ્વેષપાત્ર કે પ્રેમપાત્ર નથી. આનાથી તે સમમના થાય છે. આ પણ અન્ય પર્યાય છે. ll૧૭ll
તે ભાવભ્રમણને સર્વ જીવોમાં પણ કોઈ દ્વેષ કરવા યોગ્ય નથી. અથવા કોઈ પ્રિય પણ નથી. કારણ કે તેમને મન ઉપસર્ગ કરનાર અને સેવા કરનાર, નિંદા કરનાર અને સ્તુતિ કરનાર સરખા જ હોય છે, બંનેના પ્રતિ સમાન મનોવૃત્તિ હોય છે. આનાથી તે સમયના બને છે. જેનું સમાન મન છે, તે સમયના કહેવાય. આ પણ એક અન્ય પર્યાય છે. અર્થાત્ મુનિ અને શ્રમણ એ જેમ પર્યાયો છે એમ સમમના એ પણ એક પર્યાયશબ્દ છે. અથવા તો તુલ્યચિત્તવૃત્તિ એ શ્રમણનું એક અતિમહત્ત્વનું પાસુ છે એવો પણ અર્થ થઈ શકે.
પૂર્વપક્ષ :- આટલી બધી આંટીઘૂંટીનું સર્જન કેમ કરો છો ? આ રીતે તો બાળજીવો સાચા શ્રમણને કદી ઓળખી જ નહીં શકે. ૬. .હું... - ચા ૨. - પિય વ્ર સં૦ ||
ननु च ब्राह्मणकुलोत्पन्ना चतुर्दशविद्या- पारगामिन एव श्रमणा इत्येवोच्यतामिति चेत् ? अत्राह
जाई वि अप्पमाणा कुलववएसो विसुद्धओ जम्मो। पंडिच्चं पि पलालं, सीलेण विसंवयंतस्स ॥१८॥
जातिरपि - ब्राह्मणाधुच्चवर्णविभाग उत्पत्तिरपि, अप्रमाणा - श्रमणादिव्यपदेशे पुष्टालम्बनं भवितुमनीं, कुलव्यपदेशः - अयममुकोज्ज्वलयशसि कुले सञ्जात इति गौरवावह उल्लेखः, सोऽप्यप्रमाणम्। यद्वा जाति: - मातृसत्का, कुलम् - पितृसत्कम्, एते च प्रथितयशस्यप्रमाण इत्यर्थः। जन्मापि विशुद्धकम् - જુઓ, અમે તમને સરસ મજાનું લક્ષણ બનાવી આપીએ – “જે બ્રાહમણ કુળમાં ઉત્પન્ન થયા હોય અને ચૌદ વિધાના પાણામી હોય, તે જ શ્રમણ' આટલું જ કહેવાનું. હવે ન તો નટડામાં અતિવ્યાતિ આવે કે ન તો શિયાળમાં કે ભીલમાં અતિવ્યાતિ આવે, બરાબર ને ?
ઉત્તરપક્ષ :- ના, આવું લક્ષણ બરાબર નથી. એનું કારણ પણ પરમર્ષિના મુખે જ સાંભળો –
જે શીલથી વિસંવાદ કરે તેની જાતિ, કુલવ્યપદેશ અને વિશુદ્ધ જન્મ આપ્રમાણ છે, અને પંડિતાઈ પણ ફોતરા સમાન છે. II૧૮II
વ્યક્તિ ભલે બ્રાહાણ વગેરે ઉચ્ચ વર્ણવિભાગરૂપ જાતિમાં ઉત્પન્ન થયો હોય, છતાં પણ તેની જાતિ પ્રમાણ નથી. અર્થાત્ તેની જાતિ તેને શ્રમણ વગેરેનો વ્યપદેશ કરવામાં પુણાલંબન બની શકે તેમ નથી. કુલનો વ્યપદેશ એટલે આ વ્યક્તિ અમુક ઉજ્જવળ યશવાળા કુળમાં જન્મ્યો છે એવો ગૌરવદાયક ઉલ્લેખ. એ પણ અપ્રમાણ છે.
અથવા તો જાતિ માતાસંબંધી અને કુળ પિતાસંબંધી. એ બંને પ્રસિદ્ધ યશવાળા હોય તો પણ અપ્રમાણ છે. એવો પણ ૬. વ - વિશુદ્ધs fઉંમતો ઘ - વિ સુંદો મંદો ૨ - વિમુદ્રો મુંબો
Page #18
--------------------------------------------------------------------------
________________
* नानाचित्तप्रकरणम्
- ૩૬ लग्ननिमित्तादिदोषमलविमुक्तम्, अप्रमाणमिति गम्यते। किञ्च पाण्डित्यमपि- वैदुष्यमपि, पलालम् - तृणानतिशायि। कस्येत्याहशीलेन चरित्रेण, विसंवदतः - जात्यादिविरुद्धं निषेवमाणस्य। नन्वस्तु जात्यादेरप्रामाण्यम्, पाण्डित्यस्य तु तत् कथम् ? ज्ञानस्य महामहिमश्रुतेरिति चेत् ? अत्राह
वेया वागरणं वा भारह रामायणं पुराणाई।
जइ पढइ जीववहओ दुग्गइगमणं फुडं तस्स ॥१९॥ અર્થ થઈ શકે.
જન્મ પણ વિશુદ્ધ હોય. અર્થાત્ લગ્નાદિના દોષોથી શૂન્ય હોય, તો પણ તે અપ્રમાણ છે. વિદ્ધતા પણ નિસ્સાર છે. તેની કિંમત ઘાસના પૂળા કરતા વધારે નથી.
કોની તેનો ઉત્તર આપતા કહે છે –
જે શીલથી = ચારિત્રથી વિસંવાદ કરે. એટલે કે જાતિ વગેરેને ન શોભે, જે પોતાની જાતિથી વિરુદ્ધ હોય તેવા પાપાચારો સેવે તેની જાતિ પ્રમાણ છે. જાતિમાંથી તેનું ઉચ્ચ મૂલ્યાંકન ના થઈ શકે.
પૂર્વપક્ષ :- જાતિ વગેરેનું અપ્રામાણ્ય ભલે થાય, પણ વિદ્ધતા શી રીતે અપ્રમાણ થાય ? કારણ કે શાસ્ત્રોમાં જ્ઞાનનો મહા મહિમા સંભળાય છે.
ઉત્તરપક્ષ :- આ શંકાનું સમાધાન આપણે પરમર્ષિ પાસેથી જ મેળવીએ –
વેદો, વ્યાકરણ, મહાભારત, રામાયણ કે પુરાણો જો જીવવધક ભણે તો પણ તેનું દુર્ગતિગમત સ્પષ્ટ જ છે. ll૧૯ll 3. * - ૦૨/ન વા/ ૩ - ૦૨TM વાને ૨, - ૦૩ ૩, ૪ - સુIH+Ti| ૪. . ૩. - ધુવા
- अहिंसोपनिषद् में વેતા: - ઝવેવાય, વ્યાધર વી - પાણિનીપ્રકૃતિવમ્, भारतम् - महाभारतनाम्ना प्रसिद्धम्, रामायणम् - रामचरितम्, पुराणानि - शिवपुराणादीनि। उपलक्षणमेतच्छन्दःशास्त्रादीनाम्। एतानि यदि जीववधकः पठति, चतुर्दशविद्यापारगाम्यपि चेद्धिसापरायणः स्यादिति हृदयम्। तर्हि किमित्याह- स्फुटम् - प्रकटमेव, तस्य दयाशून्यत्वेन पलालकल्पं पाण्डित्यं बिभ्राणस्य, दुर्गतिगमनम् - नरकादिगति प्रति प्रयाणम्। चरणविहीनस्य ज्ञानस्य तन्मात्रफलतया सुगतिनायकत्वायोगात्, तथा च पारमर्षम् - जहा खरो चंदणभारवाही, भारस्स भागी ण हु चंदणस्स। एवं खु नाणी चरणेण हीणो, नाणस्स भागी न हु सुग्गइए - इति (आवश्यकनियुक्ती ૨૦૦, ૩પશમાનાયામ્ ૪ર૬)
ઋગ્વદ, યજુર્વેદ, અથર્વવેદ અને સામવેદ આ ચાર વેદો, પાણિની, સરસ્વતી-કંઠાભરણ વગેરે વ્યાકરણ, મહાભારત તરીકે પ્રસિદ્ધ એવું ભારત મહાકાવ્ય, રામચરિરૂપ રામાયણ, શિવપુરાણ, વિષ્ણુપુરાણ વગેરે પુરાણો, આના ઉપલક્ષણથી છંદશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર વગેરે પણ સમજવા. જો તેને જીવવધક ભણે, એટલે કે જો ચૌદ વિધાનો પારગામી પણ હિંસામાં પરાયણ હોય, તો સ્પષ્ટ જ છે કે દયાશૂન્ય હોવાથી તૃણસમાન નિસાર વિદ્વતાનો ધારક દુર્ગતિમાં જ જાય.
નરકાદિ ગતિ પ્રત્યે જ તેનું પ્રયાણ થાય. કારણ કે જે જ્ઞાન સાથે ચારિત્ર ન હોય તે જ્ઞાનનું ફળ મધ્ય જ્ઞાનનો ભાર જ છે. તે જ્ઞાન તેને સદ્ગતિ ન અપાવી શકે. ઉપદેશમાળામાં કહ્યું છે ને ? - જેમ ચંદનનો ભારવાહક ગધેડો ભારનો જ ભાગી થાય છે. ચંદનનો નહીં. તેમ ચારિત્રહીન જ્ઞાની પણ જ્ઞાનનો જ ભાગી થાય છે. સગતિનો નહીં.
18
Page #19
--------------------------------------------------------------------------
________________
* नानाचित्तप्रकरणम्
वस्तुतस्तु तज्ज्ञानमेव न भवति, यन्न चरणप्रयोजकम्, विफलत्वेन निस्सारत्वादित्याशयेनाऽऽह
किं ताए पढियाए पयकोडीए पलालभूयाए ?। जस्थित्तियं न नायं परस्स पीडा न कायव्वा॥२०॥
पलालभूतया - तुषकल्पया निस्सारया, तया पदकोट्या पठितया किम् ? न किञ्चिदित्याशयः। पलालभूतत्वमेव समर्थयतियत्रैतावन्न ज्ञातम्, किमित्याह- परस्य पीडा न कर्तव्येति । परपीडापरिहार एव पदकोटितात्पर्यभावात्तदधिगमविरहे व्यर्थमेव पदकोटिपठनमिति हृदयम्। उक्तं च - श्लोकार्धेन प्रवक्ष्यामि, यदुक्तं
વાસ્તવમાં તો જે ચારિત્રનું પ્રયોજક ન બને, તે જ્ઞાન જ નથી, કારણ કે તે નિષ્ફળ હોવાથી નિઃસાર છે. આ જ આશયથી કહે છે
‘પરપીડા ન કરવી? આટલું જ્યાં જણાયું નથી, એવી પદકોટિ પણ પલાલભૂત છે. તેને ભણવાથી શું ? llRoll
જેમાં માત્ર ફોતરું જ હોય, અંદર ધાન્યકણ ન હોય, તેને પલાલ-તુષ કહેવાય. તેના જેવા નિઃસાર એક કરોડ પદ ભણવાથી પણ શું લાભ ? અર્થાત્ કોઈ લાભ નથી. તે કરોડ પદો ફોતરા જેવા કહ્યાં, તે જ વાતનું સમર્થન કરે છે, કે જ્યાં આટલું જણાયું નથી. કે પરપીડા ન કરવી જોઈએ.
આશય એ છે કે ધર્મના કરોડ પદોનું પણ તાત્પર્ય તો એટલું જ છે કે પરપીડાનો પરિહાર કરવો જોઈએ. તેથી તે તાત્પર્યનું જ્ઞાન ન થયું હોય તો કરોડ પદોનું ભણતર વ્યર્થ જ છે. કહ્યું છે ને ? - જે કરોડો ગ્રંથોથી કહેવાયું છે, તેને હું અર્ધ શ્લોકમાં કહી આપીશ - પરોપકાર પુણ્ય માટે થાય છે, અને પરપીડા પાપ માટે થાય છે, મહાભારતમાં પણ કહ્યું છે - ઘર્મનું સર્વસ્વ સાંભળો અને ૨. * - નWe , - નળેo |
૨૮
- अहिंसोपनिषद् + ग्रन्थकोटिभिः। परोपकारः पुण्याय, पापाय परपीडनम्॥ तथा - श्रूयतां धर्मसर्वस्वं, श्रुत्वा चैवावधार्यताम्। आत्मनः प्रतिकूलानि, परस्य न समाचरेत् - इति (महाभारते धर्मसर्वस्वाधिकार ધોગપળિ -૨૨૮)
अन्यत्रापि- किं पढिएण सुएण व वक्खाणिएण काइ किर तेण। जत्थ न विजइ एयं, परस्स पीडा न कायव्वा - इति (નીવદયાપ્રકરણે ૩૨)
पदकोट्या व्यर्थत्वमेव निदर्शयतिछंदसरसद्दजुत्ते वि पवयणे सक्कअक्खरविचित्ते। धम्मो जेहिं न नाओ नवरि तुसा खंडिया तेहिं॥२१॥
છન્દઃ - વસન્તતિતયિ વૃત્તનું, સ્વર: - વાત્તાહિક, શઃ व्याकरणम्, एतैर्युक्तेऽपि सहितेऽपि, आस्तां तद्रहित इत्यपिशब्दार्थः, સાંભળીને તેનું અવધારણ કરો પોતાને પ્રતિકૂળ હોય તેવું આચરણ બીજા પ્રત્યે ન કરવું જોઈએ.
અન્યત્ર પણ કહ્યું છે - જ્યાં આટલી વસ્તુ નથી કે પરપીડા ન કરવી જોઈએ, તેવા ભણતર, શ્રવણ કે વ્યાખ્યાનથી શું લાભ ?
કરોડો પદોનું ભણતર પણ વ્યર્થ થાય છે. તે વિષે દષ્ટાન્ત દ્વારા સ્પષ્ટીકરણ કરે છે –
સમર્થ કે સંસ્કૃત અક્ષરોથી વિચિત્ર અને છંદ, સ્વર, શબ્દથી યુક્ત એવું પ્રવચન હોવા છતાં પણ જેમણે ધર્મને જાણ્યો નથી, તેમણે ફોતરા જ ખાંડ્યા છે. ગરવા
છંદ એટલે વસંતતિલકા વગેરે વૃત, ઉદાસ, અનુદાત્ત, સ્વરિત એ સ્વરના ભેદો છે. અથવા તો સ્ત, દીર્ઘ, પ્લત એવા ભેદો પણ થઈ શકે, શબ્દ એટલે વ્યાકરણ. તેનાથી યુક્તમાં પણ, અયુક્તની તો વાત જ જવા દો એવો ‘પણ’ શબ્દનો ભાવાર્થ છે તથા સમર્થ ૬. ઇ - મુત્તમge | 1 - સચિવ7 | ૨. - ના3
Page #20
--------------------------------------------------------------------------
________________
Ye
+नानाचित्तप्रकरणम्शक्ताक्षरविचित्रे - समर्थवर्णादिवैविध्योपेते, प्रवचने- सिद्धान्तावबोधे सत्यपि, यैर्धर्मो न ज्ञातः - अहिंसासारत्वेन धर्मो नावયુદ્ધઃ, તૈઃ - પ્રન્થવીટરૌરસપ્રાર્થઃ, નવર - વનમ્, તુષા: - धान्यत्वचः, खण्डिताः - निष्पिष्टाः, निष्फल एव तेषां विद्यार्जनपरिश्रमः, अन्धस्य दीपकोटिवदिति भावः, उक्तं च - सुबहु पि सुयमहीयं, किं काही चरणविप्पमुक्कस्स। अंधस्स जह पलित्ता दीवसयसहस्सकोडि वि - इति (आवश्यकनियुक्ती - ९८)। कथं तर्हि विद्यासाफल्यमित्यत्राह -
समविसमं पि पढंता विरया पावेसु सुग्गई जंति।
सुट्ठ वि सक्कयाढा दुस्सीला दुग्गई जंति ॥२२॥ વર્ણ વગેરેની વિચિત્રતાથી યુક્ત એવો શાસ્ત્રીય બોધ હોવા છતાં પણ જેમણે અહિંસાસારમય ઘર્મને જાણ્યો નથી તેઓ પુસ્તકના કીડા જેવા અજ્ઞાની જ છે. તેમણે માત્ર ફોતરાઓને જ ખાંડ્યા છે. જેમ ફોતરા ખાંડવાથી કોઈ ફળ ન મળે, તેમ તેમના ભણતરનું પણ કોઈ ફળ નથી. જેમ આંધળાઓને કરોડો દીવા નિષ્ફળ છે, તેમ તેમનો વિધાર્જનનો પરિશ્રમ પણ નિષ્ફળ છે, કહ્યું છે ને – જેમ આંધળાની સામે પ્રદીપ્ત કરેલા લાખ કરોડ દીવા હોય, તેમ ચારિત્રહીન ઘણું શ્રુત ભણી લે, તો ય તેને શું લાભ થશે ?
પૂર્વપક્ષ :- તો પછી શી રીતે વિધા સફળ થશે ? ઉત્તરપક્ષ :- તે જ કહે છે -
જેઓ સમ-વિષમ પણ ભણે છે, છતાં પણ પાપોથી વિરત છે, તેઓ સદ્ગતિમાં જાય છે. જેઓ સારી રીતે સંસ્કૃત પાઠવાળા હોય પણ દુ:શીલ હોય તેઓ દુર્ગતિમાં જાય છે. ૧. ૪ - મwથા , ઘ. - સોrr$ ૨, ૪ - સુવાથ૦/ રૂ. 1. - પાટી 1 - ગ્યાતા
- દૈસનવ समविषममपि पठन्तः - ज्ञानावरणकर्मतीव्रतानुभावेनानाभोगादिदोषाद्यथातथमनधीयाना अपि, पापेषु विरताः - चारित्रमोहक्षयोपशमबलेन कृतहिंसादिवृजिनविरतयः, सद्गतिम् - सुदेवमानुषलक्षणाम्, यान्ति - प्राप्नुवन्ति, चरणयुक्तस्य तादृशश्रुतस्यापि सुगतिदीपिकोपमत्वात्, माषतुषमुनिवत्, तदाह- अप्पं पि सुयमहीयं, पयासयं होइ चरणजुत्तस्स। इक्को वि जह पईवो सचक्खुअस्सा પાસે તિ - (ાવથનિર્યુtૌ - ૨૧) | ___ एतदेव व्यतिरेकेणाऽऽह - सुष्ठ्वपि - अभ्यासाद्यतिशयेन समीचीनतरमपि, सत्कृतपाठाः - स्वनामवदधीतसिद्धान्ताः, दुःशीलाः - कुचरित्राः, हिंसादिकलङ्कितवृत्ता इति भावः, दुर्गतिम् - कुदेवमानुषनारकतिर्यग्लक्षणाम्, यान्ति - हिंसादिपापानुभावेन
જેમને જ્ઞાનાવરણ કર્મનો તીવ્ર ઉદય છે અને તેથી તેઓ અનાભોગ વગેરે દોષને કારણે યથાર્થ પાઠ કરી શકતા નથી, પણ ચારિત્ર મોહનીય કર્મના ક્ષયોપશમને કારણે તેમણે હિંસા વગેરે પાપોથી વિરતિ કરી છે, તેઓ સુદેવ-સુમાનુષરૂપ સદ્ગતિમાં જાય છે. કારણ કે જે ચારિત્રયુક્ત છે, તેના માટે તો તેવું અનાભોગાદિવાળું ગૃત પણ સદ્ગતિના દીવડા જેવું છે, માષતુષ મુનિની જેમ. શ્રુતકેવલી શ્રી ભદ્રબાહુસ્વામીએ કહ્યું છે - જેમ એક પણ પ્રદીપ ચક્ષુમાન વ્યક્તિને પ્રકાશ આપે છે, તેમ ચારિયુક્ત વ્યક્તિ અલ્પ ગ્રુત ભણે, તે પણ તેને પ્રકાશક થાય છે.
આ જ વાતને વ્યતિરેકથી કહે છે - જેઓ અભ્યાસાતિશયથી સારી રીતે સમ્યક્મણે પોતાના નામની જેમ સિદ્ધાન્તોને કંઠસ્થ કરી લે, પણ તેઓ દુઃશીલ હોય અર્થાત્ કુચારિત્રી હોય = હિંસા વગેરેથી કલુષિતવૃતવાળા હોય તો તેઓ કુદેવ- કુમાનુષ-નરક-તિર્યય ગતિ રૂપ દુર્ગતિમાં જાય છે. તેમના હિંસાદિ પાપો જ તેમને દુર્ગતિમાં લઈ
20
Page #21
--------------------------------------------------------------------------
________________
+ नानाचित्तप्रकरणम् गच्छन्ति, सत्यपि ज्ञाने चरणाभावाद् भवाम्बुधौ निमजन्तीति हृदयम्, तदुक्तम् - चरणगुणविप्पहीणो बुड्डइ सुबहुं पि जाणंतो - इति (आवश्यकनियुक्तौ - ९७)। ननु महतामपि हिंसादितो दुर्गतिरिति दुःश्रद्धेयमिति चेत् ? अत्राह -
बंभाणस्स हरस्स व अन्नस्स व जीवघायणरयस्स। अवसस्स नरयपडणं जड़ से सव्वं जगं पक्खं ॥२३॥
ब्रह्मणः - विधातुः, हरस्य वा - शङ्करस्य, अन्यस्य वा જાય છે. જ્ઞાન હોવા છતાં પણ ચારિત્ર ન હોવાથી તેઓ સંસાર સાગરમાં ડૂબી જાય છે એવું અહીં તાત્પર્ય છે. આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે – જે ચારિત્ર ગુણથી તદ્દન શૂન્ય છે, તે ચાહે ગમે તેટલું જ્ઞાન ધરાવતો હોય, તે સંસારસાગરમાં ડૂબી જાય છે.
પૂર્વપક્ષ :- મહાજ્ઞાનીઓ પણ સંસારમાં ડૂબી જાય, આ વાત ગળે ઉતરતી નથી.
ઉત્તરપક્ષ :- સાચી વાત છે, પણ પરમષિ આ જ વાત પર, भार मापी रखा छ, पुमो -
બ્રહ્મા હોય, શંકર હોય કે અન્ય પણ કોઈ કે જે જીવઘાતનમાં રત હોય, આખું જગત ચાહે તેનું પક્ષપાતી હોય, છતાં પણ તે मवशप नरम पडे छे.२३॥
જે જીવોની હિંસામાં પ્રસક્ત હોય તે ચાહે બ્રહ્મા હોય, શંકર હોય કે ઈન્દ્ર, વાસુદેવ આદિ અન્ય કોઈ પણ હોય, હિંસાજનિત કર્મવિપાકને પરાધીન એવો તે નરકમાં પડે છે. તેનું મહત્ત્વ જ સ્પષ્ટ કરવા કહે છે, જો આખું વિશ્વ તેના પક્ષમાં હોય, તેના માહાભ્યનું અનુરાગી થઈને સમગ્ર વિશ્વ પણ જો તેનું પક્ષપાતી બન્યું હોય, તો १. ख.- वि। २. घ - प्रतौ चरमपादः - नत्थि सया बंभणे किंचि। ३. ख - विय।
४२
- अहिंसोपनिषद् - इन्द्रोपेन्द्रादेः, किंविशिष्टस्येत्याह - जीवघातनरतस्य - प्राणिहिंसाप्रसक्तस्य, अवशस्य - हिंसाजनितकर्मविपाकपराधीनस्य, नरकपतनम् - निरयनिपातः, स्यादिति गम्यते। महत्त्वमेवास्य स्फुटीकर्तुमाह - यदि तस्य सर्वं जगत् पक्षम्, माहात्म्यानुरक्तं चेद्विश्वमप्यस्य पक्षपाती, तदाऽपि नरकपतनात्तं रक्षयितुमप्रत्यलमिति हृदयम्, णत्थि कम्मं णिरत्थकमिति वचनात् (ऋषिभाषिते ३०६)। वस्तुतस्तु माहात्म्यमपि तेषां नेत्याशयेनाह
बाहत्तरिकलाकुसला पंडियपुरिसा अपंडिया चेव। सव्वकलाणं पवरं जे धम्मकलं न याणंति ॥२४॥
द्वासप्ततिकलाः - गणितादयः, तेषु कुशलाः, निपुणा अत एव लोके पण्डितव्यपदेशेन प्रसिद्धाः पुरुषाः - पण्डितपुरुषाः, तेऽपि परमार्थतोऽपण्डिता एव - अज्ञसङ्काशा एव, किं सर्वेऽपि ? પણ તે તેને નરકપતનથી બચાવવા સમર્થ નથી, એવો અહીં આશય छे. बिभाषित सूत्रमा उखु छे - 'भ निरर्थ नथी.' माटे तेनुं હિંસાજનિત કર્મ તેને ફળ આપીને જ રહે છે.
હકીકતમાં તો તેઓનું માહાભ્ય પણ નથી, એ આશયથી કહે छे -
જે પંડિતપુરુષો ૭૨ કળાઓમાં કુશળ હોય પણ સર્વ કળાઓમાં શ્રેષ્ઠ એવી ધર્મકળાને જાણતાં ન હોય, તેઓ અપંડિત १ छे. ॥२४॥
ગણિત વગેરે ૭૨ કળા છે, તેમાં જેઓ નિપુણ છે અને તેથી જ લોકમાં પંડિત તરીકે પ્રસિદ્ધ છે તેવા પંડિત પુરુષો પણ વાસ્તવમાં मilsd = भज्ञ वा छे. शुं सर्व पा ? तना उत्तरमा 'ना' १. ख.घ. - बावत्त०। २. क.ग - कल०। ३. ख.घ. - कलापंडिया वि पुरिसा अपं०। ४. क - रसा। ५. क - पवणं।
21
Page #22
--------------------------------------------------------------------------
________________
* नानाचित्तप्रकरणम्
– ૪૩ नेत्याशयेनोक्तविषयमाह - ये - पण्डितत्वेनाभिमताः, सर्वकलानां प्रवराम् - अशेषकलासु श्रेष्ठाम्, धर्मकलाम् - वक्ष्यमाणसंयमादिकलात्मिकाम्, सव्वा कला धम्मकला जिणाइ - इत्युक्तेः (गौतमकुलके) सर्वकलाप्रवरत्वं धर्मकलायाः प्रत्येयम्। न जानन्ति - न संयमादिपरिणत्या संविदन्ति, एतदेव स्पष्टयति
संजमकला तवकला विन्नाणकला विणिच्छियकला य। जस्सेसा नत्थि कला सो विकलो जीवलोगम्मि॥२५॥
संयमकला - पञ्चाश्रवविरमणादिविधौ नैपुण्यम्, तपःकला - अनशनाद्यनुष्ठानपरिकर्मितता, विज्ञानकला - भावनाज्ञानએવા આશયથી કહે છે - જે પંડિતરૂપે માન્ય પુરુષો સર્વ કળાઓમાં શ્રેષ્ઠ એવી ધર્મકળાને જાણતા નથી, તેઓ અપંડિત છે. ધર્મકળા એ હવે કહેવાશે તે સંયમાદિ કળારૂપ છે. ગૌતમકુલકમાં કહ્યું છે કે ‘સર્વ કળાઓને ધર્મકળા જીતી લે છે. આ વચનથી સિદ્ધ થાય છે કે ધર્મકળા એ સર્વ કળાઓમાં શ્રેષ્ઠ છે.
ધર્મકળાને જાણવી એટલે માત્ર શુષ્ક ધાર્મિકજ્ઞાન મેળવવું એવું નહીં, પણ સંયમ વગેરેની પરિણતિથી તેનું સંવેદન કરવું. આ જ વાત સ્પષ્ટ કરે છે –
જેની પાસે સંયમકળા, તપકળા, વિજ્ઞાનકળા અને વિનિશ્ચયકળા આ કળાઓ નથી તે જીવલોકમાં વિકલ છે.ll૨૫ll
પંચ આશ્રવથી વિરમણ, પંચેન્દ્રિયવિજય, કષાયનિગ્રહ અને દંડત્રયવિરતિ આમાં નિપુણતા એ સંયમકળા છે. અનશનાદિ અનુષ્ઠાનથી પરિકર્મિતતા એ તપકળા છે, ભાવનાજ્ઞાનથી ભાવિતપણું એ વિજ્ઞાનકળા છે અને મોક્ષના સાધનનું સમ્યક્ આસેવન કરવા માટે બદ્ધકક્ષતા ૨. રઘુ.ઈ. - ofછર્ય | ૨. ઘ - ૦સેવા રૂ. ૩ - વાતો
- अहिंसोपनिषद् + भावितता, विनिश्चयकला - मोक्षसाधनसमासेवने बद्धकक्षता। यस्यैषा - अनन्तरोक्ता कला नास्ति, स जीवलोके विकल:विगतकलः, तत्त्वतः कलालेशविरहितः, कल्यते - हितार्थिना ज्ञायत इति कला - एवं सान्वर्थकलया वियुक्तत्वादित्यभिप्रायः।
ननु च संयमादिवियुक्ता अपि विशिष्टदेशनादिलब्धिशालिनो भवन्तीति कथमेषां विकलत्वमिति चेत् ? सामर्थ्य सत्यपि स्वयमनाचरतो देशकस्य नटकल्पत्वादिति गृहाण, एतदेव गमयतिपढइ नडो वेरग्गं निविजिजा बहुओ जणो जेणं । पढिऊण तं तह सढो जालेण जलं समोयरइ ॥२६॥ એ વિનિશ્ચયકળા છે. જેની પાસે આ કળાઓ નથી તે જીવલોકમાં વિકલ = કલારહિત છે. અર્થાત તેને બીજી અનેક કળાઓ હોવા છતાં પણ તાત્વિક દૃષ્ટિએ તેનામાં કલાનો છાંટો પણ નથી. કલાની વ્યુત્પત્તિ જ એ છે કે જેનું કલ્યાણકામી વડે કલન કરાય- જે જણાય. આ રીતે અન્વર્થસહિત એવી કલાથી રહિત હોવાથી તે વિકલ છે, એવો અહીં અભિપ્રાય છે.
પૂર્વપક્ષ :- સંયમ વગેરેથી રહિત હોય તેઓ પણ વિશિષ્ટ દેશના વગેરે લબ્ધિઓને ધરાવતા હોય છે, તો તેઓને વિકલ શી રીતે કહેવાય ?
ઉત્તરપક્ષ :- વિકલ શબ્દ તો હજુ અલ્પોક્તિ છે. વાસ્તવમાં તો જે પોતે છતી શક્તિએ આચરણ નથી કરતો એ ઉપદેશક નટ જેવો છે. આ જ વસ્તુ કહે છે –
નટ વૈરાગ્ય વાંચે છે, તેનાથી ઘણા લોકો નિર્વેદ પામે છે. તે રીતે તેને વાંચીને શઠ જાળ લઈને પાણીમાં ઉતરે છે..રિકા ૬. વક્ર - ૦૨ના ૨. g. T.ઘ. - વહુના રૂ. #.S.T.ઘ.. - નીર્તન | ૪, - નમી ૩.T.ઈ.૨.- નો છે. 4 - 03/
Page #23
--------------------------------------------------------------------------
________________
* नानाचित्तप्रकरणम्
नटति नृत्यतीति नटः रङ्गावतारकः, स वैराग्यम् विरागरसप्रसरसरसामाख्यायिकादिकाम्, पठति - रङ्गावतारसमये भणति, येन अभिनयाद्यलङ्कृतेन पठनेन, बहुकः - प्रभूतः, जनः - प्रेक्षकलोकः, निर्विद्यात् भवविरागमाप्नुयात्, तत् - वैराग्यावहं स्ववक्तव्यम्, तथा निर्वेदोत्पादनेऽमोघतया, पठित्वा - अभ्यासवशेन वाक्छटाविशेषसचिवमनुभण्य, शठः - स्वयं विरागलेशविरहिततया धूर्तः, जालेन - मत्स्यग्रहणसाधनतया कासारादिपानीयम्, समवतरति
४५
-
प्रतीतेन सह जलम् मत्स्याशनलुब्धत्वेनावगाहयति ।
इत्थं च तस्य नटस्य वैराग्यवार्ता तन्मूलं पाण्डित्यं च वृथैवेत्याशयेनाह -
જે નૃત્ય કરે તે નટ. તે તથાવિધ નાટકમાં ક્યારેક વૈરાગ્યના રસપ્રસરથી સરસ એવી આખ્યાયિકા વગેરેને વાંચે છે કે જે
અભિનયયુક્ત પઠનથી ઘણા પ્રેક્ષકો સંસારનિર્વેદ પામે છે. આ રીતે નિર્વેદ થયા વિના ન રહે એ રીતે વિરાગના કારણભૂત પોતાનું વક્તવ્ય તે નટ બોલે છે. અભ્યાસના પ્રભાવે વિશિષ્ટ વાક્છટા સાથે
તે વક્તવ્ય બોલ્યા પછી તે નટ પોતાનું પોત પ્રકાશે છે. તેના પોતાનામાં તો જરાય વિરાગ હોતો જ નથી. તેથી તે ધૂર્ત છે. એવો તે ધૂર્ત માછલા પકડવાની જાળ લઈને તળાવ વગેરેના પાણીમાં ઉતરે છે. માછલી ખાવાની તેની લોલુપતા જણાયા વિના રહેતી નથી.
આ રીતે તે નટની વૈરાગ્યની વાતો અને તે વાતોના મૂળમાં રહેલી વિદ્વત્તા ફોગટ જ છે. એ આશયથી કહે છે –
આ ભ્રષ્ટ ચરિત્રવાળું નટપાંડિત્ય સદ્ગતિમાં લઈ જતું
23
४६
अहिंसोपनिषद्
एवं नडपंडिच्चं भट्ठचरितं न सुग्गई नेइ ।
लोयं च पनवेई गई य से पाविया होई ॥२७॥
एतन् नटपाण्डित्यम् - अनन्तरं व्यावर्णितम्, कीदृशमित्याहभ्रष्टं चरित्रं यत्र तद् भ्रष्टचरित्रम् - व्यापन्नवृत्तम्, सद्गतिं न नयति नैव स्वर्गापवर्गी प्रापयितुं प्रत्यलं भवति ।
ननु ज्ञानालोकालोकिताखिललोकोऽपि कस्मान्न सुगतिमुपयातीति चेत् ? अत्राह- लोकं च प्रज्ञापयति वैदुष्यबलादसौ विदितलोकतया तत्प्रज्ञापनं तावत् करोत्येव, एतदंशेऽस्माकमप्यविप्रतिपत्तिः, किन्तु यथाज्ञानं हेयोपादेयपरिहारपर्युपास्तिविरहात् तेन तस्य - लोकस्य गतिः - नरकादिलक्षणा, प्राप्ता - सञ्चितपापનથી. લોકની પ્રજ્ઞાપના કરે છે અને તેની ગતિ પ્રાપ્ત થાય છે. ॥२७॥
હમણા જે નટની પંડિતાઈ કહી તેમાં ચારિત્રની ભ્રષ્ટતા છે. સુશીલતા મરી પરવારી છે. આવી પંડિતાઈ સ્વર્ગ કે મોક્ષરૂપી સદ્ગતિને પામવા સમર્થ થતી નથી.
પૂર્વપક્ષ :- કેટલાક દેશકો પોતાના જ્ઞાનપ્રકાશથી સમગ્ર લોકને નિહાળતા હોય છે. તે પણ કેમ સદ્ગતિમાં ન જાય ?
ઉત્તરપક્ષ :- હા, વિદ્વત્તાના બળે તે શ્રુતચક્ષુથી લોકને જુએ છે અને તેથી લોકની પ્રજ્ઞાપના તો કરે જ છે. એમાં તો અમને ય કોઈ વિપ્રતિપત્તિ નથી, પણ પોતાના જ્ઞાનના અનુસારે હેયનો પરિહાર અને ઉપાદેયની પર્વપાસના ન હોવાથી તે દેશક લોકની નરકાદિ ગતિને પામે છે. જે ગતિઓનું તે વર્ણન કરે છે તે જ ગતિઓમાં તેને પોતે ભેગા કરેલા પાપોને કારણે જવું પડે છે. અર્થાત્ ચાતુર્ગતિક १. च एवं। २ क- लोअं। ख लोगं । ३ ख घ. - वि ।
Page #24
--------------------------------------------------------------------------
________________
૬૮
+ नानाचित्तप्रकरणम् कर्मत्वेनाधिगता, भवति, चातुरन्तसंसारेऽसौ बम्भ्रमीतीति हृदयम्। यद्वा तस्य - नटपाण्डित्योपेतस्य, गतिः - भवान्तरावस्था, पापेन निर्वृता - पापिका, दुःसहयातनाविद्रुतेति भावः, भवति - स्यादेव। ___तस्माद्दुर्गतिनिबन्धनं नटपाण्डित्यं विहाय चारित्राचारे यतितव्यम्। स च विचार्यमाणोऽहिंसायामेव पर्यवस्यतीति तत्सामग्र्ये यतितव्यम्, शेषव्रतानामपि तवृत्यात्मकत्वात्, एतदाशयेनैवाह
तिन्नि सया तेसट्टा पासंडीणं परुप्परविरुद्धा।
न य दूसंति अहिंसं तं गिण्हह जत्थ सा सयला॥२८॥ સંસારમાં તે ભ્રમણ કરે છે.
અથવા તો તે નટપંડિતાઈવાળી વ્યક્તિની ભવાન્તરાવસ્થારૂપી ગતિ પાપથી થયેલ = પાપિકા થાય છે. એટલે કે દુ:સહ યાતનાઓથી ઉપપ્લત થાય છે. એવો અહીં ભાવ છે.
માટે દુર્ગતિના કારણભૂત એવું નટપાંડિત્ય છોડીને ચાત્રિાચારમાં યત્ન કરવો જોઈએ અને ચાઝિયારનો વિચાર કરીએ તો તે અહિંસામાં જ પર્યવસાન પામે છે. માટે પરિપૂર્ણ અહિંસામાં યત્ન કરવો જોઈએ.
પૂર્વપક્ષ :- પંચમહાવતોમાંથી અહિંસાને જ યાત્રિ તરીકે કેમ કહી ?
ઉત્તરપક્ષ :- કારણ કે સત્ય, અસ્તેય વગેરે શેષ વ્રતો પણ અહિંસાની રક્ષા માટે તેની વાડ જેવા છે. માટે અહિંસાની સમગ્રતાને સિદ્ધ કરવા પ્રયત્ન કરવો જોઈએ. આ જ આશયથી કહે છે –
- अहिंसोपनिषद् + त्रीणि शतानि त्रिषष्टिः - त्रिषष्ट्युत्तरशतत्रयम्, केषामित्याहपाषण्डिनाम् -क्रियावादिप्रभृतीनाम्, कीदृशी इत्याह- परस्परविरुद्धा - मिथो विपरीताभिप्राया, एवंविधाऽपि साऽहिंसां न च - नैव, दूषयति - अकर्तव्यतया प्रतिपादयति, साऽशेषाऽप्यहिंसा समर्थयत्येव, अहिंसाया उपादेयत्वे तावत्सर्वेषामप्यविगानमेवेत्यभिप्रायः। तस्माद् यत्र - यस्मिन् दर्शने, सा - अहिंसा, सकला - द्रव्यादिनिरवच्छिन्ना, यथोक्तम्- दव्वओ णं पाणाइवाए छसु निकाएस, खित्तओ णं पाणाइवाए सव्वलोए, कालओ णं पाणाइवाए दिआ वा राओ वा, भावओ णं पाणाइवाए रागेण वा दोसेण वा० नेव सयं पाणे अइवाएजा नेवन्नेहिं पाणे अइवायावेजा, पाणे
પરસ્પર વિરુદ્ધ એવા પણ ૩૬૩ પાખંડીઓ અહિંસાને દૂષિત કરતા નથી. માટે જ્યાં સકલ અહિંસા છે, તેનું ગ્રહણ કરો. Il૨૮II
ક્રિયાવાદી ૧૮૦, અક્રિયાવાદી ૮૪, અજ્ઞાની ૬૭ અને વૈનાયિક ૩૨ આ રીતે ૩૬૩ પાખંડીઓ થાય છે. તેઓ પરસ્પર વિપરીત અભિપ્રાયો ધરાવે છે. આમ છતાં પણ તેઓ અહિંસાને દૂષણ લગાડતા નથી. ‘અહિંસા ન કરવી જોઈએ.’ એવું પ્રતિપાદન કરતાં નથી. તે સર્વે પણ અહિંસાનું સમર્થન તો કરે જ છે. અહિંસા ઉપાદેય છે - એટલા અંશે તો બધાનો એકમત જ છે, એવો અહીં અભિપ્રાય છે. માટે જે દર્શનમાં પૂર્વોક્ત રીતે દ્રવ્યાદિથી નિરવચ્છિન્ન અહિંસાનું પ્રતિપાદન કર્યું હોય, તે દર્શનનો સ્વીકાર કરો. દ્રવ્યાદિ નિરવચ્છિન્ન અહિંસાનું નિરૂપણ આ રીતે કરાયું છે - દ્રવ્યથી પ્રાણાતિપાત પટજીવનિકાયોમાં, ક્ષેત્રથી પ્રાણાતિપાત સર્વલોકમાં, કાલથી પ્રાણાતિપાત દિવસે કે રાતે અને ભાવથી પ્રાણાતિપાત રાગથી કે દ્વેષથી. આ કોઈ પણ રીતે સ્વયં હિંસા ન કરવી. બીજા વડે હિંસા
१. क - प्रती अधिकम् - असियसयं किरियाणं अकिरियवाईण होइ चुलसीई અનાળિ સત્તશ્રી વૈrદ્યાનું વત્તીસી ૨. ઇ - તે સદHI/ રૂ. g - ofસT/
Page #25
--------------------------------------------------------------------------
________________
नानाचित्तप्रकरणम् अइवायंते वि अन्ने न समणुजाणिज्जा - इत्यादि (पाक्षिकसूत्रे), તત્ - નમ્, ગૃતિ - સ્વીકૃતા.
ननु यत्र कुत्राप्यहिंसा प्रतिपादिता, तद्दर्शनं गृह्यताम्, अलं सामग्र्यदुराग्रहेणेति चेत् ? न, तत्सामग्र्य एव धर्मस्य स्वरूपलाभसम्भवात्, एतदेव निदर्शनेन स्फुटयति
जह उडुवइम्मि उइए सयलसमत्थम्मि पुन्निमा होइ। तह धम्मो वि दयाए होइ समत्थो समत्ताए॥२९॥
यथोडुपतौ - चन्द्रमसि, सकलसमर्थ उदिते - कान्तिसामग्र्येण तापादिनिरसनशक्ततया चोदयं प्राप्ते सति पूर्णिमा भवति, ન કરાવવી, અને જે હિંસા કરતા હોય તેની અનુમોદના પણ ન કરવી... ઈત્યાદિ,
પૂર્વપક્ષ :- અરે ભાઈ, જ્યાં ક્યાંય પણ અહિંસાનું પ્રતિપાદન કરાયું છે. તે દર્શનનું ગ્રહણ કરી લો. આવી પરિપૂર્ણતાનો દુરાગ્રહ રાખવાથી સર્યું.
ઉત્તરપક્ષ :- ના, અહિંસા પરિપૂર્ણ બને તો જ ધર્મનું અસ્તિત્વ સંભવિત છે. આ જ વાતને ઉદાહરણથી સ્પષ્ટ કરે છે -
જેમ સકલ સમર્થ ચન્દ્ર ઉગે ત્યારે પૂર્ણિમા થાય છે, તેમ સમસ્ત દયા હોય ત્યારે જ ધર્મ પણ સમર્થ થાય છે. il૨૯li
જ્યારે ચન્દ્રમાં સકલ હોય અર્થાત્ સોળે કળાએ સંપૂર્ણપણે સમગ્ર કાતિ સાથે ઉદય પામ્યો હોય, તથા સમર્થ હોય = તારાદિનો પ્રતિકાર કરવા સમર્થરૂપે ઉદય પામ્યો હોય ત્યારે જ પૂર્ણિમા થાય છે. તે સિવાયના કાળે પૂનમ હોતી નથી. કારણ કે જેટલા અંશે ચન્દ્રનો ઉદય નથી, તેટલા અંશે ચન્દ્ર અંધકારગ્રસ્ત હોવાથી અસમર્થ જ છે. ૬, - ૩વણ૨, ૪ - મોમ રે, - ૪. , તું. - મમત્તા
૬ =
- अहिंसोपनिषद् + नान्यदा, यावतांशेनानुदयस्तावतांशेन तिमिरपरिकरितत्वेनासमर्थत्वानतिक्रमात्। तथा धर्मोऽपि दयायां समस्तायां सत्यामेव समर्थो भवति, अहिंसापरिपूर्णतायामेव दुर्गतिप्रपतज्जन्तुधारणलक्षणे स्वप्रयोजने धर्मः समर्थो भवतीति भावः, स एव च तत्त्वतो धर्मः, सान्वर्थत्वात्, आभासमात्रस्तदितरः, परितापहेतुरेव तद्ग्रहमित्युदाहरति
जो गिण्हइ कायमणी वेरुलियमणित्ति नाम काऊण। सो पच्छा परितप्पड़ जाणगजाणाविओ संतो॥३०॥ यः - मुग्धमतिः, अयं वैडुर्यमणिरिति कृत्वा केनचित्
તેમ ધર્મ પણ અહિંસા પરિપૂર્ણ બને ત્યારે જ સમર્થ બને છે. ધર્મનું પ્રયોજન છે દુર્ગતિમાં પડતાં જીવને ધારણ કરવાનું. આ પ્રયોજનને સિદ્ધ કરવા માટે ધર્મ ત્યારે જ શક્તિમાન બને છે, કે
જ્યારે દયા સમસ્ત બને અને તે જ તાત્વિક ધર્મ છે. કારણ કે એ કક્ષામાં ઘર્મ પોતાના ઉપરોક્ત અન્વર્થને પ્રાપ્ત કરે છે. તે સિવાયનો તો ધર્મ નહીં પણ ધર્માભાસ છે. જેમ કે ગોહિંસાનો નિષેધ કરીને અશ્વમેઘ યજ્ઞના નામે ઘોડાની ભયંકર હિંસાનું વિધાન કરે તે ઘર્મમાં આંશિક દયા હોવા છતાં પણ પરિપૂર્ણ દયાના અભાવે તેને ધર્મ ન કહી શકાય. વળી એવા ધર્માભાસનું કોઈ ગ્રહણ કરે તો એ તેને પરિતાપનું જ કારણ થાય છે. અહીં દષ્ટાન્ન આપતાં કહે છે –
જે ‘વૈદુર્યમણિ' એમ સમજીને કાયમણિ લે છે, તે પછી જાણકારથી જણાવેલો છતો પરિતાપ કરે છે. Il3ol.
જેમ કોઈ મુગ્ધમતિ - ભોટ વ્યક્તિ હોય, તેને કોઈ ધૂર્ત છેતરી જાય અને તેથી તે સમજી લે કે ‘આ વૈડુર્યમણિ છે. તેથી તે મણિની 8. H.T.૫.૨.- ના ૨. - eff રૂ. ૨ - નઝ૦ |
Page #26
--------------------------------------------------------------------------
________________
* नानाचित्तप्रकरणम् प्रतारितत्वेन सम्प्रधार्य, काचमणिम् - मणिप्रतिरूपकं काचमात्रम्, गृह्णाति - महायं दत्त्वा क्रीणाति, स पश्चाद् ज्ञायकः - मणिकाचविवेकज्ञानसचिवः, तेन ज्ञापितः - युक्त्यादिभिः ख्यापितः सन् परितप्यति - अहो ! मया मुधैव महाव्ययः कृत इत्यनुशयभाजनं भवति। अत्रोपनयो भावित एव। तस्मादशेषाहिंसाऽऽराधनीया, इत्थमेव पापसंशोधनसम्भवादित्याह -
न जलं न जडा न मुंडणं, नेवं य वक्कलचीवराणि वा । नरस्स पावाई विसोहयंती, जहा दया थावरजंगमेसुं॥३१॥
जलम् - स्नानोपयुक्तं गाङ्गादि पानीयम्, न पापानि शोधयन्तीत्यग्रे योगः, न जटा - परिकर्मादिपरिहारप्रयुक्तात्यन्तिજેવી આકૃતિવાળા કાયને લાખો રૂપિયા આપીને ખરીદી લે. પછી કો’ક ઝવેરી તેને મળે. એ ઝવેરી મણિ અને કાચના વિવેકજ્ઞાનવાળો હોય. એ તેને યુક્તિઓથી સમજાવે કે આ વૈદુર્યમણિ નહીં પણ લીલા રંગનો કાચ જ છે, ત્યારે તે અત્યંત પશ્ચાત્તાપનું ભાજન બને છે, કે મેં ફોગટના આટલા રૂપિયા ગુમાવી દીધાં.
અહીં ઉપનયનું પરિભાવન પૂર્વે કર્યું જ છે. માટે પરિપૂર્ણ અહિંસાની આરાધના કરવી જોઈએ. કારણ કે આ જ રીતે પાપશુદ્ધિ સંભવિત છે. આ જ વચનને વ્યક્તરૂપે કહે છે –
જલ, જટા, મુંડન કે વલ્કલના વો નરના પાપોની તેવી વિશુદ્ધિ નથી કરતાં કે જેવી સ્થાવર-જંગમોમાં દયા કરે છે. I3૧]
જલ એટલે સ્નાનમાં વાપરેલું ગંગા વગેરેનું પાણી. તે પાપોની વિશુદ્ધિ નથી કરતું એવો આગળ અન્વય થશે. કેશોમાં કર્તવાદિ કોઈ પરિકર્મ ન કરવાથી અત્યંત વૃદ્ધિ પામેલ કેશભારરૂપ જે જટા, ૬. - નેવં ૨. ઘ - વક્રતારું વીરT | રૂ. તું - ‘વ’ - વિના
५२
- રિંસીનવત્ જ कवृद्धिमुपयातः केशभारः, न मुण्डनम्- लोचादिना शिरःकेशापनयनमात्रम्, नैव च वल्कलचीवराणि वा - वृक्षत्वगात्मकवस्त्राण्यपि, नरस्य - मनुजस्य, पापानि - प्राकृतानि दुष्कर्माणि, विशोधयन्ति - अपनयन्ति, यथा स्थावरजङ्गमेषु - अचरचरजीवेषु, दया-करुणा, अहिंसेति यावत्, पापान्यपाकुरुत इति गम्यते, तदुदितम् - कल्लाणकोडिजणणी दुरंतदुरियारिवग्गनिट्ठवणी। संसारजलहितरणी इक्कुच्चिय होइ जीवदया- इति (पुष्पमालायाम् ७)।
ननु च जटा मुण्डनादिसचिवा बहवस्तपोवननिवासिनो दृश्यन्ते, ते च पापप्रतिघातप्रयोजनेनैव तथा प्रवृत्ता इति कथं न तेषां पापविशोधनमिति चेत् ? धर्माभावादिति गृहाण। ननु च લોય વગેરેથી મસ્તકના કેશોને દૂર કરવા રૂપ જે મુંડન, કે પછી ઝાડની છાલરૂપ વલ્કલના વસ્ત્રો પણ મનુષ્યના પૂર્વકૃત પાપોને દૂર કરવા એટલા શક્તિશાળી થતાં નથી કે સ્થાવર-જંગમ = અચરયર સમગ્ર જીવસૃષ્ટિ ઉપરની દયા = અહિંસા જેવી રીતે પાપોને દૂર કરે છે.
પુષ્પમાલામાં કહ્યું છે – કરોડો કલ્યાણોની જનની, દુઃખેથી અંત આવે તેવા પાપોરૂપી બુઓના વર્ગને સમાપ્ત કરનારી, ભવજલધિતરણી એવી એક માત્ર જીવદયા જ છે.
પૂર્વપક્ષ :- જુઓ, જટા, મુંડન વગેરેથી યુક્ત ઘણા તપોવનવાસીઓ દેખાય છે. તેઓ પાપના પ્રતિઘાત માટે જ તેવી-તેવી અવસ્થામાં પ્રવૃત થયા છે. તો પછી તેમની પાપવિશુદ્ધિ કેમ નહીં થાય ?
ઉત્તરપક્ષ :- આનો જવાબ તો અમે આપી જ ચૂક્યા છીએ. છતાં ફરીથી ટૂંકમાં આપીએ છીએ- ‘ધર્મના અભાવથી’ એમ સમજી લો.
પૂર્વપક્ષ :- અરે, પણ તપોવનમાં રહેનારાઓને પણ ધર્મનો
પ્રવૃત
પણ
આનો આપીએ છીએ- *
Page #27
--------------------------------------------------------------------------
________________
नानाचित्तप्रकरणम्
५३
तपोवनाश्रयिणामपि धर्माभाव इति न घटाकोटिमाटीकत इति चेत् ? न, धर्मस्य तत्प्रतिबद्धत्वविरहात्, एतदेव साक्षादाचष्टे
न धम्मो आसमे वसई, न धम्मो आसमे वसंतस्स । हियए आसमो तस्स, जस्स निक्कलुसा मई ॥ ३२ ॥
धर्मः - सर्वभूतदयादिलक्षणः प्रशस्त आत्मपरिणामः, आश्रमे तपोवनादौ पाषण्ड्याश्रये, न वसति, यत्राश्रमस्तत्र धर्म इति प्रतिबन्धविरहात्। ननु न वयमाश्रमे धर्म इति प्रतिजानीमः, अपि तु धर्म आश्रमाश्रयिण इति, तस्माददोष इत्यारेकामपाकर्तुमाह- न અભાવ હોય એ સંગત થતું નથી.
ઉત્તરપક્ષ :- ના, કારણ કે ધર્મ તપોવનને બંધાયેલો નથી. જુઓ પરમર્ષિ સ્વયં પણ આ જ કહી રહ્યાં છે –
ધર્મ આશ્રમમાં વસતો નથી. આશ્રમમાં વસે તેનો ધર્મ એવું નથી. જેની મતિ નિર્મળ છે તેના હૃદયમાં આશ્રમ છે. કરણા ધર્મનો અર્થ છે સર્વજીવો પર દયા વગેરેરૂપ પ્રશસ્ત આત્મપરિણામ. એ ધર્મ પાખંડીઓના ઘરરૂપ આશ્રમમાં રહેતો નથી. કારણ કે જ્યાં આશ્રમ ત્યાં ધર્મ એવી વ્યાપ્તિ નથી.
પૂર્વપક્ષ :- હા ભાઈ હા, પણ અમે એવું ક્યાં કહીએ છીએ કે આશ્રમમાં ધર્મ છે, અમે તો એમ કહીએ છીએ કે જે આશ્રમમાં રહે તેમનામાં ધર્મ છે. માટે ઉપરોક્ત દોષ નહીં આવે.
ઉત્તરપક્ષ :- તમારી આ જ શંકાનું સમાધાન કરવા માટે પરમર્ષિ કહે છે કે – આશ્રમમાં રહે તેનામાં ધર્મ એવું પણ નથી. કારણ કે આવું માનતા અતિવ્યાપ્તિ આવે. આશ્રમમાં તો કીડા વગેરે પણ રહે છે. તેમનામાં પણ ધર્મ માનવો પડશે. માટે આશ્રમમાં રહે
-
-
27
अहिंसोपनिषद्
५४
धर्म आश्रमे વસત, आश्रमस्थैः कीटादिभिरतिप्रसङ्गात्, अयमाशयः- यद्याश्रमनिवासमात्रेणैव धर्मप्रभवः, तर्हि कीटादीनामपि धर्माभ्युपगमप्रसक्तिः, तस्मान्नात्रापि प्रतिबन्धबुद्धिः समीચીનેતિા
तथापि चेदाश्रम एव धर्म इत्यभ्युपगमेऽनुरागः, तदाऽऽश्रमस्वरूपमेव नैश्चयिकमवगम्यतामित्याशयेनाह यस्य दयारसैकरसीभूतचित्तस्य, निष्कलुषा - हिंसादिकालुष्यविरहिता, મતિ:- મનીષા, તસ્ય हृदय एवाश्रमः, सिसाधयिषितधर्मप्रतिबन्धस्य परमार्थतः सदयहृदय एव सद्भावात् ।
बाह्यस्त्वाश्रमोऽन्यथासिद्धः, दयादमप्रभृतिगुणानामेव धर्महेतुતેનામાં ધર્મ એવી વ્યાપ્તિ માનવી પણ બરાબર નથી.
આમ છતાં પણ જો તમને ‘આશ્રમમાં જ ધર્મ' આવી માન્યતા
પર પ્રેમ હોય, તો નિશ્ચયદૃષ્ટિએ આશ્રમનું સ્વરૂપ જ સમજી લો. આ જ આશયથી કહે છે - જેનું મન દયારસથી એકરસ થઈ ગયું છે, તેથી તેની મતિ તદ્દન કાલુષ્યશૂન્ય છે = નિર્મળ છે, તેનું હૃદય જ આશ્રમ છે. કારણ કે તમારે ધર્મની જે વ્યાપ્તિ સિદ્ધ કરવી છે એ વ્યાપ્તિ પારમાર્થિક રીતે દયાળુ હૃદયમાં જ વિધમાન છે.
આશય એ છે કે ‘જ્યાં દયા ત્યાં ધર્મ એવી વ્યાપ્તિ છે. તમારી ઉત્કટ ભાવના છે કે ‘જ્યાં આશ્રમ ત્યાં ધર્મ' એવી વ્યાપ્તિ સિદ્ધ થાય. તો તમારી ભાવનાને સાકાર કરવાનો એક જ ઉપાય છે કે તમે દયાળુ હૃદયને જ આશ્રમ તરીકે સ્વીકારી લો, તમારી ઈચ્છા પૂરી થઈ જશે.
હા, બાહ્ય આશ્રમ તો અન્યથાસિદ્ધ છે. કારણ કે તે ધર્મનો હેતુ નથી. દયા, ઈન્દ્રિયદમન વગેરે ગુણો જ ધર્મના હેતુ છે. આ જ
Page #28
--------------------------------------------------------------------------
________________
नानाचित्तप्रकरणम्
त्वात्, एतदेवाभिप्रेत्याभिधत्ते
दान्तस्य
किंमु दंतस्स रन्त्रेण ? 'अदंतस्स किमासमे । जत्थ तत्थ વસે વંતો, તં રાં સો ય સારમો/રૂરૂ स्वस्वविषयानुधावनानुप्रवृत्तेन्द्रियग्रामदमनकर्तुः, अरण्येन किम् ? अरण्यनिवाससिसाधयिषितस्य प्रागेव स्वगुणैः सिद्धतया नास्यारण्येन किञ्चित् प्रयोजनमिति भावः । एतदेव व्यतिरेकेणाह- अदान्तस्य उच्छृंखलेन्द्रियग्रामस्य, आश्रमे निवसनेन किम् ? आश्रमनिवासापेक्षितगुणोदयस्य तद्दोषनिरुद्धत्वेन આશયથી કહે છે -
દાન્તને અરણ્યથી શું ? અને અદાન્તને આશ્રમમાં શું ? દાન્ત જ્યાં જ્યાં વાસ કરે તે અરણ્ય છે અને તે આશ્રમ છે. 113311
=
५५
અનાદિકાલીન કુસંસ્કારોથી ઈન્દ્રિયો સ્વ-સ્વ વિષયો પ્રત્યે દોડ્યા કરે છે. એ ઈન્દ્રિયોનું જે દમન કરે તે દાન્ત છે, તેને અરણ્યનું શું કામ છે ? વનમાં રહેવાથી જે સિદ્ધ કરવાનું હતું એ તો તેણે પહેલાથી જ પોતાના ગુણોથી જ સાઘી લીધું છે, માટે તેને વનમાં રહેવાનું કોઈ પ્રયોજન નથી.
આ જ વાત વ્યતિરેકથી કહે છે. જેની ઈન્દ્રિયોનો સમૂહ ઉશ્રુંખલ છે, મન ફાવે તેમ વિષયપ્રવૃત્તિ કરે છે, તેને આશ્રમમાં રહેવાનું પણ શું કામ છે ? કારણ કે આશ્રમમાં રહેવા દ્વારા જે ગુણોનું પ્રાકટ્ય અપેક્ષિત હતું એ પ્રાકટ્યને તો તેના દોષો જ અટકાવી દેવાના છે. માટે વનમાં રહેવા છતાં પણ તેને કોઈ લાભ થવાનો નથી, માટે તેનો આશ્રમાવાસ નિષ્ફળ છે.
જ્યારે આવી પરિસ્થિતિ છે, તેથી દાન્ત આત્મા જ્યાં ત્યાં પણ ૬. તુ.ગ.ય.૬ - મિતું॰| ૨. ૩..ય.૬ - તંત॰| રૂ. ૩ - વસ་|
28
अहिंसोपनिषद्
नास्यारण्यवासेन कश्चिद् गुणसम्भव इति विफलोऽस्याऽऽश्रमाऽऽवास इति हृदयम् ।
यत एवं तस्मात् यत्र तत्र ग्रामादौ दान्तो वसेत् तदरण्यं स चाश्रमः, विषयतृष्णादिकालुष्यशून्यतयाऽस्य सर्वत्राऽपि गुणोदयप्रयुक्तपरमानन्दरसप्रसरस्याप्रतिबद्धत्वात्, एतदपि तथाविधशुभाभ्यासवशात् सर्वस्यापि स्थानस्य तं प्रति ध्याननिमित्तत्वानपायात्, तथा च पारमर्षम् दंतिंदियस्स वीरस्स किं रण्णेणऽस्समेण वा ? जत्थ जत्थेव मोदेज्जा तं रण्णं सो य अस्समो ॥ किमु दंतस्स रणेणं ? दंतस्स व किमस्समे ? । णातिक्कतस्स भेसज्जं, ण वा सत्थस्सऽभेज्जता॥ सुभावभावितप्पाणो सुण्णं रण्णं वणं पि वा।
५६
વસે તે જ વન છે અને તે જ આશ્રમ છે. કારણ કે તે આત્મા વિષયતૃષ્ણા વગેરે કાલુષ્યથી શૂન્ય હોવાથી ગુણોદયથી થતા તેના પરમાનંદના રસનો પ્રસાર સર્વત્ર પણ અસ્ખલિત જ રહે છે. એમાં પણ એ જ કારણ છે કે વારંવાર કરેલા શુભ અભ્યાસને કારણે સર્વ સ્થાનો તેના માટે ઘ્યાનના નિમિત્ત બને જ છે.
ઋષિભાષિતસૂત્રમાં આ જ વાત કરી છે. જે દાન્તેન્દ્રિય અને વીર છે, તેને વનથી શું કે આશ્રમથી પણ શું ? જ્યાં જ્યાં તે ગુણજનિત આનંદ પામે છે, તે જ વન છે અને તે જ આશ્રમ છે. દાન્તને અરણ્યથી શું ? અને દાન્તને આશ્રમનું પણ શું પ્રયોજન છે? જેણે રોગોને ઓળંગી લીધા છે, તેને ઔષધનું કોઈ પ્રયોજન નથી અને જે શસ્ત્ર છે તેને માટે કાંઈ અભેધતા પણ નથી.
જેમ કોઈને કાંટો વાગ્યો હોય, અસહ્ય વેદના થતી હોય, તો એ જ્યાં પણ જશે, ત્યાં તેનું મન કાંટામાં જ લાગેલું રહેશે. એ રીતે જેનો આત્મા શુભભાવોથી ભાવિત છે, તે શૂન્ય અરણ્યમાં રહે કે થોડી અવરજવરવાળા જંગલમાં રહે, ચાહે ગમે ત્યાં હોય, તે સર્વ
Page #29
--------------------------------------------------------------------------
________________
नानाचित्तप्रकरणम्
सव्वमेतं हि झाणाय सल्लचित्ते व सल्लिणो इति (ऋषिभाषितसूत्रे ३८/१३-१५) तदाहुः परेऽपि किमरण्येनादान्तस्य दान्तस्य तु किमाश्रमैः । यत्र यत्र वसेद्दान्तस्तदरण्यं तदाश्रमः - इति ( इतिहासे) एतदेव स्पष्टतरमाचष्टे -
वणे वस दुस्सीलो, गामे वसउ सीलवं । जत्थ सीलं तहिं धम्मो, गामेसु नगरेसु वा ॥ ३४ ॥ विषयतृष्णादिदोषैर्दुष्टं शीलम् - चरित्रं यस्य सः - દુ:શીત:, वनेऽपि वसतु, नास्य दुःशीलत्वे काऽपि क्षतिः, प्रत्युत तद्वृद्धिरित्याशयः, उक्तं च- वनेऽपि दोषाः प्रभवन्ति रागिणाम् - સ્થાનો એના ધ્યાન માટે જ થાય છે. (અત્રે અતિ સંક્ષિપ્તમાં ભાવાર્થ આપ્યો છે. ઋષિભાષિતસૂત્રના રહસ્યો જાણવા વાંચો ઋષિભાષિતસૂત્રવૃત્તિ-આર્ષોપનિષદ્).
આ જ વાત જૈનેતર ગ્રંથમાં પણ કરી છે – જે અદાંત છે, તેને વનવાસથી શું અને જે દાન્ત છે તેને આશ્રમોથી શું ? જ્યાં જ્યાં દાન્ત વસે, તે અરણ્ય છે અને તે આશ્રમ છે. આ જ પદાર્થને વધુ
સ્પષ્ટ રીતે કહે છે -
-
५७
દુઃશીલ ચાહે વનમાં વસે, સુશીલ ચાહે ગામમાં વસે, ગામોમાં કે નગરોમાં, જ્યાં શીલ છે ત્યાં ધર્મ છે. ।।૩૪।।
જેનું ચરિત્ર વિષયતૃષ્ણા વગેરે દોષોથી દુષ્ટ છે, તે દુઃશીલ છે. તે ભલે ને તપોવનમાં રહે, તેના દુઃશીલપણાને ઉની આંચ પણ નહીં આવે, ઉલ્ટી દુઃશીલતાની વૃદ્ધિ જ થશે. ભર્તૃહરિએ કહ્યું છે ને - ‘રાગીઓને તો વનમાં પણ દોષોની અત્યંત વૃદ્ધિ જ થાય છે.' જેમ કોઈ કામીનું મન માત્ર કામમાં જ તન્મય હોય, તે ગમે ત્યાં જાય તેના મલિનભાવોમાં કોઈ ફરક નહીં પડે, તેમ તપોવન વગેરે પણ
29
अहिंसोपनिषद्
५८
इति। तपोवनाद्यपि दुःशीलस्य दुष्कर्माश्रवस्यैव निबन्धनम्, कामैकाध्यवसितकामिवदिति भावः, तदुक्तम् - दुहरूवा दुरंतस्स णाणावत्था वसुंधरा । कम्मादाणाय सव्वं पि कामचित्ते व कामिणो - તિ (ઋષિભાષિતે રૂટ-૨૬)|
तदेषा दुःशीलवक्तव्यता, साम्प्रतं सुशीलस्य तामाह- शीलवान् शोभनशीलशाली, ग्रामेऽपि વસ્તુ, न काचिदस्य सुशीलत्वव्याहतिः, धर्माध्यवसायस्य यत्र तत्राप्यप्रतिहतत्वात्, एतदप्यस्य सुशीलत्वादेवेत्याह- यत्र शीलं तत्र धर्मः, ग्रामेषु नगरेषु वा, वस्तुतो धर्मस्य सुशीलहृदयाधिकरणत्वेन व्यवस्थिततयाऽऽश्रमादिनिवासचिन्ताया व्यर्थत्वादित्यभिप्रायः, उक्तं च
-
-
દુઃશીલને અશુભભાવોમાં બાધક નહીં બને અને તેથી તેના અશુભભાવો તે ક્ષેત્રમાં પણ અસ્ખલિત રહેવાથી તેને તે ક્ષેત્ર પણ કથંચિત્ અશુભકર્મબંધનું જ કારણ થશે. ઋષિભાષિત સૂત્રમાં આ જ વાસ્તવિકતાને એક શ્લોકમાં કંડારી દીઘી છે – જેમ કામી ગમે ત્યાં જાય તેનું મન કામમાં જ રહેશે, તેમ જેને વિષયતૃષ્ણાદિ દોષોને કારણે ભયંકર પરિણામ ભોગવવાનું છે (દુષ્ટોઽનો ચર્ચ મ: - દુરન્ત:) તેને અનેક પ્રકારની અવસ્થાવાળી ભૂમિ પણ દુઃખરૂપ (દુ:ખના કારણભૂત પાપરૂપ) જ થવાની છે. એ જ્યાં પણ જાય, સર્વ ક્ષેત્ર તેને કર્માદાનનું જ નિમિત્ત થવાનું છે.
આ દુઃશીલની વાત થઈ, હવે સુશીલની વાત કહે છે – જે સુંદર શીલ ધરાવે છે, તે ભલે ને ગામમાં પણ રહે, તેના સુશીલપણાને કોઈ બાધા નહીં આવે. કારણ કે તેનો ધાર્મિક અધ્યવસાય ત્યાં પણ અપ્રતિહત રહેશે. આમાં પણ કારણ તેનું સુશીલપણું જ છે, તેથી કહે છે – જ્યાં શીલ છે, ત્યાં ધર્મ છે, પછી તે ગામોમાં હોય કે
Page #30
--------------------------------------------------------------------------
________________
* नानाचित्तप्रकरणम् कामक्रोधौ विनिर्जित्य किमरण्ये करिष्यति ?। अथवा तावनिर्जित्य किमरण्ये करिष्यति ?- इति (इतिहासे)। तस्मात् सुशीलभावायैव यतितव्यम्, तद्यत्नमेवोपदिशति -
जिणे कोहं च माणं च, माया लोभं च निजिणे। अभयं देहि जीवाणं, गंगाए विय पुक्खरं ।।३५ ।।
क्रोधं च मानं च जयेत् - अनुदितं निगृह्णीयात्, उदितं च विफलीकुर्यात्, मायां लोभं च निर्जयेत् - न यथा पुनरुत्थानं स्यात्तथा पराकुर्यात्, जीवानामभयं देहि - षड्जीवनिकायस्य मत्तोऽभयमित्यभयदानं कुरु, सर्वथा प्राणातिपातविरतिं कुर्यादित्याનગરોમાં હોય. કારણ કે વાસ્તવિકરૂપે ઘર્મ સુશીલના હૃદયમાં રહેલો છે. માટે આશ્રમમાં રહેવું કે ગામમાં રહેવું વગેરેની વિચારણા વ્યર્થ છે. માટે જ ઈતિહાસમાં કહ્યું છે – કામ અને ક્રોધને જીતી લીધા પછી અરણ્યમાં રહીને શું કરશે ? અથવા તો કામ-ક્રોધને જીત્યા નથી, તો અરણ્યમાં રહીને શું કરશે ? માટે સુશીલપણાને મેળવવા માટે જ યત્ન કરવો જોઈએ. તે યત્ન કરવાનો જ ઉપદેશ આપે છે
ક્રોધ અને માનને જીતે, માયા અને લોભને જીતે, જીવોને અભય આપ, ગંગાજળ પણ આ જ છે.alઉપા.
ક્રોધ અને માનનો ઉદય ન થયો હોય ત્યારે તેમનો નિગ્રહ કરવો અને ઉદય થયો હોય તો તેને નિષ્ફળ કરવો એ કોઇ અને માન પરનો વિજય છે. એ રીતે માયા અને લોભ પર પણ વિજય મેળવવો જોઈએ, ફરી તેમનું ઉત્થાન ન થાય એ રીતે તેમને પરાસ્ત કરવા જોઈએ. છે. - નાદૃા ૨. .T. - મઠ્ઠાણું છું - મન્નતો ઈ - નન્દી / રૂ. 4 - પુષ્ય | ફુ - તુક્ષર - પુHI
- હિંસોના રૂ शयः। ननु च हिंसोपार्जितवृजिनानां तीर्थस्नानैरेव प्रक्षालनभावान्नास्माकं हिंसाविरतेः प्रयोजनमिति चेत् ? न, हिंसाजनितपापानां तत एव प्रतिघातानुपपत्तेः, न हि रुधिरोपरक्तं वस्त्रं रुधिरेणैव क्षाल्यमानं कदाचिदपि विशुद्धिमुपयाति। अत उक्तरीत्याऽभयदानमेव तदौषधम्। एतदेव प्रकारान्तरेणाह- गङ्गाया अपि - सुरस्रोतस्विन्या अपि, पुष्करम् - पावनं पानीयम्, अभयदानमिति गम्यते। आस्तां शेषाशेषतीर्थस्नानम्, गङ्गाजलावगाहनमप्यभयदानमेव, तस्यैव पापप्रक्षालनोपायत्वादिति हृदयम्।
વળી ‘ષકાયના જીવોને મારાથી અભય છે' આ રીતે જીવોને અભયદાન દે. અર્થાત્ સર્વથા પ્રાણાતિપાતવિરતિ કર.
પૂર્વપક્ષ :- જુઓ, હિંસાથી જે પાપો થશે, તે તો તીર્થોમાં સ્નાન કરવાથી જ ધોવાઈ જવાના છે. માટે અમારે હિંસાવિરતિનું કોઈ પ્રયોજન નથી.
ઉત્તરપક્ષ :- ના, કારણ કે સ્નાન પણ હિંસા છે અને હિંસાથી થયેલું જે પાપ છે, તે હિંસાથી જ નષ્ટ થાય એ વાત ઘટતી નથી. લોહીથી ખરડાયેલા વસ્ત્રને લોહીથી જ ધોવામાં આવે, તો તે કદી વિશુદ્ધ થતું નથી. માટે ઉપરોક્ત રીતે અભયદાન જ તે પાપોના પ્રતિકારનું સાધન છે.
આ જ વાત બીજા પ્રકારથી કહે છે - ગંગાનું પણ પવિત્ર પાણી અભયદાન જ છે. બીજા બધા તીર્થોમાં સ્નાન કરવાની વાત તો જવા જ દો, ગંગા જળમાં ડૂબકી મારવાથી તમને જે ફળ અપેક્ષિત છે એ ફળ અભયદાનથી જ મળી શકે તેમ છે. માટે અભયદાન જ ગંગાજળમાં ડુબકી છે, એવું બેઘડક કહી શકાય છે. કારણ કે તે જ પાપોને ધોવાનો ઉપાય છે.
પૂર્વપક્ષ :- ઠીક છે. જલના જીવોને પીડા આપનારા એવા તીર્થસ્નાનોથી સર્યું. અમે યજ્ઞો જ કરશું કારણ કે તેનાથી જ સ્વર્ગ
30
Page #31
--------------------------------------------------------------------------
________________
* नानाचित्तप्रकरणम् - ___ अथ कृतं जलजीवनिपीडननिबन्धनैस्तीर्थस्नानैः, यज्ञानेव वयं यजामहे, तत एव स्वर्गादिप्रयोजननिष्पत्तेः, तदुक्तम् - अग्निहोत्रं जुहुयात् स्वर्गकामो, यमराज्यमग्निष्टोमेनाऽभियजति, सोमराज्यमुक्थेन, सूर्यराज्यं षोडशिना, स्वाराज्यमतिरात्रेण, प्रजापत्यमासहस्रसंवत्सરાન્તઝતુના- તિ (મૈત્રાયુનિટિ ૬-૩૬) શૈવમ્, પાયમાન્ચેकसाध्ये स्वर्गादौ यज्ञस्य प्रयोजकताऽसम्भवात्, अनेनैवाशयेनाह
कोहग्गी माणग्गी मायग्गी निजिणेह लोहग्गी। ता होहि आहियग्गी किं ते समिहाहि दड्ढाहिं ? ॥३६॥
क्रोध एवाग्निः - क्रोधाग्निः, प्रीत्यादिनिर्दाहकत्वात्, तदुक्तम्कोहो पीई पणासेइ - इति तम्, मान एवाग्निः - मानाग्निः,
- अहिंसोपनिषद् विनयादिविभूतिविदाहकत्वात्, उक्तं च- माणो विणयणासणो - इति, तम्, माया एवाग्निः मायाग्निः, मैत्र्यादिपरिप्लोषहेतुत्वात्, तदाह - માયા fમત્તાનિ નાસેર્ - તિ, તમ્, નોમ પ્રવામિઃ નોમra: - सर्वार्थसन्दाहकत्वात्, तथा च पारमर्षम् - लोहो सव्वविणासणो - તિ (શવૈક્રાંતિ ૮-૩૮), તે ર નિર્ણય - ક્ષમાતિરસ,સોળ पराकुरु विध्यापयेति यावत्, तस्मादेवम्प्रकारेणाऽऽहिताग्निः - अग्निकारिकाकृत्, भव, भावयज्ञपरायणः स्याः, द्रव्ययज्ञस्य पश्वाद्यालम्भनात्मकतया दुःखैकफलत्वादित्याशयः, तस्मात् समिद्धिः - यज्ञोपयुक्तैरिन्धनैर्दग्धैस्ते किम् ? न किञ्चिदात्मप्रयोजनमतः सरतीत्यलमनेनेत्यर्थः। કરે છે. માન એ જ અગ્નિ છે, કારણ કે એ વિનય વગેરે રૂપી સમૃદ્ધિનો અત્યંત દાહક છે. દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે - માન વિનયનો નાશક છે. માયા મૈત્રી વગેરેને ભસ્મીભૂત કરી દે છે. માટે માયા પણ અગ્નિ છે. તેથી જ કહ્યું છે, માયા મિત્રોનો નાશ કરે છે. લોભ સર્વ અર્થોનો સત્યાનાશ સર્જે છે. માટે લોભ પણ અગ્નિ છે. તેથી જ પરમર્ષિએ કહ્યું છે - લોભ સર્વનો વિનાશક છે. આ ચારે અગ્નિઓ પર તું વિજય મેળવ. ક્ષમા-મૃદુતા-ઋજુતા અને સંતોષરૂપી રસના પ્રસારથી તેમને બુઝાવી નાંખ.
આ રીતે તું અગ્નિકારિકા કરનારો થા. અર્થાત્ ભાવયજ્ઞમાં પરાયણ થા. કારણ કે દ્રવ્યયજ્ઞ તો પશુ વગેરેને હોમી દેવારૂપ હોવાથી એક માત્ર દુઃખ જ આપનારો છે. માટે યજ્ઞમાં વપરાતા ઈંધણોને બાળીને તને શું લાભ છે ? એનાથી કોઈ આત્મપ્રયોજન સરતું નથી. માટે એનાથી સર્યું.
પૂર્વપક્ષ :- તમે જરા ગંભીરતાથી વિચારો. મોટો યજ્ઞમંડપ હોય.
વગેરે પ્રયોજનો સિદ્ધ થઈ જશે. ઉપનિષદોમાં કહ્યું પણ છે - જેને સ્વર્ગની કામના હોય, તે અગ્નિહોત્ર કરે, અગ્નિષ્ટોમથી યમરાજ્યને પૂજે છે, (? પ્રાપ્ત કરે છે,) ઉક્યથી સોમરાજ્યને પ્રાપ્ત કરે છે. ષોડશથી સૂર્યરાજ્યને પ્રાપ્ત કરે છે, અતિરાત્રથી સ્વારાજ્યને પ્રાપ્ત કરે છે અને હજાર વર્ષના યજ્ઞથી પ્રજાપતિના રાજ્યને પ્રાપ્ત કરે છે.
ઉત્તરપક્ષ :- ના, કારણ કે સ્વર્ગાદિ પ્રયોજનોની સિદ્ધિ કષાયોની મંદતાથી જ થઈ શકે છે. માટે તેમાં યજ્ઞોને પ્રયોજક ન માની શકાય. આ જ આશયથી કહે છે –
ક્રોધાગ્નિ, માનાગ્નિ, માયાગ્નિ અને લોભાગ્નિને જીતી લે, આ રીતે આહિતાનિ થા, ઈંધણોને બાળીને તને શું લાભ છે ?ll૩૬ll
જે બાળે તેને અગ્નિ કહેવાય. ક્રોધ પ્રીતિ વગેરેનો વિનાશ કરે છે. તેથી કોઇ પોતે જ અગ્નિ છે. કહ્યું છે ને - ક્રોધ પ્રીતિનો પ્રણાશ ૬. નિrrદા 1.ઇ.- દિા ૪ - નિને ૨. .,T, . તો . રૂ. ૩ - ofમર્યાદા ન - મુદ્દઢા - ofમë ૪. 4 - ટાઢા
31
Page #32
--------------------------------------------------------------------------
________________
+ नानाचित्तप्रकरणम्
ननु च वेदमन्त्रपाठसचिवस्य महायज्ञाभियोगस्यापि कथं निष्फलत्वमिति चेत् ? अत्राह -
जइ डहसि भरसहस्सं समिहाणं वेयमंतजुत्ताणं। जीवेसुवि नत्थि दया सव्वंपि निरत्थयं तस्स ॥३७॥
यदि वेदमन्त्रयुक्तानां समिधां भरसहस्रम्- सहस्रभारप्रमाणं यज्ञेन्धनम्, दहसि-हुतवहे जुहोषि, यदि कश्चिदेवं कुर्यात्, जीवेषु दया- करुणा तस्य हृदये नास्ति- न विद्यते, तदा तस्य सर्वमपि - महाव्ययेन क्रियमाणं यज्ञादि, निरर्थकम्- मुधा, स्वप्रयोजनહજારો બ્રાહાણોને જમણ પીરસાતુ હોય. સ્પષ્ટ અને શુદ્ધ વેદમંત્રોનો પાઠ થતો હોય. લાખો રૂપિયાનો વ્યય થતો હોય. સેંકડો પશુઓનો વિધિપૂર્વક હોમ થતો હોય, આટલા મહાન યજ્ઞની સાધના થતી હોય, તે નિષ્ફળ કેવી રીતે હોઈ શકે ?
ઉત્તરપક્ષ :- આ જ પ્રશ્નનો પ્રત્યુત્તર આપે છે –
જો વેદમંત્રયુક્ત ઈંધનોના હજાર ભાર બાળે છે, પણ જીવદયા નથી, તો તેનું બધું ય નિરર્થક છે. Il3II
યજ્ઞોમાં તન-મન-વચન-ધનનો મોટો ભોગ આપવામાં આવે છે, એ તો અમે પણ માનીએ છીએ. પણ ચાહે હજાર ભાર પ્રમાણ ઈંધણો પણ અગ્નિમાં હોમી દો, અર્થાત કોઈ યજ્ઞમાં આટલો બધો વ્યય પણ કરી દે, પણ તેના હૃદયમાં જીવો પ્રત્યે દયા ન હોય, તો મોટા ખર્ચા કરીને પણ કરેલ યજ્ઞ, જમણવાર વગેરે તેનું બધું જ ફોગટ છે. તેના પ્રયોજનને સિદ્ધ કરવા અસમર્થ છે.
વળી એમાં કોઈ આશ્ચર્ય પણ નથી. કારણ કે જે સદુપાયભૂત હેતુ હોય તે વ્યતિરેક વ્યભિચાર ધરાવતો નથી. અર્થાત્ ધર્માનુષ્ઠાન ત્યારે જ સફળ થાય જ્યારે તેમાં જીવદયા હોય. જીવદયા એ જ છે. ૩,- ૪૦ ૨. 8.સુ.૪૫,૨ - સુયા.
- ઢસોના साधनायाप्रत्यलमिति यावत्। न चात्र किमपि चित्रम्, सदुपायभूते हेतौ व्यतिरेकव्यभिचारिताविरहादिति निपुणं निभालनीयम्। स्वर्गापवर्गहेतुस्तु भावयज्ञभूताऽहिंसैवेति तदात्मक एव यज्ञः कर्तव्यः, तदुक्तं परैरपि - ध्रुवं प्राणिवधो यज्ञे नास्ति यज्ञस्त्वहिंसकः। ततोऽहिंसात्मकः कार्यः सदा यज्ञो युधिष्ठिर !॥ इन्द्रियाणि पशून् कृत्वा, वेदी कृत्वा तपोमयीम्। अहिंसामाहुतिं कृत्वा, आत्मयज्ञ यजाम्यहम्।। ध्यानाग्नौ जीवकुम्भं खेदमारुतदीपिते। सत्कर्मसमित्क्षेपै - દોસઁ કુત્તમ ! - તિ (ધર્મમૃતૌ ૪-૬) અન્યત્ર - आत्मा यजमानः, बुद्धिः पत्नी, स्मृतिर्दया क्षान्तिरहिंसा पत्नीસફળતાનો સાચો ઉપાય = સહેતુ છે. જે સઢેતુ હોય એના વિના કદી કાર્યની નિષ્પત્તિ ન થઈ શકે. જેને ન્યાયપરિભાષામાં વ્યતિરેકવ્યાતિ કહેવાય છે. ખોટો હેતું હોય તેના વિના પણ કાર્ય થાય. તેને વ્યતિરેક વ્યભિચાર કહેવાય. જીવદયા સઢેતુ છે. માટે તેમાં વ્યતિરેક વ્યભિચાર હોતો નથી. માટે જીવદયાની હાજરી ન હોય અને સફળતા મળે એવી કોઈ જ શક્યતા નથી. આ વાતને સૂક્ષ્મતાથી વિચારવી જોઈએ.
સ્વર્ગ અને મોક્ષનો હેતુ તો ભાવયજ્ઞરૂપ અહિંસા જ છે. માટે તદાત્મક યજ્ઞ જ કરવો જોઈએ. તેથી જ યજ્ઞમાર્ગી એવા જૈનેતરોએ પણ કહ્યું છે કે, “હે યુધિષ્ઠિર ! યજ્ઞમાં અવશ્ય પ્રાણીવધ થાય છે. માટે યજ્ઞ અહિંસક નથી જ. માટે સદા અહિંસાત્મક યજ્ઞ કરવો જોઈએ. ઈન્દ્રિયોને પશુ કરીને, તપોમયી વેદી કરીને અહિંસાની આહુતિ કરીને હું આત્મયજ્ઞ કરું છું.
હે શ્રેષ્ઠ ! જીવ રૂપી કુંભ પ્રતિષ્ઠિત હોય, નિર્વેદરૂપી પવનથી ધ્યાનરૂપી અગ્નિ પ્રજ્વલિત હોય, તેમાં શુભકાર્યોરૂપી ઈંધણો નાંખવા દ્વારા તું અગ્નિહોત્ર કર.”
Page #33
--------------------------------------------------------------------------
________________
* नानाचित्तप्रकरणम् - સંયાની , ૩wારો યુવક, સારી રીના, મનો રથ:, #ામ: પશુ, केशा दर्भाः, बुद्धीन्द्रियाणि यज्ञपात्राणि, कर्मेन्द्रियाणि हवींषि, अहिंसा इष्टयः, त्यागो दक्षिणा-इति (प्राणाग्निहोत्रोपनिषदि ४-१)।
अथ मा भूद्दया, वेदविहितत्वेन हिंसाप्येषा स्वर्गयोनिर्भविष्यति वस्तुतस्त्वस्याहिंसारूपत्वात्, तथोक्तम् - यज्ञे वधोऽवधः - इति (छान्दोग्योपनिषदि ८-१५-१)। मैवम्, हिंसाया स्वर्गहेतुत्वे सति नरकगमनाभावप्रसक्तेः, तदुक्तं त्वदीयैरेव - यूपं कृत्वा पशून् हत्वा कृत्वा रुधिरकर्दमम्। यद्येवं गम्येत स्वर्ग, नरके केन गम्यते - इति(धर्मस्मृतौ ७)। ननूक्तमेवास्माभिर्यन्नैषा हिंसैव, यद्वा यज्ञानुभावेन हिंसालक्षणो दोषोऽपाक्रियत इत्यदोष इति चेत् ? न, असम्भवात्,
અન્યત્ર પણ કહ્યું છે કે - આત્મા યજમાન છે, બુદ્ધિ પત્ની છે, સ્મૃતિ, દયા, ક્ષમા અને અહિંસા પત્ની સાથેની યાજિકાઓ છે, ૐકાર યુવ (ચૂપ ?) છે, આશા રથના છે, મન રથ છે, કામ પશુ છે, કેશ દર્ભ (તૃણવિશેષ) છે, બુદ્ધીન્દ્રિયો (ત્વચા, જિલ્લા વગેરે). યજ્ઞપાત્રો છે, કર્મેન્દ્રિયો હોમવાનું ઘી છે, અહિંસા યજ્ઞવિશેષો છે. ત્યાગ દક્ષિણા છે.
આ રીતે તેઓએ સ્વયં પણ ભાવયજ્ઞ જ ઉપાદેય છે, એવો સ્વીકાર કર્યો છે.
પૂર્વપક્ષ :- જુઓ, ભલે દયા ન હોય, તે હિંસાં પણ તેમના સ્વર્ગનું કારણ બની શકશે. કારણ કે તે વેદવિહિત હોવાથી વાસ્તવમાં અહિંસારૂપ જ છે. કહ્યું છે ને ? યજ્ઞમાં વધુ એ વધ નથી.
ઉત્તરપક્ષ :- ના, જો હિંસા સ્વર્ગનું કારણ થાય, તો કોઈ નરકમાં જશે જ નહીં. જો તમારા ધર્મના જ સંતોએ શું કહ્યું છે - યજ્ઞનો થાંભલો કરીને, પશુઓની હત્યા કરીને, લોહીનો કાદવ
- अहिंसोपनिषद् + भवदीया एवात्र साक्षिणः, यदाहुः- यथा पङ्केन पङ्काम्भः सुरया वा सुराकृतम्। भूतहत्यां तथैवेकां न यज्ञैर्माष्टुमर्हति - इति (भागवते १-८-५२)। तस्माद् भावयज्ञ एवाभियोगः श्रेयानिति स्थितम्। उपलक्षणमेतत्, तेनान्येषामपि मिथ्याचाराणामान्तरारातिपराभवपराङ्मुखानां प्रतिषेधो बोध्यः, एनमेव काक्वा कथयति
कोहस्स य माणस्स यं माया लोभस्स निग्गहो नत्थि। किं काहिंति जडाओ तिदंड मुंडं व छारो वा॥३८॥
यत्र क्रोधस्य च मानस्य च मायाया लोभस्य च निग्रहो नास्ति, तत्र जटा, त्रिदण्डम्, मुण्डम् - मुण्डितं शिरो वा, કરીને, જો આ રીતે સ્વર્ગે જવાતું હોય, તો નરકમાં કોણ જશે ?
પૂર્વપક્ષ :- અરે ભાઈ, અમે કહ્યું તો ખરું, કે આ હિંસા જ નથી. અથવા તો હિંસા હોય, તો પણ યજ્ઞના પ્રભાવે હિંસારૂપી દોષ જતો રહેશે માટે યજ્ઞમાં કોઈ દોષ નથી.
ઉત્તરપક્ષ :- ના, કારણ કે તે સંભવિત નથી. આ બાબતમાં તમારા શાસકારો જ સાક્ષી છે, તેમણે કહ્યું છે - જેમ કાદવથી કાદવજળનો ડાઘો ભૂંસાઈ ન શકે. જેમ મદિરાથી થયેલું માલિન્ય મદિરા ન ધોઈ શકે, તેમ યજ્ઞો વડે જીવહત્યાનું પાપ ન ધોવાઈ શકે.
માટે ભાવયજ્ઞમાં પ્રયત્ન કરવો એ જ કલ્યાણકર છે, એવું સિદ્ધ થાય છે. આ ઉપલક્ષણ છે, તેના પરથી તેનાથી આંતરશત્રુઓના પરાજય પ્રત્યે જેમાં પરામુખતા છે, તેવા બીજા પણ મિથ્યાચારોનો પ્રતિષેધ સમજવો જોઈએ. આ જ વાતને લંગોક્તિથી કહે છે -
જ્યાં ક્રોધ, માન, માયા અને લોભનો નિગ્રહ નથી, ત્યાં જટા, ત્રિદંડ, મુંડન કે ભસ્મ શું કરશે ? Il3II.
આંતરશત્રુઓનો પરાજય એ જ કોઈ પણ ધર્મસાધનાનું લક્ષ્યબિંદુ . તું - વી ૨. # - દૈસા રૂ. ૪.ઘ - ત્રી
33
Page #34
--------------------------------------------------------------------------
________________
* नानाचित्तप्रकरणम्
- ૬ ૭ क्षारः - भस्म वा किं करिष्यन्ति ? क्रोधादिदुर्विपाकान्नरकपतयालूनां त्राणायात्यन्तमसमर्थान्येतानीत्याशयः। तस्माद् भस्माद्याग्रह विमुच्य चित्तशुद्धौ यतितव्यम्, तदभावे विभूत्यादेविफलत्वात्, उक्तं च- अन्तःकरणशुद्धा ये तान् विभूतिः पवित्रयेत्। किं पावनाः प्रकीर्त्यन्ते रासभा भस्मधूसराः ? इति (पद्मपुराणे)। इतश्च जटादिकं स्वार्थसम्पादनेऽनुपयोगि, शीलवियुतस्य तस्यैव प्रत्युत प्रत्यपायहेतुत्वात्, एतदेव स्पष्टयतिછે. જો કોધાદિ દોષોના વિનાશ પ્રત્યે કોઈ લક્ષ જ ન હોય તો એ ધર્મસાધના નહીં પણ મિથ્યાડંબર બની જાય છે. ક્રોધ, માન, માયા અને લોભ આ ચાર કષાયોનો નિગ્રહ ન હોય, તો મોટી મોટી જટા હોય, ગદંડ ઘારણ કર્યું હોય, લોચ કે અમ દ્વારા માથું મુંડિત કર્યું હોય, કે ભમસ્નાન કર્યું હોય, તેનાથી શું લાભ ? ક્રોધાદિ કષાયોના ભયંકર વિપાકથી નરકમાં પડનારા એવા તેમને બચાવવા માટે ભસ્મ વગેરે અત્યંત અસમર્થ છે, એવો અહીં આશય છે. માટે ભસ્મ વગેરેના આગ્રહને છોડીને ચિત્તશુદ્ધિમાં યત્ન કરવો જોઈએ, કારણ કે જો ચિત્તશુદ્ધિ જ ન હોય તો ભસ્મ વગેરે નિષ્ફળ છે. પદ્મપુરાણમાં કહ્યું છે - જેઓ અન્તઃકરણથી શુદ્ધ છે, તેમને ભસ્મ પવિત્ર કરે છે. અન્યથા તો ગધેડા પણ રાખથી ખરડાયેલા હોય છે, શું તેમને પવિત્ર કહેવાય છે ? - જટાદિ આત્માર્થને સાધવા ઉપયોગી નથી. તેનું બીજું કારણ એ છે કે જે શીલરહિત છે, તેને તે ઉલ્ટ આપત્તિનું કારણ છે. આ જ વસ્તુને સ્પષ્ટ કરે છે –
જો કેશભાર, ભસ્મ, પાત્ર, ચીવર અને દોરાને ધારણ કરે છે, પણ શીલભારનું વહન કરતો નથી, તો અનર્થોના ભારને જ વહન કરે છે. ll૧૯ll
- अहिंसोपनिषद् जड़ वहसि केसभारं छारं खोरं च चीवरं दोरं। न य वहसि सीलभारं वहसि य भारं अणत्थाणं ॥३९।।
यदि केशभारम्, क्षारम् - भस्म, खोर - इति देश्यशब्दः पात्रविशेषवाचकः, तम्, चः - समुच्चये, चीवरम् - कौपीनप्रभृति वस्त्रम्, दोर इति देश्यशब्दो दवरकवाची, तम्, वहसि- किलाह मुमुक्षुरित्यभिमानेन धारयति, इदमपरं विरुद्धतरमित्याह - न च वहसि शीलभारम् - अष्टादशसहस्रशीलाङ्गभरम्, दुःशीलत्वात्। तदत्र पर्यवसितमाह- वहसि च भारमनर्थानाम्, शीलभरविरहितस्य केशभारादेर्मिथ्याडम्बररूपत्वेनानथैकनिबन्धनभावात्।
अथ शीलाभावे रजोहरणादेरपि तद्भावप्रसक्तिरिति चेत् ? को
જો તું કેશબારને ધારણ કરે, એટલે કે ખૂબ મોટી જટા રાખે, શરીરે ભસ્મ ચોળે, “ખોર’ નામનું પાત્રવિશેષ રાખે, લંગોટી વગેરે સંન્યાસીના ચિહ્નભૂત વસ્ત્ર પહેરે, જનોઈ વગેરે ધાર્મિક દોરો ધારણ કરે, અને આવી વસ્તુ દ્વારા, હું મોટો મુમુક્ષુ છું, એવું તું અભિમાન રાખે.
હજુ એક વધુ વિરુદ્ધ જે કરે છે, તે કહે છે - અને શીલના ભારને તું ઘારણ કરતો નથી. તું અઢાર હજાર શીલાંગોના ભારને વહન કરતો નથી. કારણ કે તું દુઃશીલ છે. તો તેનો અર્થ એ જ છે કે તું અનર્થોના ભારને જ વહન કરે છે. કારણ કે શીલના ભારથી રહિત એવી જટા વગેરેનો ભાર મિથ્યા આડંબરરૂપ હોવાથી મત્ર અનર્થોનું જ કારણ છે.
પૂર્વપક્ષ :- જટા ને ભસ્મ પર આટલું તૂટી પડો છો, પણ અમે તમને પૂછીએ છીએ કે જો શીલ ન હોય તો રજોહરણ, પાત્રા, દાંડો 9. 4.]. - મોર |
34
Page #35
--------------------------------------------------------------------------
________________
* नानाचित्तप्रकरणम् - वा किमाह ? अस्माकमपि समये मिथ्याडम्बरिणस्तदभ्युपगमात्, तथा चाभिहितम् - नाजीविकाप्रणयिनीतनयादिचिन्ता, नो राजभीश्च भगवत्समयं च वेत्सि। शुद्धे तथापि चरणे यतसे न भिक्षो ! तत्ते परिग्रहभरो नरकार्थमेव - इति (अध्यात्मकल्पद्रुमे १३-९)।
मिथ्याडम्बरमेव शोचयति - कुच्चेण 'उरं घट्ट पिट्ठी घट्टा जडाकलावेण। पासं च कुंडियाए तहावि नो जाणिओ धम्मो॥४०॥
कूर्चेन - श्मश्रुणा, निष्परिकर्मतयातिलम्बमानेनोरः - वक्षःવગેરે પણ અનર્થોનો ભાર જ થશે ને ? બોલો, આમાં તમારું શું भंतव्य छ ?
ઉત્તરપક્ષ :- અમે ક્યારે ના પાડી ? અમારા સિદ્ધાન્તમાં પણ મિથ્યા આડંબરીના ઉપકરણોને અનર્થોનો ભાર જ કહ્યો છે.
અધ્યાત્મકલામમાં કહ્યું છે – ‘આજીવિકા, પત્ની, પુત્ર વગેરેની ચિંતા નથી, રાજાનો ડર નથી, પરમેશ્વર સિદ્ધાન્તનું તને જ્ઞાન છે, તો પણ તું શુદ્ધ ચારિત્રના પાલનમાં પ્રયત્ન કરતો નથી, તો હે ભિક્ષ ! તારા આ ઉપકરણોનો ભાર નરક માટે જ છે.'
બસ ? શીલ નથી તો મિથ્યાડંબર અનર્થહેતુ છે, આ ન્યાય સર્વસામાન્ય છે. મિથ્યાડંબર પર જ શોક કરતા કહે છે -
દાઢીથી છાતી ઘસાઈ ગઈ, જટા કલાપથી પીઠ ઘસાઈ ગઈ, કુંડિકાથી પડખા ઘસાઈ ગયા, તો પણ ધર્મને જાણ્યો નહીં. ||४०॥
દાઢીમાં કર્તાનાદિ કોઈ પરિકર્મ ન કરવાથી વધતી વધતી ઠેઠ છાતી સુધી આવી ગઈ અને તેના સતત સંપર્કથી જાણે છાતી ઘસાઈ १. ख. घ. - उरो। २. क.ग.च - घट्ट पुट्ठी घट्ठा०। ख.घ. - घट्ठो पट्टी घट्ठा। ३. घ - मुडि०। ४. क - तहवि। ५. ख - नय। घ - नवि।
- अहिंसोपनिषद् र स्थलम्, घृष्टमिव घृष्टम् - सन्ततं तद्योगात्किणाङ्कितमिव सञ्जातम्, जटाकलापेन - अत्यन्तं वृद्धिमुपयातेन केशभारेण पृष्ठिः - पृष्ठम्, देहस्य पश्चाद्भाग इति यावत्, घृष्टा, पार्श्व च - शरीरपार्श्वभागः, कुण्डिकया कमण्डलुना घृष्टः। सुदीर्घतरतापसादिपयार्यः परिपालित इत्याशयः, तथापि धर्मः - अहिंसादिलक्षणः, न ज्ञातः - अवगतोऽपि न, आस्तां तदाचरणमिति भावः। किं तर्हि स करोतीत्यत्राह
कुव्वयतिदंडधारी निल्लज्जो अहियवड्डवुक्कारो। तवनियमेसु असारो हिंडइ पच्चक्खओ गोणो॥४१॥
स्नानादिहिंसामयत्वेन कुत्सितं व्रतम् - कुव्रतम्, त्रिदण्डम् - परिव्राजकाद्युपकरणं, दुष्टमनःप्रभृति वा, ते धारयतीति ગઈ. તે જ રીતે અત્યંત વધી ગયેલા કેશભારથી શરીરનો પાછળનો ભાગ-પીઠ ઘસાઈ ગઈ. પડખાનો ભાગ કમંડળથી જાણે ઘસાઈ ગયો. આશય એ છે કે સુદીર્ઘ તાપસાદિ પર્યાયને પાળ્યો, તો પણ અહિંસાદિરૂપ ધર્મને જાણ્યો પણ નહીં. તે ધર્મના આચરણની તો વાત જ ક્યાં રહી ?
પૂર્વપક્ષ :- તો પછી આટલા સમયથી કરે છે શું ? Gत्तरपक्ष :- मे हे छ -
કુવ્રત અને ત્રિદંડનો ધારક, નિર્લજ્જ, અધિક મોટા અવાજે કરનારો, તપ-નિયમોમાં અસાર એવો પ્રત્યક્ષ બળદ ફરે છે. ॥४१॥
જેનું વ્રત સ્નાન, યજ્ઞ વગેરે હિંસામય હોવાથી કુત્સિત-ખરાબ १. ख - कुव्वतिदंडयधारी। घ - वुच्चइ तिदंडधारी। २. क - ०वजुकारो। ख. - वहुहेक्कारो। ग - वट्टपुक्कारो। घ - वट्ट पुक्कारो। च - वंडभोक्कारो।
Page #36
--------------------------------------------------------------------------
________________
* नानाचित्तप्रकरणम् कुव्रतत्रिदण्डधारी, लजा - संयमः पापव्यापारवर्जनयोनिरपत्रपा वा, सा निर्गता यस्मात्सः - निर्लजः - संयमशून्यः सञ्जातधाष्ट्ातिशयो वा। तमेव विशेषयति- अधिकवड्डबूङ्कार इति देश्यत्वात् - अधिकमहद्गर्जनः, आत्मसम्भावनया दर्पोद्रेकतः कृतविचित्रध्वनिः, तमेव विशेषयति - तपोनियमेषु - अनशनाद्यनुष्ठानेषु पिण्डविशुद्ध्यादियोगेषु च। ननु नियमेन भिक्षाभिग्रहाणां ग्रहण कर्तव्यमिति चेत् ? न, ऊनोदर्यादिषु तेषामन्तर्भावात्, अधिकमुत्तराध्ययनेषु। असारः - सत्त्वात्मकसारविरहितः, तपोनियमवीर्यછે તે કુવ્રત, તેવા પરિવ્રાજક વગેરેનું ઉપકરણ તે ત્રદંડ અથવા દુષ્ટ મન-વચન-કાયાની પ્રવૃત્તિ તે ત્રિદંડ. તેને ધારણ કરે છે. લજ્જા એટલે સંયમ અથવા તો જેનાથી પાપપ્રવૃત્તિનો ત્યાગ થાય એવી શરમ. તે જેનામાંથી જતી રહી છે, તેવો તે નિર્લજ્જ છે. અર્થાત્ તે સંયમરહિત છે અથવા તો અત્યંત ધૃષ્ટ છે.
તેનું જ અન્ય વિશેષણ કહે છે, કે તે ખૂબ મોટી ગર્જનાવાળો છે, અર્થાત્ અભિમાનને કારણે દર્પોઢેક થવાથી તે વિચિત્ર મોટા અવાજો કરે છે. વળી તે અનશન વગેરે તપસ્યાઓ અને પિંડવિશુદ્ધિ વગેરે યોગોમાં અસાર છે. અર્થાત્ સત્પાત્મક સારરહિત છે.
પૂર્વપક્ષ :- અહીં નિયમોથી ભિક્ષાભિગ્રહોનું ગ્રહણ કેમ ન કર્યું ?
ઉત્તરપક્ષ :- ભિક્ષાભિગ્રહોનું ગ્રહણ તપસ્યામાં જ થઈ જાય છે. કારણ કે તપના ભેદોમાં જે ઉણોદરી, વૃત્તિસંક્ષેપ આવે છે, તેમાં ભિક્ષાભિગ્રહોનો સમાવેશ થઈ જાય છે. આ વિષયમાં વધુ શ્રીઉત્તરાધ્યયનસૂત્રમાંથી જાણી શકાય. પ્રસ્તુતમાં તે મિથ્યાડંબરી તપનિયમમાં અસાર છે. એટલે કે તપનિયમમાં આવશ્યક વીરતાથી રહિત હોવાથી કાયર જેવો છે, એવો અભિપ્રાય છે.
७२
- अहिंसोपनिषद् वञ्चितत्वेन क्लीबसङ्काश इति भावः। तदेवम्भूतोऽसौ प्रत्यक्षतः - સાક્ષાત્, નૌ: - વત્નીવર્ડો હિતિ - વિવિજ્ઞાનપતન્ન इतश्चेतश्चरति, बलीवर्दैन तस्य निर्लज्जत्वादिसाधर्म्य व्यक्तमेव। ननु च कथं मुमुक्षोरपि त्रिदण्डिनो गोसाम्यमिति चेत् ? अत्राह
'तिन्नेव वहसि दंडे सगडं वा वहसि वेणुदंडाणं । रत्तस्स नत्थि मुक्खो सद्दफरिसरूवगंधेसु ॥४२॥
त्रीण्येव वहसि दण्डान्, अवधारणं लिङ्गिविशेषे दण्डसङ्ख्यानियमार्थम्। एनमेवावधारणमल्पतापरकमभिप्रेत्य यदि कश्चिद्दुर्विदग्धो वदति- अहमधिकानपि धारयामीति, तं प्रत्याह- यद्वा - આમ તે સાક્ષાત્ બળદ જેવો ફરે છે. જેમ બળદને ગાઢ જ્ઞાન હોય છે, તે અજ્ઞાનને આધીન થઈને જેમ આમથી તેમ ભટકે છે, તેમ આ પણ ભટકે છે. વળી બળદને શરમ નથી હોતી, તેમ એને પણ નથી, ઈત્યાદિ તેની બળદ સાથેની સદેશતા સ્પષ્ટ જ છે.
પૂર્વપક્ષ :- તમે તો સાવ કેવી વાતો કરો છો. મુમુક્ષુ એવા પણ દિંડીને બળદ જેવા કેવી રીતે કહેવાય ?
ઉત્તરપક્ષ :- વાસ્તવમાં તે ત્રિદંડી મુમુક્ષ જ નથી. વિશ્વાસ ન થતો હોય, તો પરમર્ષિના મુખે જ સાંભળો –
તું ત્રણ દંડને ધારણ કરે કે વાંસના ડોનું ગાડુ ધારણ કરે, પણ શબ્દ, અર્શ, રૂપ અને ગંધમાં જો રાણી છે, તો મોક્ષ થવાનો નથી.
લિંગવિશેષમાં - અમુક સંન્યાસીમાં દંડની સંખ્યાનું નિયમન કરવા માટે ત્રણ જ દંડને ધારણ કરે છે એવું કહ્યું છે. આ જ અવધારણને સાંભળીને કોઈ દુર્વિદગ્ધને એમ થાય કે – “આ તો . - તિઝિયા ૨. 1.4.- વદતુ રૂ. 1.ઘ. - offસઢિયાસુI
Page #37
--------------------------------------------------------------------------
________________
७४
* नानाचित्तप्रकरणम् -
- ૭૩ वेणुदण्डानाम् - वंशयष्टीनाम्, शकटं वहसि, शकटवाह्यान् वेणुदण्डान् धारयसीत्यभिप्रायः। ___ तथापि शब्दस्पर्शरूपगन्धेषु रक्तस्य -रागविकारविकृतचित्तवृत्तेः, मोक्षो नास्ति - चातुरन्तसंसारपरिभ्रमणतो मुक्तिर्न सम्भवति। रसानुरक्तस्य मोक्षानुज्ञाप्रसङ्ग इति चेत्, न, उपलक्षणेन तद्ग्रहात्। द्विष्टस्य तत्प्रसङ्ग इति चेत् ? न, रक्तप्रतिषेधप्रतिषिद्धत्वात्, न हि रागमन्तरेण द्वेषोन्मज्जनमिति। ત્રણ જ દંડ છે - ઓછા છે એટલે મોક્ષ ન થાય એમ કહે છે. અને આમ વિચારીને તે કહે કે “હું હજી વધુ ધારણ કરું,” તો તેને ઉદ્દેશીને કહે છે કે – ત્રણ નહીં, ત્રણસો નહીં, પણ આખું ગાડું ભરીને વાંસના દાંડાઓને રાખે, તો પણ જો શબ્દ, સ્પર્શ, રૂપ અને ગંઘમાં રમી છે, મનગમતાં શબ્દાદિ મળે અને ચિત્તવૃત્તિ રાગવિકારથી વિકૃત બન્યા વિના ન રહે, જો આવું હોય તો મોક્ષ નહીં થાય. ચાતુર્ગતિક સંસારના પરિભ્રમણથી મુક્તિ મળે તેવી કોઈ સંભાવના નથી.
પૂર્વપક્ષ :- તમે ચાર વિષયના તો નામ લીધા, પણ ‘રસ' નું નામ ન લીધું. એટલે જેને રસમાં અનુરાગ છે, એનો મોક્ષ થઈ શકશે, બરાબર ને ?
ઉત્તરપક્ષ :- ના, કારણ કે શ્લોકમાં સાક્ષાત્ ન કહ્યું હોવા છતાં પણ ઉપલક્ષણથી તેનું ગ્રહણ કરવાનું છે.
પૂર્વપક્ષ :- ઠીક છે, પણ હજી એક પ્રશ્ન એ રહે છે કે જેને મનગમતામાં રાગ ન હોય, પણ અણગમતામાં દ્વેષ હોય, તેનો મોક્ષ થઈ જશે. કારણ કે તમે જેને રાગ છે તેનો મોક્ષ ન થાય એટલું જ કહ્યું છે.
ઉત્તરપક્ષ :- ના, કારણ કે રાગીના મોક્ષનો પ્રતિષેધ કર્યો,
- હિંસોના જે ___तस्मान्मिथ्याडम्बरं सन्त्यज्यारक्तद्विष्टेनाहिंसायां यतितव्यम्, तस्या एव धर्मसारभूतत्वादित्याह
नरसिरकवालमाला न तिदंडं कुंडिया जडा मउडो। नवि छारो नवि दोरो सारो धम्मस्स जीवदया॥४३।।
नरशिरःकपालानि - मनुष्यमस्तकास्थिपिञ्जराणि, तेषां माला - स्वगलारोपिता सक्, धर्मे सारो न भवतीत्यग्रे योगः, नापि त्रिदण्डम्, कुण्डिका, जडा, मउड इति देश्यशब्दो धम्मिलપર્યાયઃ, નવિશેષ ચર્થઃ, નાઈપ ક્ષાર: - મમ્મ, નાપિ વરવી: - यज्ञोपवीतादिः, धर्मस्य सारः। न कपालादिकं धर्मसर्वस्वमिति તેનાથી જ દ્વેષીના મોક્ષનો પણ પ્રતિષેધ થઈ જ જાય છે. કારણ કે રાગ વિના દ્વેષનો ઉદ્ભવ થતો જ નથી. માટે મિથ્યાડંબર છોડીને રાગ-દ્વેષના પરિહારપૂર્વક અહિંસામાં યત્ન કરવો જોઈએ. કારણ કે અહિંસા જ ધર્મનો સાર છે. તે કહે છે –
મનુષ્યના માથાની ખોપરીની માળા, મદંડ, કમંડલુ, જટા, મોટી વેણી, ભસ્મ કે દોરો નહીં, પણ જીવદયા એ ધર્મનો સાર છે. ll૪BI.
પુરાણોમાં એવું લખ્યું છે કે ત્રિપુરવિનાશના પાપને ધોવા માટે શંકરે ખોપરીઓની માળા ધારણ કરી હતી. તેના પરથી અમુક દર્શનના સંન્યાસીઓ માણસના મોટાની ખોપરીઓની માળા બનાવીને પોતાના ગળામાં ધારણ કરે છે, પણ એ ધર્મમાં સાર નથી. તે જ રીતે ત્રિદંડ, કમંડલ, જટા કે મોટી વેણી પણ ધર્મમાં સાર નથી. ભમ કે યજ્ઞોપવીતાદિ દોરો પણ ધર્મમાં સાર નથી. આશય એ છે કે ખોપરી વગેરે ધર્મનું સર્વસ્વ નથી.
૬. ઘ - ૦પાત | ૨ - ૦શ્નર વીનંs |
Page #38
--------------------------------------------------------------------------
________________
* नानाचित्तप्रकरणम्
- હ. भावः। किं तर्हि धर्मस्य सार इत्यत्राह- धर्मस्य सारो जीवदया, તનિત્વત્તિર્યું, તડુમ્ - ધબ્બો નીવયાણ - તિ (નીવदयाप्रकरणे ६) जीवदयारहितं तु नाग्न्याद्यप्यप्रमाणमित्याह
न य धम्मम्मि पमाणं नग्गो मुंडी जडी व कुच्ची वा। न य नवखंडसुसीवियचीवरधरणं च दया धम्मो॥४४॥
ન: - મારાસ્વરઃ કુવેતોગત્વવસ્ત્રો વા, મુugી - लुञ्चितमस्तकः क्षुरमुण्डो वा, जटी वा सुविशालजटाजूटधरः, कूर्ची वा - दीर्घश्मश्रूभृत् तदेते धर्मे न च - नैव प्रमाणम्, न हि यत्र यत्र नाग्न्यादिस्तत्र तत्र धर्म इति प्रतिबन्धो विद्यते
પ્રશ્ન :- તો પછી ધર્મનો સાર શું છે ?
ઉત્તર :- જીવદયા એ જ ધર્મનો સાર છે. કારણ કે ધર્મનો ઉભવ જીવદયામાંથી જ થાય છે. જીવદયા પ્રકરણમાં કહ્યું છે ‘ધર્મ જીવદયાથી ઉત્પન્ન થાય છે. જો જીવદયા ન હોય તો નગ્નતા વગેરે દ્વારા ભલેને ટાઢ-તડકા વગેરેને સહન કરે, તો પણ તે અપ્રમાણ છે, એ કહે છે –
નગ્ન, મુંડનધર, જટાધર કે દાઢીધર ધર્મમાં પ્રમાણ નથી. નવ ખંડવાળા સુસીવિત એવા વસ્ત્રને ધારણ કરવું એ પણ ધર્મ નથી, પણ દયા એ ધર્મ છે. ll૪૪ll.
નગ્ન એટલે દિગંબર, અથવા તો અત્યંત જીર્ણ-શીર્ણ-મલિન વઅઘર અથવા તો અતિ અલ્પ વસ્ત્ર પહેરનાર, જેણે લોચ દ્વારા કે અમ દ્વારા માથું મુંડાવ્યું છે તે મુંડનાર છે. જેને સુવિશાળ જટાજૂટ હોય તે જટાઘર છે. જેને અતિ મોટી દાઢી હોય તે કૂર્યધર છે. આ બધા ધર્મમાં પ્રમાણ નથી. કારણ કે જ્યાં જ્યાં નગ્નતા . - નVIII ૨, ૩,૪T.વ.. - વિા રૂ. ૧ - ૦jમુસીવિ | ૨ - ૦વું સુવિ | ૪. ૨ - ૦૨૫H.
- अहिंसोपनिषद् पश्वादिभिरतिप्रसङ्गात्, अतो धर्मविषये नग्नादयो न प्रमाणीकर्तुमर्हा इत्याशयः। न च - नापि नवखण्डसुसीवितचीवरधरणम्, कन्थाप्रायवस्त्रपरिधानम्, इत्येतावदेव धर्म इति चेतसि सम्प्रधार्यम्, कस्तर्हि धर्म इत्यत्राह - दया धर्मः, षड्जीवनिकायगोचरोऽस्खलितः कारुण्यरसप्रसरो धर्म इत्यभिप्रायः, तदभावे तु मिथ्याडम्बर एव नाग्न्यादिकम्, न चैतत्सिसाधयिषितसिद्धौ प्रत्यलम्, उक्तं च - यस्य चित्तं द्रवीभूतं कृपया सर्वजन्तुषु। तस्य ज्ञानं च मोक्षं च न નમસ્મવીવૉઃ - તા ગ્નિ - વગેરે હોય ત્યાં ત્યાં ઘર્મ હોય એવી વ્યાપ્તિ નથી. કારણ કે એવું માનવા જતા પશુ વગેરેથી અતિપ્રસંગ આવશે. અર્થાત્ “જે નગ્ન તે ધર્મી’ આવી પણ વ્યાતિ માનશું, તો પશુને પણ ઘર્મી માનવા પડશે. માટે એવું માનવું ઉચિત નથી.
વળી નવ ટુકડાઓને સારી રીતે સીવીને વસ્ત્ર તરીકે પહેરવા અને આ રીતે કંથા જેવા વરને ધારણ કરવું એ જ ધર્મ છે, આવું કોઈ કહે તો તેવું પણ માનવા જેવું નથી. એ વાત પણ મનમાંથી કાઢી નાંખવી જોઈએ.
પ્રશ્ન :- તો પછી ઘર્મ શું છે ?
ઉત્તર :- દયા એ જ ધર્મ છે. ષકાયના જીવો પ્રત્યે અસ્મલિતપણે કરુણારસનો પ્રવાહ વહેતો રહે, તેનું નામ ધર્મ અને જો એવી કરુણા ન હોય, તો નગ્નતા વગેરે મિથ્યા આડંબર જ છે. એવી નગ્નતા વગેરે ઈષ્ટસિદ્ધિ કરવા સમર્થ નથી. કહ્યું પણ છે – સર્વ જીવો પરની કરુણાથી જેનું ચિત્ત પીગળી ગયું છે, તે જ પરમ જ્ઞાન અને મોક્ષને પામે છે. જટા, ભસ્મ અને ચીંથરાથી મોક્ષ મળતો નથી. વળી
38
Page #39
--------------------------------------------------------------------------
________________
૭૮
* नानाचित्तप्रकरणम् -
सोहेइ आहियग्गी समणो वा तावसो य सो चेव। विसया जस्स वसम्मी विसयाणं जो वसे नत्थि॥४५॥
स एव वक्ष्यमाणलक्षणः, आहितः - स्वगृहे स्थापितः, अग्निः - पवित्रोऽनलः, येन सः - आहिताग्निः, श्रमणो वा तापसश्च स एव, क इत्याह- यस्य वशे विषयाः - शब्दादयः, यो जितेन्द्रियतया शब्दादिविषयानुधावनप्रवृत्तश्रोत्रादीन्द्रियनिग्रहकारित्वेन विषयविजयी भवतीत्यर्थः, एतदेव प्रकारान्तरेणाभिधत्ते - यो विषयाणां वशे नास्तीति। जितेन्द्रियत्वमेव श्रामण्यसम्पत्तिबीजं न तु मुण्डनादीति हृदयम्।
આહિતાગ્નિ, શ્રમણ કે તાપસ પણ તે જ છે કે જેના વશમાં વિષયો છે, જે વિષયોને વશ નથી. II૪પી.
જેમણે પોતાના ઘરે પવિત્ર અગ્નિને સ્થાપિત કર્યો છે, તેને આહિતાગ્નિ કહેવાય, ખરો આહિતાગ્નિ તે જ છે, જેનું સ્વરૂપ હવે કહેવાશે. શ્રમણ કે તાપસ પણ તે જ છે, કોણ એ કહે છે - કે જેના વશમાં શબ્દાદિ વિષયો છે, જે જિતેન્દ્રિય છે. તેથી શબ્દાદિ વિષયો તરફ દોડતી એવી પોતાની શ્રોત્ર વગેરે ઈન્દ્રિયોનો જે નિગ્રહ કરે છે. અને તેથી જ જે વિષયવિજયી છે.
આ જ વસ્તુ બીજા પ્રકારે કહે છે – કે જે વિષયોને વશ નથીશબ્દાદિ વિષયોને આધીન નથી. સત્ત્વની પરાકાષ્ઠાએ પહોંચીને મનગમતાં વિષયોને જે લાત મારી શકે છે અને પ્રતિકૂળ વિષયોની હાજરીમાં સમતાભાવને અકબંધ રાખી શકે છે.
સાર એટલો જ છે કે જિતેન્દ્રિયત્વ એ જ શ્રમણ્યસંપત્તિનું બીજ છે. મુjન વગેરે નહીં. . - સાદી | - સો દોડ્ડા ૨. * - સમUTTI રૂ. - સો. ૪. * - તીવસી/
- अहिंसोपनिषद् + ___अथ मा भून्मुण्डनादिभिरभिलषितनिष्पत्तिः, जलस्नानेन तु स्यादेव सा, तद्योगात् पावित्र्यप्राप्तेः, संसर्गतो गुणदोषानुषङ्गात् । जलस्य पावित्र्यं त्वार्षप्रसिद्धमेव, यदुक्तम् - आपः स्वभावतो मेध्याः, किं पुनर्वह्नितापिताः ?। ऋषयस्तत्प्रशंसन्ति, शुद्धिमुष्णेन वारिणा॥ उष्णोदकेन शुद्धिः स्यान्मूर्तिद्वयस्य मीलनात्। शीताम्बुनाऽपि शुद्धिः स्यान्मूर्तिर्माहेश्वरी यतः - इति। तदपि चेद् गाङ्गादि जलम्, तदा तु किं वक्तव्यम् ? तस्मात् स्नान एव यतितव्यमिति चेत् ? अत्राह -
પૂર્વપક્ષ :- ઠીક છે, મુંડન વગેરેથી ઈષ્ટસિદ્ધિ ભલે ન થાય. જલસ્તાનથી તો તે થશે જ. કારણ કે જલસ્તાનથી પવિત્રતાની પ્રાપ્તિ થાય છે. જલ પોતે પવિત્ર છે- શુદ્ધ છે. તેથી તેના સંસર્ગથી પવિત્ર થવાય એ સ્પષ્ટ જ છે. એવો ન્યાય પણ છે કે સંસર્ગથી ગુણ અને દોષ થાય છે. ગુણીના સંસર્ગથી ગુણ થાય અને દોષિતના સંસર્ગથી દોષ થાય. વળી જલની પવિત્રતા તો ઋષિઓના વચનથી પ્રસિદ્ધ જ છે, કહ્યું છે ને ? જલ સ્વભાવથી પવિત્ર છે. તો અગ્નિથી તપાવેલા જળની તો શું વાત કરવી ? ઉષ્ણ જળથી જે શુદ્ધિ થાય છે, તેની ઋષિઓ પ્રશંસા કરે છે. ઉષ્ણ જળથી શુદ્ધિ થાય છે, કારણ કે તેમાં મૂર્તિદ્વયનું મિલન થયું છે અને શીત જળથી પણ શુદ્ધિ થાય, કારણ કે એ માહેશ્વરી મૂર્તિ છે. અને એ પણ જો ગંગા નદી વગેરેનું જળ હોય, તેની તો વાત જ શું કરવી ? માટે સ્નાનમાં જ પ્રયત્ન કરવો જોઈએ.
ઉત્તરપક્ષ :- અહીં પરમર્ષિ જ ઉત્તર આપે છે -
39
Page #40
--------------------------------------------------------------------------
________________
૮e
* नानाचित्तप्रकरणम्
- ૩૬ गंगाए जउणाए उब्बुड्डा पुक्खरे पहासे वा। पुरिसा न हुंति चुक्खा जेसिं न चुक्खाई कम्माई॥४६॥
गङ्गायां यमुनायां पुष्करे प्रभासे वा तीर्थविशेषे उद्बुडिताः - कृतोन्मज्जनाः, तदविनाभावित्वाद्विहितनिमज्जनाश्च, पुरुषाः चुक्ख - इति देश्यशब्दः शुचिपर्यायः, पवित्रा इत्यर्थः, न भवन्ति। के पुरुषा इत्याह- येषां कर्माणि - मनोवाक्काययोगाः, पवित्राणि न भवन्ति। तदाह- सरस्सतिं पयागञ्च अथ बाहुमति नदि। निच्चम्पि बालो पक्खन्दो, कण्हकम्मो न सुज्झति - इति (मज्झिमनिकाये १-१-७९) मनःप्रभृतिपावित्र्यविरहे व्यर्थमेव
જે પુરુષોના કાર્યો ચોખા નથી તેઓ ગંગામાં, યમુનામાં, પુકરમાં કે પ્રભાસમાં ડૂબકી લગાવે તો પણ તેઓ ચોકખા થતાં નથી.il૪૬ll
ગંગા કે જમુના નદીઓમાં ડુબકી લગાવે, કોઈ તળાવ (પુષ્કર) માં સ્નાન કરે, અથવા તો પુષ્કર નામના તીર્થમાં સ્નાન કરે, કે પ્રભાસ તીર્થમાં સ્નાન કરે. અહીં ઉન્મજ્જન કરે તેમ કહ્યું છે. તેનો અર્થ ‘પાણીની બહાર આવવું થાય છે. બહાર આવવું એ અંદર જવાનું અવિનાભાવિ છે. અર્થાત્ અંદર ગયા હોય તો જ બહાર નીકળવાની વાત આવે, માટે ઉન્મજ્જન સાથે નિમજ્જન-ડૂબકી પણ સમજવાની છે. ગંગા આદિમાં ચાહે ગમે તેટલી ડૂબકીઓ લગાવી દે, પણ જેના કર્મ = મન-વચન-કાયાના યોગો પવિત્ર નથી, તે પુરુષો પવિત્ર થઈ શકતા નથી. બૌદ્ધ શાસ્ત્રમાં પણ કહ્યું છે - ‘સરસ્વતી હોય પ્રયાગ હોય કે પછી બાહુમતી નદી હોય. સદા માટે તેમાં પડ્યા રહે, તો ય અજ્ઞાની પાપકાર્યો કરનાર જીવ શુદ્ધ થઈ છે. - ૩ઘુત્રા પુ| ઘ - ૩ળુક્ત તર પુ. ૨. .ઘ - ય મારે 1 - પવારે વા, રૂ, ઘ - મા
- अहिंसोपनिषद् + गङ्गाजलादौ स्नानमित्याशयः। तत्साचिव्ये तर्हि तत्सार्थक्यं भविष्यतीति चेत् ? न, पवित्रस्य तत्करणाभावात्, भावे वाऽनवस्थानप्रसक्तिरिति निपुणं निभालनीयम्। अत एव भावशुद्धिमेव स्नानत्वेनाभिदधन्त्यभियुक्ताः, तथोक्तं भवदीयैरपि- नोदकक्लिन्नगात्रोऽपि स्नात इत्यभिधीयते। स स्नातो यो दमस्नातः स बाह्याभ्यन्तरं शुचिः- इति (स्कन्दपुराणे)। इतश्च बाह्यस्नानं व्यर्थमित्याह
चंडाला सोयरिया केवट्टा मच्छबंधया पावा।
तित्थसएसु वि ण्हाया न वि ते उदएण सुज्झंति ॥४७॥ શકતો નથી.’ આશય એ જ છે કે મન-વચન-કાયાની પવિત્રતા ન હોય તો ગંગાજળ વગેરેમાં સ્નાન કરવું વ્યર્થ જ છે.
પૂર્વપક્ષ :- અચ્છા, તો મન વગેરેની પવિત્રતા હોય, તો પછી તો ગંગાસ્નાન સફળ થઈ જશે ને ?
ઉત્તરપક્ષ :- ના, જે પવિત્ર જ છે, તે શા માટે ગંગા સ્નાન કરે ? ‘પવિત્ર થવા’ એમ કહો તો એ ઉચિત નથી. કારણ કે પવિત્ર હોય તેને પવિત્ર કરવાનો ન હોય. અને જો પવિત્રને પણ પવિત્ર કરવાનો હોય, તો અનવસ્થા થશે. અર્થાત્ હજુ ફરીથી પવિત્ર કરો, હજુ ફરીથી પવિત્ર કરો, એમ તેનો અંત જ નહીં આવે. આ વસ્તુનો સૂવિચાર કરવો જોઈએ. માટે જ નિપુણ વિચારકો ભાવશુદ્ધિને જ
સ્નાન તરીકે કહે છે. આ જ વાત તમારા સંતો પણ કહે છે - ‘જેનું શરીર પાણીથી ભીનું થયું છે, તેણે સ્નાન કર્યું છે, એવું ન કહેવાય, જેણે દમનરૂપી સ્નાન કર્યું છે, તેણે જ સ્નાન કર્યું છે. કારણ કે તે જ તન-મનના વિકારોથી મુક્ત હોવાથી બાહ્ય અને અત્યંતર બંને રીતે પવિત્ર છે.’ બાહ્ય સ્નાન વ્યર્થ છે, તેનું હજુ એક કારણ રજુ કરે છે -
ચંડાળો, કસાઈઓ, માછલી પકડનારા માછીમારો.. આવા ૨. - ફુI
40
Page #41
--------------------------------------------------------------------------
________________
* नानाचित्तप्रकरणम्
વાઇEાતા: - અપવા, શૌરક્ષI: - શૂરપાતિનઃ, कैवर्ताः - धीवराः, मत्स्यबन्धकाः - धीवरविशेषाः, कैवर्तानामेव विशेषणं वेदम्, तदेते पापाः - लक्षकोटिपञ्चेन्द्रियजीववधमहापापावलिप्ताः, चेत् तीर्थशतेष्वपि स्नाता भवन्ति, तथापि त उदकेन न शुद्ध्यन्ति, आलोचनादिशक्यप्रक्षालने पातके पयोऽपनेयत्वासम्भवात्, अतिप्रसङ्गादविगानाच्च, अत एवोक्तम् - नक्तं दिनं निमज्जन्तः कैवर्ताः किमु पावनाः ?। शतशोऽपि तथा स्नाता, ન શુદ્ધા માવહૂષિતા:- તિ ( ન્દ્રપુરા) | પાપીઓ સેંકડો તીર્થોમાં સ્નાન કરે, છતાં પણ તેઓ જળથી શુદ્ધ થતા નથી. II૭ના
ચાંડાળો રાજનિયોગ વગેરેને કારણે આખું જીવન પંચેન્દ્રિયવધ આદિ મહાપાપોમાં વીતાવે છે. ડુક્કરો વગેરેને મારનારા કસાઈઓ પશુઓને નિર્દયતાથી રહેંસી નાંખે છે. માછીમારો, માછલી બાંધનારાઓ આ બધા મહાપાપી છે. કારણ કે તેઓ લાખો કરોડો પંચેન્દ્રિય જીવોના વઘથી થયેલ મહાપાપોથી લેવાયેલા છે. તેઓ જો સેંકડો તીર્થોમાં સ્નાન કરે, તો પણ જળથી શુદ્ધ થતાં નથી. કારણ કે પાપોનું પ્રક્ષાલન માત્ર આલોચના આદિ વિધિથી જ શક્ય છે. તેથી પાણીથી તે પાપો ધોવાઈ જાય એ સંભવિત નથી, જે તેનાથી જ પાપોનું પ્રક્ષાલન થાય તો અતિપ્રસંગ થાય, વળી આ રીતે પાપો ધોવાઈ જાય એ તો તમને કે અમને કોઈને પણ માન્ય નથી. અતિપ્રસંગ અને અવિપતિપત્તિ સ્કંદપુરાણના આ શ્લોકથી જ સિદ્ધ થઈ જાય છે – રાત-દિવસ ડૂબકી લગાવતા માછીમારો શું પવિત્ર છે ? અર્થાત્ નથી જ. તે જ રીતે જેઓ ભાવથી દૂષિત છે, તેઓ સેંકડો વાર સ્નાન કરે તો પણ શુદ્ધ થતાં નથી.
પૂર્વપક્ષ :- અરે, પણ પ્રત્યક્ષ જ દેખાય છે કે પાણીથી મલિનતા જતી રહે છે, તો પછી તેનાથી પવિત્રતા કેમ નહીં થાય ?
- અર્ટિસોના રૂ ननु च प्रत्यक्षमेव पयसा मालिन्यापहारो वीक्ष्यत इति कथं न तेन शुचितासम्भव इति चेत् ? न, पापप्रयुक्तभावमालिन्यस्याधिकृतत्वात्, तत्र पयसोऽप्रत्यलतायाः प्रमाणितत्वात्, वस्त्रादिविहितमलिनतायास्तत्त्वचिन्तायां मालिन्यानवताराच्च, एतવોચતે -
पडमइल पंकमइला धूलीमइला न ते नरा मइला। जे पावकम्ममइला ते मइला जीवलोगम्मि॥४८॥
ये पटमलिनाः - वस्त्रावच्छेदेनाशुचयः, पङ्केन मलिनाः - पङ्कमलिनाः, धूल्याऽवगुण्डिततया मलिनाः - धूलिमलिनाः, ते नरा वस्तुतो न मलिनाः सन्ति। के तर्हि मलिना इत्यत्राहये पापकर्मात्मकेन भावमलेन मलिनाः - पापकर्ममलिनाः, त
ઉત્તરપક્ષ :- ના, કારણ કે અહીં પાપોથી થયેલી ભાવમલિનતાનો અધિકાર છે અને એ મલિનતાને દૂર કરવામાં તો પાણી અસમર્થ જ છે એવું પૂર્વે સિદ્ધ કર્યું જ છે. વળી તાત્વિક દૃષ્ટિએ જોઈએ તો વરુ વગેરેની મલિનતા એ માલિત્ય જ નથી. એ જ કહે છે –
મેલા કપડાવાળા, કાદવથી મલિન, ધૂળથી મલિન હોય તે મનુષ્યો મલિન નથી, પણ જે પાપકર્મથી મલિન છે, તે જીવલોકમાં મલિન છે. Il૪૮II
જેમના કપડાં મેલા છે, જેઓ કાદવથી લેપાયેલા છે, જેઓ ધૂળથી ખરડાયેલા છે, તેઓ ખરેખર મલિન નથી.
પ્રશ્ન :- તો કોણ મલિન છે ?
ઉત્તર :- જે પાપકર્મરૂપ ભાવમલથી મલિન છે, તે જ વિશ્વમાં ખરી રીતે મલિન છે. જે મલન = દુઃખમય સંસારમાં આત્માનું ધારણ કરે, તે મલ. આવી મલની નિરુક્તિ છે. તે પાપકર્મમાં જ ઘટે છે. માટે પાપકર્મ જ પારમાર્થિક મલ છે. ૬. .T.૫.- મલમ | ૨. $.T.૫.૨ - પાવપંદમફતા |
4
Page #42
--------------------------------------------------------------------------
________________
+ नानाचित्तप्रकरणम् एव जीवलोके परमार्थतो मलिनाः, मलते धारयत्यात्मानं दुःखमये संसारे - इति मलम्, मल धारणे, अच्, इति तन्निरुक्तेः पापकर्मण्येव घट्यमानत्वात्। ___ इत्थं चोदकस्य पटादिमालिन्यापहारकत्वेऽप्यान्तरमलक्षालनेऽसामर्थ्यमभ्युपगन्तव्यम्, तस्मात् -
सुचिरं पि धोर्यमाणो बाहिरओ सुबहुएण उदएण। न वि सुज्झंति मणुस्सा अंतो भरिया अमिज्झस्स ॥४९॥
सुबहुनाप्युदकेन बाहातः सुचिरमपि धाव्यमानाः - शुद्ध्यभियोगविषयीक्रियमाणा मनुष्या नापि - नैव, शुद्ध्यन्ति, यतोऽन्तः त्वगाभ्यन्तरावच्छेदेन मानसावच्छेदेन वा, अमेध्यस्य - तृतीयार्थे षष्ठी, प्राकृतत्वात्, ततोऽशुचिनेत्यर्थः, तच्चाशुचि मलमूत्रादिरूपं पापकर्मलक्षणं वा, भृताः - परिपूरिताः, उक्तं च -
આ રીતે પાણી ભલે વસ્ત્ર વગેરેનું માલિન્ય દૂર કરતું હોય, તો પણ આંતરમળને ધોવામાં તે અસમર્થ છે, એમ સ્વીકારવું જોઈએ. तेथी -
બહારથી ઘણા પાણીથી લાંબો સમય સુધી ધોવાતાં મનુષ્યો પણ અંદર અશુચિથી ભરેલા છે, તેથી શુદ્ધ થતાં નથી. ll૪૯II
અત્યંત ઘણા પાણીથી બહારના ભાગે લાંબો સમય ધોવાતાં = શુદ્ધ કરવા માટે તનતોડ પ્રયત્નથી સ્નાન કરાતાં, એવા પણ મનુષ્યો શુદ્ધ થતાં જ નથી. કારણ કે ચામડીની અંદરના ભાગે કે અન્તઃકરણમાં અશુચિથી ભરેલા છે. તે અશુચિ મળ-મૂત્રાદિરૂપ કે પાપકર્મરૂપ સમજવી. જાબાલદર્શન નામના ઉપનિષદ્ધાં આ જ વાત કરતા કહ્યું छ - १. क.च, - धोवमाणो। ग - धुव्वमाणा। घ - धोयमाणा। २. च - अमेज्झ०।
- अहिंसोपनिषद् र चित्तमन्तर्गतं दुष्टं तीर्थस्नानान्न शुध्यति। शतशोऽथ जलैधौत सुराभाण्डमिवाशुचि- इति (जाबालदर्शनोपनिषदि ४-५४)। एतदेव दृष्टान्तान्तरेणाभिधत्ते -
जह कालो इंगालो दुद्धद्धोओ न पंडुरो होइ। तह पावकम्ममइला उदएण न निम्मला हुंति ॥५०॥
यथा कालः - तमालदलवच्छ्यामः, अङ्गारो दुग्धधौतोऽपि न पाण्डुरः - कुन्दवृन्दवद्धवलो भवति, तथा पापकर्ममलिना उदकेन निर्मलाः - प्रक्षालितपातका न भवन्ति, उक्तं च - यो लुब्धः पिशुनः क्रूरो, दाम्भिको विषयात्मकः। सर्वतीर्थेष्वपि स्नातः, पापो मलिन एव सः - इति (स्कन्दपुराणे)।
અંતર્ગત દુષ્ટ ચિત્ત તીર્થસ્નાનથી શુદ્ધ થતું નથી, પણ સેંકડો વાર પાણીથી ધોયેલા મદિરાપાત્રની જેમ અશુચિ જ રહે છે.
આ જ વાતને બીજા દૃષ્ટાત્તથી કહે છે –
જેમ કાળો કોલસો દૂધથી ધોવા છતાં ઉજળો થતો નથી, તેમ પાપ કર્મથી મલિન આત્માઓ જળથી નિર્મળ થતાં નથી. 140||
તમાલ નામની વનસ્પતિના પાંદડા અત્યંત શ્યામ હોય છે, તેના જેવો કાળો કોલસો દૂધથી ધોવા છતાં પણ મોગરાના સમૂહ જેવો ઘોળો થતો નથી. અરે જરા પણ કાળાશ છોડતો નથી. તેમ પાપકર્મથી મલિન હોય તેઓ જળથી નિર્મળ થતાં નથી. પાણીથી તેમના પાપોનું પ્રક્ષાલન થતું નથી. સ્કન્દપુરાણમાં કહ્યું છે - જે લુબ્ધ છે, ચાડીખોર છે, કૂટ, દાંભિક અને વિષયલોલુપ છે, તે પાપી બધા તીર્થોમાં સ્નાન કરી લે, તો પણ તે મલિન જ રહે છે. १. ख.ग.घ - दुद्धेधो०। २. घ - निम्मलो। ३. क - पावपंकमइलो। ४. घ.च - ०इलो। ५. क.ख.च - निम्मलो। ६. च - होइ।
Page #43
--------------------------------------------------------------------------
________________
* नानाचित्तप्रकरणम्
तस्माज्जलमात्रेण शौचं न भवतीति प्रत्येतव्यम्, अत एव तन्त्रान्तरे शौचपञ्चकं प्रतिपादितम्, यथा
सच्चं सोयं तवं सोयं. सोयमिंदियनिग्गहो । सव्वभूयदया सोयं, जलसोयं च पंचमं ॥ ५१ ॥ सत्यमित्यादि व्यक्तम् । उक्तं च - सत्यं शौचं तपः शौचं शौचमिन्द्रियनिग्रहः । सर्वभूतदया शौचं जलशौचं च पञ्चमम् - इति (स्कन्दपुराणे काशीखण्डे, धर्मस्मृतौ ५९, चाणक्यनीती ३-४२)। अत्र जलशौचमपि भावशौचानुपरोध्येवादेयमिति ध्येयम्, अधिकं स्नानाष्टके । शौचपञ्चकमभिधायोक्तशेषमाह
८५
માટે જલમાત્રથી શૌચ થતું નથી એવી શ્રદ્ધા રાખવી જોઈએ. માટે જ જૈનેતર દર્શનોમાં પાંચ પ્રકારનું શૌચ કહ્યું છે, જેમ કે – સત્ય શૌચ છે, તપ શૌચ છે, ઈન્દ્રિયનિગ્રહ શૌચ છે. સર્વ જીવો પરની દયા શૌય છે અને પંચમ જલશૌચ છે. ૫૧]
આ શ્લોક સ્પષ્ટ જ છે. જૈનેતર ગ્રંથો સ્કન્દપુરાણ, ધર્મસ્મૃતિ અને ચાણક્યનીતિમાં આ જ શ્લોક સંસ્કૃત ભાષામાં પ્રાપ્ત થાય છે. આ રીતે પ્રકરણકાર મહર્ષિએ જૈનેતર માન્યતાને અહીં શબ્દશઃ રજુ કરી છે. જેનાથી સિદ્ધ થાય છે કે માત્ર જલશૌચ પર્યાપ્ત નથી.
વળી અહીં જલશૌચની જે વાત કરી છે, તે પણ ભાવશૌચમાં બાધક ન થાય તેવું જ જૈનશાસનમાં આદેય છે. એ ધ્યાનમાં રાખવું, આ વિષયમાં વધુ માહિતિ માટે પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજાકૃત અષ્ટક પ્રકરણમાં સ્નાનાષ્ટક જોવું જોઈએ. શૌચ પંચકનો ઉપન્યાસ કર્યા બાદ, તેમાં જે કહેવાનું બાકી હતું તે કહે છે
આ પાંચ પ્રકારનું શૌચ પંચેન્દ્રિયોનું વિશોધક છે. તે જેમના છુ. તેવુ - તવો
43
८६
-अहिंसोपनिषद्
एयं पंचविहं सोयं, पंचिंदियविसोहणं ।
जेसिं न विज्जए देहे, ते मूढा सोयवज्जिया ॥ ५२ ॥ पञ्चेन्द्रियविशोधनम् - श्रोत्रादिपञ्चेन्द्रियप्रयुक्तभावमलापहारि, एतत् अनन्तरोक्तम्, पञ्चविधम् सत्यादिपञ्चप्रकारम्, शौचम् - पावित्र्यकरणम्, येषां देहे न विद्यते, ते शौचवर्जिता मूढाः - निबिडाज्ञानतिमिरान्धाः, तदुक्तम् - ज्ञानशौचं परित्यज्य बाह्ये यो रमते नरः । स मूढः काञ्चनं त्यक्त्वा लोष्ठं गृह्णाति सुव्रत ! - તિ (નાવાલયોને ?-૨૨) અન્યત્રાપિ - शौचमाभ्यन्तरं त्यक्त्वा भावशुद्ध्यात्मकं शुभम् । जलादिशौचं यत्रेष्टं मूढविस्मापनं हि तत् રૂતિ (રક્ષસ્મૃતી) ।
-
શરીરમાં નથી તે શૌયવર્જિત મૂઢ જીવો છે. પરા
જે થ્રોપ્રેન્દ્રિય વગેરે પાંચે ઈન્દ્રિયોથી થતા ભાવમલનું અપહરણ કરે તે પંચેન્દ્રિયવિશોધક કહેવાય. હમણા જે સત્ય વગેરે પાંચ પ્રકારનું શૌય કહ્યું, તે પંચેન્દ્રિયવિશોધક છે. તે જેમના શરીરમાં નથી, તેઓ ગાઢ અજ્ઞાનરૂપી અંધકારથી અંધ છે = મૂઢ છે. જાબાલયોગ નામના ગ્રંથમાં કહ્યું છે કે – હે સુવ્રત ! જે નર જ્ઞાનશૌચને છોડીને બાહ્ય શૌચમાં રમણ કરે છે, તે મૂઢ સુવર્ણને છોડીને ઢેફાનું ગ્રહણ કરે છે.
અન્યત્ર પણ કહ્યું છે – જ્યાં ભાવશુદ્ધિરૂપ પરમ આશ્ચંતર શૌચ છોડીને જલ, ભસ્મ, માટી વગેરેથી શૌય કરવું ઈષ્ટ છે, તે મુગ્ધ લોકોને છેતરવા બરાબર છે.
પૂર્વપક્ષ :- તમે ગમે તેટલા તર્કો રજુ કરો જલશૌચનો પ્રતિક્ષેપ અમારા માટે આગમબાધિત છે. કારણ કે અમારા શાસ્ત્રમાં જલથી ૬. ॥ - વા ર. ૧ - વિજ્ઞ|
Page #44
--------------------------------------------------------------------------
________________
* नानाचित्तप्रकरणम्
ननु च जलशौचप्रतिक्षेपोऽस्माकमागमबाधितः, अस्मदीयशास्त्रे तत्कृतगुणदशकश्रुतेः, यदुक्तम् - गुणा दश स्नानकृतो हि पुंसो रूपं च तेजश्च बलं च शौचम्। आयुष्यमारोग्यमलोलुपत्वं दुःस्वप्ननाशश्च तपश्च मेधा- इति (विश्वामित्रस्मृतौ १-८६)। तस्मादयुक्तो जलस्नाननिरास इति चेत् ? अत्राह -
तण्हाइयं वितन्हीकरेइ अवणेइ बाहिरं पंकं। एए उदयस्स गुणा न हु उदयं सुग्गई नेइ॥५३॥
तृष्णादिकम् - पिपासाप्रभृति, आदिना श्रमादिग्रहः, वितृष्णीकरोति - अपनयतीत्यर्थः, तथा बाहाम्, त्वग्देश
થતાં દશ ગુણો કહ્યા છે.
તે આ મુજબ – જે સ્નાન કરે છે, તે પુરુષને દશ લાભ પ્રાપ્ત થાય છે. (૧) રૂ૫ (૨) તેજ (૩) બળ (૪) શૌચ (૫) આયુષ્ય (૬) આરોગ્ય (૭) અલોલુપત્વ (૮) દુ:સ્વપ્નનાશ (૯) તપ (૧૦) બુદ્ધિ.
માટે તમે જલસ્તાનનો પ્રતિક્ષેપ કરો છો, એ ઉચિત નથી.
ઉત્તરપક્ષ :- પાણીમાં જે વાસ્તવિક ગુણો છે તેને પરમર્ષિ પોતે જ દર્શાવે છે –
પાણીમાં આ ગુણો છે કે એ તૃણા વગેરેને શમાવે છે, અને બાહ્ય પંક દૂર કરે છે, પણ પાણી સગતિમાં લઈ જતું નથી. Ivall
પાણીમાં કોઈ જ ગુણો નથી એવું અમે નથી કહેતા. પાણી તરસ શમાવે છે. આદિથી શ્રમ વગેરે દૂર કરે છે, શરીર પરનો બાહ્ય મલ દૂર કરે છે. આટલું તો અમે પણ માન્ય કરીએ છીએ. આ અને આ સિવાયના યથાસંભવ રૂ૫ વગેરે ગુણો પાણીથી થાય છે. પાણીના ૬, ઘ - eતë ૨. ,- સોro |
૮૮
- अहिंसोपनिषद् + व्यवस्थितम्, पङ्कम् -क्लिन्नमलम्, अपनयति, एते - अनन्तरोक्ताः, यथासम्भवं रूपादयश्च, उदकस्य - जलस्नानस्य गुणाः - स्वानुभावोपजनितोपग्रहाः, अभ्युपगमोऽयं नियमार्थः, एत एव स्नानगुणा इति। व्यवच्छेद्यमाह- न हु नैव, उदकं सद्गतिं नयति, स्नानस्य सद्गतिहेतुत्वविरहात्। एतेन स्नानप्रयुक्तलौल्याद्यपहतिरपास्ता, त्वङ्मात्रशुद्धिसमर्थ पानीये सुगतिप्रयोजके सत्यादिसाध्ये प्रज्ञादिपावित्र्ये कारणत्वाभावात्, तदुक्तं परैरपि - अद्भिर्गात्राणि शुद्ध्यन्ति, मनः सत्येन शुद्ध्यति। विद्यातपोभ्यां भूतात्मा, बुद्धिर्ज्ञानेन શુદ્ધતિ - તિ (મનુસ્મૃતિૌ) તવ વ્યtતર વ્યાવણે - પ્રભાવે શરીર પર તથાવિધ ઉપકાર થાય છે. આટલો સ્વીકાર કરીને પરમર્ષિ પાણીનો ઉપયોગ કરવાનો ઉપદેશ નથી આપતાં, પણ આ સ્વીકાર ‘નિયમ’ માટે છે - આશય એ છે કે જલસ્તાનમાં આટલા જ ગુણો છે.
અહીં જકારથી જેનો વ્યવચ્છેદ કરવો છે, તેને કહે છે - પાણી સદ્ગતિમાં લઈ જતું નથી. કારણ કે સ્નાન સદ્ગતિનું હેતુ બનતું નથી. આમ કહેવા દ્વારા પાણીથી અલોલુપતા વગેરેની પ્રાપ્તિ થાય છે = લોલુપતાનો નાશ થાય છે. ઈત્યાદિ જે ગુણો કહ્યાં હતા તેનો નિરાસ થાય છે. કારણ કે પાણી તો માત્ર ચામડીને શુદ્ધ કરવા, ના, બધે ચામડીની ઉપલી સપાટીને અલ્પ સમય માટે શુદ્ધ કરવા સમર્થ છે. એ પાણી સદ્ગતિનું કારણ ન બની શકે. સદ્ગતિનું કારણ તો પ્રજ્ઞા વગેરેની પવિત્રતા છે. અને એ પવિત્રતા તો સત્ય વગેરેથી જ સિદ્ધ થઈ શકે છે. માટે જ જૈનેતર ગ્રંથ મનુસ્મૃતિમાં પણ કહ્યું છે – “પાણીથી ગાત્રો શુદ્ધ થાય છે. મન સત્યથી શુદ્ધ થાય છે. વિધા અને તપથી વિધમાન આત્મા શુદ્ધ થાય છે અને બુદ્ધિ જ્ઞાનથી શુદ્ધ
વ4
Page #45
--------------------------------------------------------------------------
________________
* नानाचित्तप्रकरणम्
( ૮૬ सच्चेण संजमेण य तवेण नियमेण बंभचेरेण। सुद्धो मायंगरिसी न ये सुद्धो तित्थजत्ताहिं ॥५४॥
सत्येन संयमेन च तपसा नियमेन ब्रह्मचर्येण च मातङ्गऋषिः - श्वपाककुलोत्पन्नोऽपि मुनिर्यथा शुद्धो भवति, तथा कश्चिन् मलिनमानसस्तीर्थयात्राभिरपि शुद्धो न च - नैव भवति। सत्यादिसम्प्राप्तशुद्धेर्मातङ्गकुलोत्पन्नहरिकेशिमुनेख़तमुत्तराध्ययनेषु प्रसिद्धम्। एवं च सत्याद्येव तत्त्वतस्तीर्थमित्युरीकर्तव्यम्, तदुक्तम् - सत्यं तीर्थं क्षमा तीर्थं तीर्थमिन्द्रियनिग्रहः। सर्वभूतदया तीर्थं तीर्थं मार्दवमेव च॥ दानं तीर्थं दमस्तीर्थं सन्तोषस्तीर्थमुच्यते। ब्रह्मचर्य
થાય છે. આ જ વાતને વધુ સ્પષ્ટ રીતે કહે છે –
જે રીતે સત્ય, સંયમ, તપ, નિયમ અને બ્રહ્મચર્યથી માતંગ ઋષિ પણ શુદ્ધ થાય છે, તેમ કોઈ પાપી તીર્થયાત્રાઓથી પણ શુદ્ધ થતો નથી. પિઝા
જન્મથી કોઈ મુનિ હોતું નથી. જન્મ તો ચાહે ચાંડાળકુળમાં પણ કેમ ન થયો હોય ? પણ એવા કુળમાં જન્મેલી વ્યક્તિ પણ સત્ય, સંયમ, તપ, નિયમ અને બ્રહ્મચર્યથી જે રીતે શુદ્ધ થાય છે, તેમ કોઈ મલિન મનવાળી વ્યક્તિ તીર્થયાત્રાઓથી પણ શુદ્ધ થતી નથી. જેમણે સત્ય વગેરેના પ્રભાવે આત્મશુદ્ધિ મેળવી હતી એવા માતંગકુળમાં ઉત્પન્ન થયેલા એવા શ્રી હરિકેશી મુનિનું દૃષ્ટાન્ત ઉત્તરાધ્યયન સૂત્રમાં પ્રસિદ્ધ છે.
આ રીતે સત્ય વગેરે જ તાત્વિક તીર્થ છે એમ સ્વીકારવું જોઈએ. કહ્યું પણ છે - સત્ય તીર્થ છે, ક્ષમા તીર્થ છે. ઈન્દ્રિયનિગ્રહ તીર્થ છે. સર્વ જીવો પરની દયા તીર્થ છે, માર્દવ તીર્થ છે. દાન તીર્થ ૬. 4 - 1 ૨, ૩..11.4 - દુ/ રૂ. ૪ - તિસ્થજ્ઞાળા 11 - તિસ્થતિનેT |
- अहिंसोपनिषद् + परं तीर्थं तीर्थं च प्रियवादिता - इति (स्कन्दपुराणे)।
न चैतत् तात्त्विकं तीर्थस्वरूपं लोकोऽवलोकयति, ततश्च - तित्थं जणो विमग्गइ तित्थस्स वि निच्छयं अयाणंतो। तित्थं जिणेहिं भणियं जत्थ दया सव्वजीवाणं ॥५५॥
जन: - मुग्धलोकः, तीर्थम् - संसारसागरनिस्तारणालम्बनम्, विमार्गयति - सर्वयत्नेन गवेषयति, किम्भूतः सन् इत्याह- तीर्थस्य निश्चयम् - नैश्चयिकस्वरूपम्, अजानन्नपि - अविदन्नपि, एतेन तस्य तीर्थविमार्गणं विफलमेवेत्यर्थतो ध्वनितम्। निश्चयमेव तीर्थस्याह- जिनैः - रागादिविजयितया सर्व स्तत् तीर्थं भणितम् છે. દમ તીર્થ છે. સંતોષ એ તીર્થ કહેવાય છે. બ્રહાચર્ય પરમ તીર્થ છે. પ્રિયવચન બોલવું એ તીર્થ છે.
પણ લોકો આ તાત્વિક તીર્થસ્વરૂપ જોતા નથી, અને તેથી -
લોકો તીર્થને શોધે છે પણ તીર્થનો નિશ્ચય જાણતાં નથી. જિનોએ તેને તીર્થ કહ્યું છે કે જ્યાં સર્વ જીવોની દયા છે. પપી
મુગ્ધ લોકો સર્વ પ્રયત્નોથી શોધે છે કે અમને સંસારસાગરમાંથી વિસ્તાર કરવા માટે શું આલંબન છે અને બાહ્ય તીર્થયાત્રા કરવા માટે ફરે છે. પણ તેમને તીર્થનું નૈવ્યયિક સ્વરૂપ ખબર જ નથી અને તેથી તેમની તીર્થશોધ નિષ્ફળ જ છે એવું જણાઈ જાય છે કારણ કે તીર્થ શું છે તે જ ખબર નથી તો તીર્થને શી રીતે શોધી શકે ?
તીર્થનું નૈશ્ચયિક સ્વરૂપ જ કહે છે કે – જેમણે રાગ-દ્વેષ પર વિજય મેળવવા દ્વારા સર્વજ્ઞતા પ્રાપ્ત કરી છે, તેવા શ્રી જિનેશ્વર ભગવંતોએ તેને તીર્થ કહ્યું છે, કે જ્યાં સર્વ જીવો પર દયા છે. એ
45
૨. # - થા ૨, - ૦૨છાં છિદ્યા
Page #46
--------------------------------------------------------------------------
________________
* नानाचित्तप्रकरणम् - संसारनिस्तारणत्वेन प्रतिपादितम्, यत्र सर्वजीवानां दया विद्यते, उक्तं च परैरपि - सर्वभूतदया तीर्थम् - इति (स्कन्दपुराणे)।
युक्तं चैतत्, सर्वतीर्थातिशायित्वात्तस्याः, यदाह - सर्वे वेदा न तत्कुर्युः सर्वे यज्ञाश्च भारत !। सर्वे तीर्थाभिषेकाश्च यत्कुर्यात् प्राणिनां दया - इति (इतिहासे युधिष्ठिरवचनम्)।
ननु दयाया भावरूपत्वेन जलावताररूपतीर्थत्वानुपपत्तिरिति चेत् ? सत्यम्, तथाप्यदोषः, भावतीर्थविवक्षणात्, संसारनिस्तारणलक्षणं तीर्थमत्राभिप्रेतमित्याशयः, यथाभिहितम् - आत्मा नदी संयमतोयपूर्णा, सत्यावहा शीलतटा दयोर्मिः। तत्राभिषेकं कुरु જ તીર્થ સંસારમાંથી નિતાર કરનારું છે. એવું તેમણે પ્રતિપાદન કર્યું છે.
હા, આ પ્રતિપાદનનો બીજાઓએ પણ સ્વીકાર કર્યો છે. સ્કન્દ પુરાણમાં કહ્યું છે – ‘સર્વ જીવો પરની દયા એ તીર્થ છે.” આ ઉચિત પણ છે. કારણ કે દયા એ સર્વ તીર્થોથી ચઢિયાતી છે. ઈતિહાસમાં કહ્યું છે - હે ભારત ! સર્વે વેદો તે ન કરી શકે, સર્વે યજ્ઞો પણ તે ન કરી શકે અને સર્વે તીર્થસ્નાનો પણ તે ન કરી શકે, કે જે જીવદયા કરી શકે.
પૂર્વપક્ષ :- કોષશાસ્ત્રો એમ કહે છે કે તીર્થ એટલે જલાવતાર = નદી વગેરેના પાણીમાં ઉતરવાનો માર્ગ. દયા તો ભાવરૂ૫ છે, તેથી તે તીર્થ ન હોઈ શકે.
ઉત્તરપક્ષ :- તમારી વાત સાચી છે, છતાં પણ અહીં દોષ નથી, કારણ કે અહીં ભાવતીર્થની વિવક્ષા છે. સંસારમાંથી વિસ્તાર કરાવે એવું તીર્થ અહીં અભિપ્રેત છે. જેમકે કહ્યું છે – જેમાં સંયમરૂપી પાણી ભરેલું છે, જેમાં સત્યરૂપી પ્રવાહો છે, શીલરૂપી તટ
- अहिंसोपनिषद् + पाण्डुपुत्र ! न वारिणा शुध्यति चान्तरात्मा - इति (स्कन्दपुराणे)। इत्थं च दयाधिकरणमात्मैव तीर्थमिति पर्यवसितम्, तदभावे तु वृथैव बाह्यतीर्थमित्याशयेनाह
नाणोदयपडिहत्थं धिइबलकलियं चरित्तसोवाणं । अप्पा जेसिं न तित्थं तित्थं खु निरत्थयं तेसिं॥५६॥
જ્ઞાનોપ્રતિદસ્તમ્ - વિતાનીયપરિપૂર્ણ, કૃતિઃ - સનાशनिसन्निपातेऽप्यविचलितप्रकृतिभावः, सैव बलम्, धृतिबलम्, तेन कलितम् - सन्ततमविरहिततयान्वितम्, चारित्रमेव सोपानम् - अवतारालम्बनं यत्र तत् - चारित्रसोपानम्, तदेवंविधं तीर्थं છે, દયા રૂપી તરંગો છે, હે પાંડુપુત્ર ! તેમાં તું સ્નાન કર. અંતરાત્મા પાણીથી શુદ્ધ થતો નથી.
આ રીતે એવો નિચોડ આવે છે કે દયાનો આધાર એવો આત્મા જ તીર્થ છે. (યા એ આત્મપરિણામરૂપ હોવાથી દયા અને આત્મા એ બંને એક જ વસ્તુ છે તેથી દયાને તીર્થ કહેવામાં કોઈ દોષ નથી.) અને જો આત્મા તીર્થ ન હોય, તો બાહ્ય તીર્થ ફોગટ જ છે એ કહે છે -
જ્ઞાનજળથી પૂર્ણ, વૃતિબળથી યુક્ત, ચારિરૂપી સોપાનવાળું, એવું આત્મરૂપી તીર્થ જેમની પાસે નથી, તેમને બાહ્ય તીર્થ નિરર્થક છે. પિકા
જે જ્ઞાનજળથી પરિપૂર્ણ છે, આપત્તિઓરૂપી વજ પડે તો પણ પ્રકૃતિમાં કોઈ પરિવર્તન ન આવે તેવો ભાવ ધૃતિ કહેવાય. ધૃતિબળથી જે યુક્ત છે, અર્થાત્ સતત અવિરહિતરૂપે વૃતિથી સંપન્ન છે. ચારિત્ર ૬. ૩.. - ૦૫૬૬૦૨. * - ધાતિય રત્તસીવા રૂ. ૩ - धिइदढपालियं। ग.च धिइपालियं। घ - धिइयाईयं। ४. ख - सोयाणे। घ - હસોયાનો છે. ૩.. - નરસા ૬, ૬ - પ. ૭. ૩.ઇ. - તક્ષા.
46
Page #47
--------------------------------------------------------------------------
________________
* नानाचित्तप्रकरणम् येषामात्मा न भवति, तेषाम् - अज्ञानाद्यपहतानाम्, तीर्थम् - बाह्यं काशीप्रभृति, निरर्थकं खलु - व्यर्थमेव, ततो हिंसादिकालुष्यानपगमात्, ततश्च सूक्तम् - परद्रोहधियो ये च परेर्ध्याकारिणस्तथा। परोपतापिनो ये वै तेषां काशी न सिद्धये इति ( ન્દ્રપુરા) !
ननु मा भूत् काशीमात्रात् सिद्धिः, धामचतुष्टयादष्टषष्टितीर्थैर्वा समुदितैः सा भविष्यतीति चेत् ? न, तीर्थशतानामपि दौःशील्यदूरीकरणे दौर्बल्यात्, अत एवोक्तम् - कामरागमदोन्मत्ताः स्त्रीणां ये वशवर्तिनः। न ते जलेन शुद्ध्यन्ति स्नातास्तीर्थशतैरपि - इति (માવતે) તવ અષ્ટયતિ - જ જેમાં ઉતરવાનું સોપાન છે અર્થાત્ અવલંબન કરવામાં આલંબન છે. જેમનો આત્મા આવા પ્રકારનું તીર્થ નથી, તેઓ અજ્ઞાન વગેરેથી પ્રતિઘાત પામેલા છે, બાહ્ય કાશી વગેરે તીર્થ તેમને નિરર્થક જ છે. કારણ કે એ તીર્થથી તેમની હિંસા વગેરે કલુષિતતા જતી નથી. માટે સ્કન્દપુરાણમાં જે આ શ્લોક કહ્યો છે, તે ઉચિત જ છે – “જેઓ પરદ્રોહની બુદ્ધિ ધરાવે છે, બીજાઓની ઈર્ષ્યા કરે છે તથા બીજાને ઉપતાપ કરે છે, તેમને કાશીથી સિદ્ધિ મળતી નથી.’
પૂર્વપક્ષ :- જુઓ, ફક્ત કાશીથી સિદ્ધિ ભલે ન મળે, ચાર ધામ કે અડસઠ તીર્થોથી સિદ્ધિ મળી જશે.
ઉત્તરપક્ષ :- ના, કારણ કે સેંકડો તીર્થો પણ દુઃશીલતાને દૂર કરવા દુર્બળ છે = સમર્થ નથી. માટે જ ભાગવતમાં પણ કહ્યું છે - ‘જેઓ કામરગથી મદોન્મત્ત છે, સ્ત્રીઓને આધીન છે, તેઓ સેંકડો તીર્થોથી સ્નાન કરે, તો પણ શુદ્ધ થતાં નથી.’ આ જ સાષ્ટ કરે છે –
- अहिंसोपनिषद् किं निग्गुणस्स तित्थं काही हिंसालिए पवत्तस्स। परधणपरदाररयस्स लोहमोहाभिभूयस्स॥५७॥
हिंसालीकयोः प्रवृत्तस्य - प्राणातिपातमृषावादयोः प्रसक्तस्य, परधनपरदाररतस्य - अदत्तादानपरस्त्रीगमनपरायणस्य, लोभमोहाभिभूतस्य - तृष्णामू पराजितस्य, अत एव निर्गुणस्य - दयादिगुणलवशून्यस्य, तीर्थम् - काशीप्रभृति, किं करिष्यति ? न किञ्चिदित्याशयः, दयादिगुणगणालङ्कृतानामेव तीर्थफलप्राप्तिभावात्, तथा चोक्तम् - अकोपनोऽमलमतिः सत्यवादी दृढव्रतः। आत्मोपमश्च भूतेषु स तीर्थफलमश्नुते॥ प्रतिग्रहादुपावृत्तः सन्तुष्टो येन केनचित्। अहङ्कारविमुक्तश्च स तीर्थफलमश्नुते। अदम्भको निरारम्भो
હિંસા અને અસત્યમાં પ્રવૃત, પરધન-પરસ્ત્રીમાં રત, લોભમોહથી અભિભૂત એવા નિર્ગુણને તીર્થ શું કરશે ? પિના
જે પ્રાણાતિપાત અને મૃષાવાદમાં પ્રસક્ત છે, અદત્તાદાન અને પરસ્ટીગમનમાં પરાયણ છે, લોભ અને મોહથી પરાજિત છે. અર્થાત્ તૃષ્ણા અને મૂચ્છથી બાધિત છે. તેથી જ જે નિર્ગુણ છે, અર્થાત દયા વગેરે ગુણોથી શૂન્ય છે. તેને કાશી વગેરે તીર્થ શું કરશે ? અર્થાત્ કોઈ જ લાભ નહીં કરે. કારણ કે દયા વગેરે ગુણગણથી અલંકૃત હોય, તેમને જ તીર્થનું ફળ પ્રાપ્ત થાય છે.
તેથી જ કહ્યું છે કે - જે પ્રશાંત છે, શુદ્ધમતિવાળો છે, સત્યવાદી અને દઢવત છે, સર્વ જીવોમાં આત્માની ઉપમાથી વ્યવહાર કરે છે, અર્થાત્ જેમ મને દુઃખ ઈષ્ટ નથી, તેમ બીજાને પણ ઈષ્ટ નથી આમ માનીને કોઈને દુઃખ આપતો નથી, તે તીર્થફળને પામે છે.
જે મૂર્છાથી વિરત છે, જેવું-તેવું ભોજનાદિ મળે, તેનાથી પણ સંતોષ પામે છે અને અહંકારથી મુક્ત છે, તે તીર્થફળને પામે છે. જે 3. તું- વાદીરૂ | ૨. રૂ.ઘ.- ofસયા, રૂ. 4.. - પવિત્ત |
Page #48
--------------------------------------------------------------------------
________________
* नानाचित्तप्रकरणम् लब्धाहारो जितेन्द्रियः। विमुक्तः सर्वसङ्गैर्यः स तीर्थफलमश्नुते॥ यस्य हस्तौ च पादौ च मनश्चैव सुसंयतम्। विद्या तपश्च कीर्तिश्च स तीर्थफलमश्नुते - इति (स्कन्दपुराणे)। उक्तगुणविशिष्टैस्तीर्थं विनापि तत्फलं प्राप्यत इति हृदयम्। यत एवं तस्माद् भावशौच एव यत्नो विधेयः, तस्यैव सफलत्वात्, उक्तं च - चित्तं विशोधयेत्तस्मात् किमन्यैर्बाह्यशोधनैः ?। भावतः संविशुद्धात्मा स्वर्ग मोक्षं च विन्दति - इति(स्कन्दपुराणे)। उक्तार्थमेव स्फुटयति -
जीवे न हणइ अलियं न जंपए चोरियं पि न करे।
परदारं पि न वच्चइ घरे वि गंगादहो तस्स॥५८॥ દંભી નથી, નિરારંભ છે, શુદ્ધ ભિક્ષા વિધિથી આહાર મેળવે છે, જિતેન્દ્રિય છે, સર્વસંગોથી જે વિમુક્ત છે, તે તીર્થફળને પામે છે. જેના હાથ, પગ અને મન સુસંયત છે, જેની પાસે વિશિષ્ટ વિધા અને તપ છે, જેના નિરુપમ ગુણોને કારણે તેની કીર્તિ પ્રસરી ગઈ છે, તે તીર્થફળ પામે છે.
આશય એ છે કે ઉપરોક્ત ગુણોથી યુક્ત હોય તે તીર્થ વિના પણ તીર્થયાત્રાનું ફળ પામે છે, જ્યારે આ સ્થિતિ છે, તો ભાવશૌચમાં જ પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે તે જ પ્રયત્ન સફળ છે.
માટે જ પરદર્શનમાં પણ કહ્યું છે – ‘તેથી ચિતની વિશુદ્ધિ કરવી જોઈએ. બાહ્યશુદ્ધિ કરવાથી શું લાભ છે ? જે ભાવથી અત્યંત વિશુદ્ધ છે, તે સ્વર્ગ અને મોક્ષને પામે છે.” ઉપરોક્ત અર્થને જ વ્યક્તરૂપે કહે છે -
જીવોને ન હણે, જુઠું ન બોલે, ચોરી પણ ન કરે, પરસ્ત્રીગમન ન જ કરે, તેના ઘરે જ ગંગા નદી છે. પ૮
अहिंसोपनिषद् + यः कश्चिद् गुणसम्पन्नो जीवान् न हिनस्ति यथासम्भवं द्रव्यादिनिरवच्छिन्नामहिंसां प्रतिपद्यते, तथाऽलीकं न जल्पतिक्रोधादिनाऽसत्यं न भाषते, चौर्यमपि न करोति - दन्तशोधनमप्यदत्तं न गृह्णाति, परदारा अपि न व्रजति, परस्त्रीगमनं नैव कुरुते, तस्य - सद्गुणसम्पत्समालिङ्गितस्य, गृहेऽपि गङ्गाद्रहः - स्वस्थान एवासौ सुरसिन्धुस्नानसिसाधयिषितफलभाक्, गङ्गां विनैव शुद्ध इति भावः। तदुक्तम् - चित्तं शमादिभिः शुद्धं वदनं सत्यभाषणैः। ब्रह्मचर्यादिभिः कायः शुद्धो गङ्गां विनाऽप्यसौ॥ परदारपरद्रव्यपरद्रोहपराङ्मुखः। गङ्गाप्याह कदाऽऽगत्य मामसौ
જે ગુણવાન આત્મા જીવોની હિંસા કરતો નથી = દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવથી યથાસંભવ પરિપૂર્ણ અહિંસાનું ગ્રહણ કરે છે. (શ્રાવક જીવનમાં યથાશક્તિ ત્રસ જીવોની અહિંસાનું પાલન કરે છે.) તથા કોઇ-લોભ-ભય કે હાસ્યથી અસત્ય બોલતો નથી. દાંત ખોતરવાની સળી પણ કોઈ આપે નહીં તો તેનું ગ્રહણ કરતો નથી, અર્થાત્ સૂમ પણ ચોરી કરતો નથી. તે આત્મા સગુણોરૂપી લક્ષ્મીથી સમાલિંગિત છે. તેને તો ઘરે પણ ગંગા નદી છે. ગંગાસ્નાનથી જે ફળ અપેક્ષિત હોય તે ફળને પોતાના સ્થાનમાં જ તે મેળવે છે. અર્થાત્ ગંગા વિના જ તે શુદ્ધ છે.
અમે જૈનદર્શનીઓ ગંગાસ્નાનમાં પુણ્ય નથી માનતા માટે પક્ષપાતથી આવી વાતો કરીએ છીએ, એવું નથી. જેઓ ગંગાના ગુણ ગાતાં થાકતાં નથી, તેવા જૈનેતર દર્શનમાં પણ આ જ વાત કરી છે. જુઓ ભાગવતનો આ શ્લોક – જેનું ચિત પ્રશમ વગેરેથી શુદ્ધ છે, જેનું મન સત્યભાષણથી શુદ્ધ છે અને જેનું શરીર બ્રહ્મચર્ય વગેરેથી શુદ્ધ છે, તે તો ગંગા વિના પણ શુદ્ધ છે. જે પરસ્ત્રી-પરધન અને પરદ્રોહથી પરામુખ છે, તેના માટે તો ગંગા પણ કહે છે કે તે
18
૬. 11.૨. - ૦૫! ૨, ૪ - ૨ કરે!
Page #49
--------------------------------------------------------------------------
________________
* नानाचित्तप्रकरणम् - પાર્વીયસ્થતિ ? તિ (માલાવત્ત) |
हिंसादिदोषदुष्टे तु प्रत्युत गङ्गाप्रकोप इत्याह - जीवे 'हिंसइ अलियं पि जंपए चोरियं पि य करेइ। परदारं 'चिय गच्छइ गंगा वि परम्मुहा तस्स ॥५९॥
यो जीवान् हिनस्ति, अलीकमपि जल्पति, चौर्यमपि करोति, परदारा गच्छत्येव, तस्य - पातकिनः, गङ्गाऽपि पराङ्मुखी भवति, तदुक्तम् - चित्तं रागादिभिः क्लिष्टमलीकवचनैर्मुखम्। जीवहिंसादिभिः कायो गङ्गा तस्य पराङ्मुखीતિ (ભાવ) પર્યવસિત પ્રતિપતિ - ક્યારે આવીને મને પાવન કરશે ?
જે હિંસા વગેરે દોષોથી દૂષિત છે, તેના પર તો ઉલ્ટો ગંગાનો પ્રકોપ વરસે છે, તે કહે છે –
જે જીવોની હિંસા કરે છે, અસત્ય બોલે છે, ચોરી પણ કરે છે, પરસ્ત્રીગમન કરે જ છે, તેને તો ગંગા પણ પરામુખ છે. Iuell
જે સ્વાર્થ માટે કે નિરર્થક જીવહિંસા કરે છે, ક્રોધાદિથી અસત્ય બોલે છે, નાની-મોટી ચોરી કરે છે અને પરસ્ત્રીગમન પણ કરે જ છે, તે પાપીને તો ગંગા પણ પરામુખ છે. ગંગા તેના દર્શન કરવા ય ઈચ્છતી નથી, તો તેને ગંગાથી કોઈ લાભ થવાની તો વાત જ
ક્યાં રહી ? ભાગવત પણ કહે છે - ‘જેનું ચિત્ત રાગાદિથી સંક્ષિપ્ત છે, મુખ અસત્યવચનોથી સંક્લિષ્ટ છે, શરીર જીવહિંસા વગેરેથી સંક્લિષ્ટ છે, તેને તો ગંગા પણ પરામુખ છે.” આના પરથી જે નિચોડ આવ્યો, તે કહે છે – 3. તું - | ઘ - વિ | ૨. ૩ - વા રૂ. ૩.૫.૫.૨ - fપયા ૪, ૫ - 4
- अहिंसोपनिषद् में एगट्ठाणम्मि ठिओ अहिसेयं कुणइ सव्वतित्थेसु। जो इंदिए निरंभइ अहिंसओ सच्चवाई य॥६०॥
स एकस्थाने स्थितोऽपि सर्वतीर्थेष्वभिषेकं करोति, क इत्याह - य इन्द्रियाणि निरुणद्धि, अहिंसकः सत्यवादी च, तत एवापेक्षितफललाभात्, संवादी चात्राभिमतस्नानानामेव
જે ઈન્દ્રિયનિરોધ કરે છે, અહિંસક અને સત્યવાદી છે, તે એક સ્થાનમાં રહ્યો હોવા છતાં પણ સર્વ તીર્થોમાં અભિષેક કરે છે. II૬oll
તે એક સ્થાનમાં રહ્યો હોવા છતાં પણ સર્વ તીર્થોમાં સ્નાન કરવાનું ફળ મેળવે છે. કોણ ? તે કહે છે - જે ઈન્દ્રિયોનો નિરોધ કરે છે = સ્વ-સ્વવિષયો પ્રતિ દોડતી ઈન્દ્રિયોને અટકાવે છે, જે અહિંસક છે, તથા સત્યવાદી છે. આશય એ છે કે જે ઈન્દ્રિયનિરોધ વગેરે કરે છે, તેને તેનાથી જ સર્વ તીર્થોમાં સ્નાન કરવાનું જે ફળ હોય, તે મળી જાય છે, અથવા તો વાસ્તવમાં તીર્થસ્તાનમાં હિંસા હોવાથી હિંસારૂપ ફળ મળે છે. એટલા માટે એમ કહ્યું કે અપેક્ષિત ફળની પ્રાપ્તિ થાય છે. આશય એ છે કે જે અંધશ્રદ્ધાળુઓ તીર્થસ્નાન કરે છે, તેમને સ્વર્ગ, સમૃદ્ધિ, મોક્ષ આદિ જે ફળ અપેક્ષિત હોય છે, તેવું સ્વર્ગાદિ કુળ ઈન્દ્રિયનિરોધ વગેરેથી જ મળી જાય છે. આ રીતે જે તીર્થસ્નાનનું ફળ છે, તે જ ઈન્દ્રિયનિરોધ આદિનું પણ ફળ છે. માટે જે ઈન્દ્રિય નિરોધ વગેરે કરે છે, તે સર્વતીર્થોમાં સ્નાન કરે છે, એવું બેધડક કહી શકાય.
જેમને તીર્થસ્થાન અત્યંત અભિમત છે, તેમના જ શાઓ અહીં સાક્ષી છે, જેમ કે સ્કન્દપુરાણમાં કહ્યું છે – શરીર પાણીથી ભીંજાય ૬. ૨ - સ | ૨. ઈ - સો મિસે | રૂ. - ofઢયા જં૦ | ૨ - दियाइ निरु।
49.
Page #50
--------------------------------------------------------------------------
________________
* नानाचित्तप्रकरणम् सिद्धान्तः, तदुक्तम् - न जलाप्लुतदेहस्य स्नानमित्यभिधीयते। स સ્નાતો યો મસ્નાતઃ સુવિ શુદ્ધમનીમત: - રૂતિ (સ્વાન્તપુરા) | तथा - स स्नातः सर्वतीर्थेषु सर्वयज्ञेषु दीक्षितः। अभयं येन भूतेभ्यो दत्तं सर्वसुखावहम् - इति (पद्मपुराणे)। अन्यत्रापि - सर्वतीर्थेषु वा स्नानं सर्वभूतेषु चार्जवम्। उभे एते समे स्याता- मार्जवं तु विशिष्यते- इति (नीतिकल्पतरौ ९-८९)। तथा - सर्ववेदाधिगमनं सर्वतीर्थावगाहनम्। सत्यं च वदतो राजन् ! समं वा स्यान्न वा સમન્ - રૂત્તિ (દ્રિપર્વન)
हिंसादिदुष्टस्य सर्वसागरजलमपि त्राणाय नालमित्याहતે સ્નાન નથી. જે પવિત્ર છે, જેના મનનું માલિન્ય દૂર થયું છે, જેણે દમરૂપી સ્નાનથી સ્નાન કર્યું છે, તેણે જ વાસ્તવમાં સ્નાન કર્યું છે.
પાપુરાણમાં કહ્યું છે કે - જેણે જીવોને સર્વ સુખ આપનારું અભયદાન આપ્યું છે, તેણે સર્વ તીર્થોમાં સ્નાન કર્યું છે અને તે સર્વ યજ્ઞોમાં દીક્ષિત થયો છે.
અન્યત્ર પણ કહ્યું છે – સર્વ તીર્થોમાં કરેલું જે સ્નાન અને સર્વ જીવોમાં જે આર્જવ = કુટિલતાનો પરિહાર, આત્મસમ રૂપે જોવાની દૃષ્ટિ. આ બંને સમાન છે, અથવા તો આર્જવ એ સર્વતીર્થોમાં કરેલા સ્નાન કરતા ચઢિયાતું છે.
આદિપર્વમાં કહ્યું છે – હે રાજન્ ! કોઈ મનુષ્ય સર્વ વેદોનું જ્ઞાન પ્રાપ્ત કરી લે તથા સર્વ તીર્થોમાં સ્નાન કરી લે અને બીજો કોઈ મનુષ્ય માત્ર સત્યવચન બોલે. તો એ બંનેનું પુણ્ય સમાન થાય છે, અથવા તો સમાન નથી થતું. અર્થાત્ સર્વવેદોના જ્ઞાનની પ્રાપ્તિ અને સર્વતીર્થોના સ્નાનના પુણ્યથી પણ સત્યવચનનું પુણ્ય વધી જાય છે.
પણ જે હિંસા વગેરે દોષોથી દુષ્ટ છે, તેને તો સર્વ સાગરજલ
- अहिंसोपनिषद् + वाससहस्सं पि जले उब्बुड्डनिबुड्डणं जइ करेइ। जीववहओ न सुज्झइ सव्वेण वि सायरजलेण॥६१॥
यदि कश्चिद् वर्षसहस्रमपि यावजल उब्रुडनम् - उन्मज्जनम्, निब्रुडनम् - निमज्जनं करोति, तथापि चेत् स जीववधकः - प्राणिप्राणापहारी, तदा सर्वेणापि सागरजलेन न शुद्ध्यति - न स्वपापं प्रक्षालयति, तच्छुद्धिविधौ सागरजलस्याप्यसमर्थत्वात्, तदुक्तम् - यावद्वर्षसहस्रं तु अहन्यहनि मज्जनम्। सागरेणापि कृत्स्नेन વધો નૈવ શુધ્ધતિ - તિ (માગવતે) II
इतश्च जलावगाहनं निष्फलम्, अतिप्रसङ्गादित्याहપણ બચાવી શકે તેમ નથી, તે કહે છે –
જીવવધક સર્વ સાગરજલથી હજાર વર્ષ સુધી પાણીમાં ડુબકી લગાવ્યા કરે, તો પણ તે શુદ્ધ થતો નથી. II - જો કોઈ હજાર વર્ષ સુધી પણ જળમાં ઉન્મજ્જન-નિમજ્જન કર્યા કરે = ડૂબકી લગાવ્યા કરે, તો પણ જો તે જીવહિંસા કરતો હોય, પ્રાણીઓના પ્રાણને હરી લેતો હોય, તો તે સર્વ સાગરજલથી પણ શુદ્ધ થતો નથી. બધા દરિયાઓના જળથી પણ તે તેના પાપનું પ્રક્ષાલન કરી શકતો નથી. કારણ કે તેને શુદ્ધ કરવા સર્વ સાગરજળપણ અસમર્થ છે. ભાગવત પણ અહીં સાક્ષી પૂરે છે – જીવહિંસક એક હજાર વર્ષ સુધી પણ પ્રતિદિન સ્નાન કરે અને એમ કરતા સમગ્ર સાગરનું જળ પણ વાપરી લે તો પણ તે જીવહિંસાના પાપથી શુદ્ધ થઈ શકતો નથી.
જલાવગાહન નિષ્ફળ છે, તેનું બીજું પણ કારણ રજુ કરે છે, કે જો જલમાં ડુબકી મારવાથી જ સદ્ગતિ થઈ શકતી હોય તો . - ૦૬નેe | ૨. ઘ - ૦૪ રૂ. - સારંગા રd. - સાગર નં૦ | ૨ - સાપર ગંs |
Page #51
--------------------------------------------------------------------------
________________
* नानाचित्तप्रकरणम्
- ?? मच्छा य कच्छपा विय गाहा मयरा य सुसमारा य। हिंडिज विमाणगया जइ उदयं सुग्गई नेइ॥६२॥
मत्स्याश्च कच्छपा अपि च ग्राहाः - नक्राभिधा जलचरविशेषाः, मकराश्च, शिशून् मारयन्तीति शिशुमाराः - जलकपयः, चः समुच्चये, तदेते सर्वेऽपि हिंस्रा जलजन्तवो विमानगताः - दिव्ययानाध्यारूढाः, हिण्डेरन् - चरेयुः, कथमित्याह- यधुदकं सद्गतिं नयति, मस्त्यादीनां सद्गतिविरह एवोदकस्य सुगतिઅતિપ્રસંગ આવશે, તે આ રીતે –
જો પાણી સદ્ગતિમાં લઈ જતું હોય તો માછલા, કાચબા, ગ્રાહો, મગરો અને શિશુમારો દેવવિમાનમાં ફરતાં હોય llફરા
જે જળચર જંતુઓ હંમેશા પાણીમાં જ રહે છે, તેવા માછલા, કાચબા, ‘નક' નામના જળચરો જેમને ગ્રાહ પણ કહેવાય છે, જેઓ બચ્ચાઓને મારે છે તે શિશુમારો, તેઓ જળવાનર તરીકે ઓળખાય છે, આ બધા જળચર પ્રાણીઓ હિંસક હોય છે, માંસાહારી હોય છે. આમ છતાં તેઓ દિવ્યવિમાનમાં અધ્યારુઢ થઈને આકાશમાં ફરતાં હોત, કેવી રીતે ? તે કહે છે, કે જો પાણી સદ્ગતિમાં લઈ જતું હોત. આશય એ છે કે માછલા વગેરેને પાણીમાં રહેવા માત્રથી સદ્ગતિ મળતી નથી, એ તો બધાને માન્ય છે. માછલી વગેરેની સગતિ નથી થતી એ જ બતાવે છે કે પાણી સગતિમાં લઈ જતું નથી = માછલા આદિનો સગતિવિરહ જ ‘પાણી સદ્ગતિમાં લઈ જાય છે” એ વાતમાં બાધક છે.
સ્કન્દપુરાણ કહે છે - જળચર જીવો જળમાં જ જન્મે છે અને . તું - વા ૨. ૩,.૫.૨ - ૦૭માં - oછેવા રૂ. ૫ - નોટી ૪. . . - માર| . ઇ - વા ૬. .૩.૨ - સુસુમe | ૭. ઘ - fહતું. ૮, ઘ- oiા ૧, ૨ - eTચં
१०२
- अहिंसोपनिषद् में नायकत्वे बाधक इति हृदयम्। तथोक्तम् - जायन्ते च म्रियन्ते च जलेष्वेव जलौकसः। न च गच्छन्ति ते स्वर्गमविशुद्धमनोमलाः।। चेच्छुध्यन्ति बहिःस्नानादन्तःपापमलीमसाः। तत्सेत्स्यन्ति ध्रुवं मत्स्यमकराद्याः पुरैव हि - इति (स्कन्दपुराणे)। अन्यत्रापि - अवगाह्याऽपि मलिना ह्यन्तःशौचविवर्जिताः। शैवला झषका મસ્યા:, સર્વી મલ્યોપનવિનઃ - ત (ત્રિપુરા ૮-૩૪) |
तदेतत्तत्त्वानाकलनेन याः कदर्थना भवन्ति, ता आहजलमजणेण अंग फुट पुट्टा य आयमंतस्स। न य कोइ गुणो पत्तो सीएण व मारिओ अप्पा॥६३॥
जलमजनेन सन्ततमासेवितेनाङ्गम् - शरीरम्, स्फुटितमिव મરે છે, પણ તેમના માનસમલની વિશુદ્ધિ થઈ ન હોવાથી તેઓ સ્વર્ગમાં જતાં નથી. જો જીવો અંદરથી પાપોથી ખરડાયેલા હોવા છતાં પણ બાહ્ય સ્નાનથી જ શુદ્ધ થઈ જતાં હોય, તો નિશ્ચિતપણે પહેલા તો માછલી, મગર વગેરે જ સિદ્ધિ પામી લે.
લિંગપુરાણમાં પણ કહ્યું છે–‘શેવાળ, નાની માછલીઓ, મોટી માછલીઓ, અને માછલા પર જીવતાં દરેક જીવો પાણીમાં અવગાહન કરતાં હોવા છતાં પણ આંતરિકશૌચથી રહિત હોવાથી મલિન જ રહે છે.’ આ તત્ત્વને નહીં સમજવાથી જે કદર્થના થાય છે, તે કહે છે
પાણીમાં ડુબકી મારવાથી અંગ ફુટી ગયું, આચમન કરતા પેટ ફૂટી ગયું, પણ કોઈ લાભ ન થયો અને જાણે શીતયાતનાથી આત્માને ભરી દીધો. lG3ll.
સતત ને સતત પાણીમાં ડૂબકી લગાવ્યા કરી, અને સુદીર્ઘકાળ . # - ૨. .- દુકામાં .- દોકતા રૂ. * - શું તું - વિા ૪. - વિા ૬. - નામો ૬, .- વા ૪.૨ - ચા ૭. #...ઘ.. - મર૦| મુદ્રિત - માં |
Page #52
--------------------------------------------------------------------------
________________
૬ ૦૪ -
-अहिंसोपनिषद् + किञ्चित् फलमिति भावः। ___अथेदं शोभनं विहितं यज्जलमात्रस्नानेन सद्गतिलिप्सवोऽपाकृताः, जलमृत्तिकामिश्रणस्यैव स्वर्गप्रापकत्वादिति चेत् ? अत्राह
जइ मट्टियाए सग्गो उदएण मीलियाइ संतीए। मन्नामि कुंभकारा सपुत्तदारा गया सग्गं॥६४॥
यधुदकेन मिलितया सत्या मृत्तिकया स्वर्ग इत्यभ्युपगम्यते, तदा यावज्जीवं जलमृत्तिकासंसर्गितया कुम्भकाराः सपुत्रदाराः स्वर्ग गता इत्यहं मन्य इति व्यङ्गोक्तिः, तथोक्तम् - मृत्तिकोदक
+ नानाचित्तप्रकरणम् स्फुटितम्, आचम्यतेऽत्रेत्याचमनम् - वेदोदितमन्त्रपाठपुरस्सरमुदरादौ जलस्पर्शनम्, तत् कुर्वतः - आचमतः, 'पुट्टा' इत्युदराणि, तानि च स्फुटितानीव स्फुटितानि।
किमस्य सुदीर्घाभ्यासस्य फलमित्याह- न च कोऽपि गुणः - आत्मोपग्रहः प्राप्तः। उक्तनीत्या सद्गत्यादौ जलस्याप्रयोजकत्वात्।
ननु नैष महानभियोगो निष्फलो भवितुमर्हतीति चेत् ? सत्यम्, अत एवास्य यत् फलं भवति तदेव दर्शयन्नाह- शीतेनैव मारित आत्मा, यदनेन शीतलजलसम्पर्काभ्यासेन स्वकीयं शरीरं शीतातिशयकदर्थनागोचरीकृतं तदेवास्य फलम्, नात्र कायक्लेशमन्तरेण સુધી આવું કરવાને લીધે શરીર જાણે ફૂટી ગયું. વેદમાં કહેલા મંel પાઠોના ઉચ્ચારપૂર્વક પેટ વગેરે પર જલસ્પર્શ કરવો તે આચમન છે. તે કરતાં કરતાં તેઓના પેટ જાણે ફુટી ગયા.
પ્રશ્ન :- આટલો લાંબો સમય આ સાધના કરી, તેનું ફળ શું મેળવ્યું ?
- ઉત્તર :- આત્મા પર ઉપકાર કરે તેવો કોઈ લાભ પ્રાપ્ત ન કર્યો, કારણ કે પૂર્વોક્ત રીતે જલમાં સદ્ગતિ અપાવવાનો પ્રયોજક ભાવ જ નથી.
પૂર્વપક્ષ :- પણ ડૂબકી લગાવી લગાવીને શરીર ફૂટી જાય, આટલો બધો પ્રયત્ન અને આટલો ક્લેશ કર્યો તે નિષ્ફળ હોય એવું સંગત નથી થતું.
ઉત્તરપક્ષ :- હા, તમારી વાત સાચી છે, તેથી જ તેનું જે ફળ થાય છે, તે જ બતાવતા કહે છે –
જાણે શીત-ઠંડીથી પોતાની જાતને ભરી દીધી. આશય એ છે કે તેણે શીતલજલના સંપર્કના અભ્યાસથી અત્યંત ઠંડીથી પોતાના શરીરની કદર્થના કરી તે જ એનું ફળ. અર્થાત્ અહીં કાયક્લેશ
સિવાય બીજું કોઈ ફળ નથી.
પૂર્વપક્ષ :- જેઓ જલમાત્રના સ્નાનથી સદ્ગતિને ઈચ્છે છે, તેમનું નિરાકરણ કર્યું, તે બહુ સારુ કર્યું, કારણ કે જલ અને માટી આ બંનેના મિશ્રણથી શૌચ કરીએ, તેનાથી જ સ્વર્ગ મળે છે..
ઉત્તરપક્ષ :- આ પ્રતિજ્ઞા પર પરમર્ષિ જ પ્રતિભાવ આપી રહ્યાં છે, સાંભળો -
જો પાણીથી મળેલી માટીથી સ્વર્ગ મળતો હોય, તો હું માનું છું કે કુંભારો પુત્ર, પત્ની સાથે સ્વર્ગે જતાં રહ્યાં. II૬૪ll
સ્વર્ગપ્રાપ્તિ માટે માટી અને પાણીથી શરીરના વિવિધ અંગોનું પ્રક્ષાલન કરવું જોઈએ એવું કેટલાક માને છે. આ માન્યતા ઉચિત નથી, તે પરમર્ષિ પોતાની આગવી શૈલીથી પુરવાર કરે છે, કે જો પાણીથી મળેલી માટીથી જ સ્વર્ગ મળતો હોય, તો જેઓ આખી જિંદગી પાણી અને માટીના સંપર્કમાં રહે છે, તેવા કુંભારો પોતાના પુત્રો અને પત્નીઓ સાથે સ્વર્ગે જતાં રહ્યાં, એવું હું માનું છું. આ છે. 1.- થા! ૨. .a.T.ઘ.4 - Pતિ | રૂ. - SET |
Page #53
--------------------------------------------------------------------------
________________
+ नानाचित्तप्रकरणम्
- १०५ सम्पर्काद्यदि शुध्यन्ति जन्तवः। कुलालः सकुटुम्बोऽपि तर्हि स्वर्ग गमिष्यति - इति (स्कन्दपुराणे)। न चैतत् कैरपीष्यत इति मोक्तव्य एव बाह्यशौचदुराग्रहः, भावशौचभावाभावयोस्तद्वैफल्यानपायात्, उक्तं च - गङ्गातोयेन सर्वेण मृत्पिण्डैश्च नगोपमैः। अमृतैराचरन् शौचं दुष्टभावो न शुध्यति - इति (भागवते)। तथा - मृदो भारसहस्रेण जलकुम्भशतेन च। न शुध्यन्ति दुराचाराः स्नातास्तीर्थशतैरपि - રૂતિ ( ન્દ્રપુરા) I
तथापि चेत्तदाग्रहस्तदा ज्ञानादावेव तत्सञ्ज्ञा निवेश्यताम्, इत्थमेव कायक्लेशादिपरिहारेण साध्यसिद्धिसम्भवात्, यथोक्तम् - પ્રમાણે પરમર્ષિ વ્યંગવચન કહે છે. સ્કન્દપુરાણ પણ જાણે પરમર્ષિના વચનને ટેકો આપે છે – ‘જો જીવો માટી અને પાણીના સંપર્કથી જ શુદ્ધ થઈ જતાં હોય, તો કુંભાર સહકુટુંબ સ્વર્ગે જતો રહેશે. પણ આવું તો કોઈ ઈચ્છતું નથી = કુંભાર સપરિવાર સ્વર્ગે જ જાય આવું કોઈ માનતું નથી. માટે બાહ્યશૌચનો કદાગ્રહ છોડવો જ જોઈએ. કારણ કે ભાવશૌચ હોય તો બાહ્યશૌયનું શું કામ છે ? અને ભાવશૌચ ન હોય તો બાહ્યશૌચથી શું ફાયદો થશે ? માટે ભાવશૌચ હોય કે ન હોય, બંને રીતે બાહ્યશૌચ નિષ્ફળ જ છે.
માટે જ ભાગવતમાં પણ કહ્યું છે કે – સમગ્ર ગંગાજળથી અને પર્વત જેટલા માટીના પિંડોથી કે અમૃતોથી પણ શૌચ આયરે તો પણ દુષ્ટ ભાવવાળો જીવ શુદ્ધ થતો નથી. સ્કન્દપુરાણ કહે છે - હજાર ભાર પ્રમાણ માટીથી કે સો જલકુંભોથી શૌચ કરે, અરે સેંકડો તીર્થોમાં સ્નાન કરે, તો પણ દુરાચારીઓ શુદ્ધ થતાં નથી.
આમ છતાં પણ જો જલ અને માટીથી જ શૌચ થાય એવો આગ્રહ હોય, તો જ્ઞાન અને વૈરાગ્યને જ માટી અને પાણીનું નામ આપી દો અને તેનાથી શુદ્ધિ કરો. કારણ કે આ જ રીતે કાયક્લેશ,
- अहिंसोपनिषद् र चित्तशुद्धिकरं शौचं वासनात्रयनाशनम्। ज्ञानवैराग्यमृत्तोयैः क्षालनाच्छौचमुच्यते - इति (मैत्रेय्युपनिषदि २-९)। इत्थं च ज्ञानाद्येव पापप्रक्षालनाय प्रत्यलम्, न तु मृत्तिकादीति स्थितम्, तथाभ्युपगतं परैरपि - न मृत्तिका नैव जलं नाप्यग्निः कर्मशोधनम्। शोधयन्ति बुधाः कर्म ज्ञानध्यानतपोजलैः - इति (महाभारते)।
इतश्च बाह्यशौचाग्रहस्त्याज्यः, मदादिबीजत्वात्, तथोक्तम् - स्नानं मददर्पकर कामाङ्गं प्रथमं स्मृतम्। तस्मात्कामं परित्यज्य નૈવ સ્નતિ મે રતા: - તિ (માવતે) I
इतश्च स्नानाग्रहो हेयः, हिंसाहेतुत्वात्। ननु जिनमत જીવહિંસા વગેરેના ત્યાગપૂર્વક સાધ્યની સિદ્ધિ થઈ શકે છે.
મૈત્રેયી નામના ઉપનિષદ્ધાં કહ્યું છે - જે ત્રણ પ્રકારની વાસનાઓનો નાશ કરીને ચિત્તની શુદ્ધિ કરે તે શૌચ છે. જ્ઞાન અને વૈરાગ્યરૂપી માટી અને જળથી આત્માનું પ્રક્ષાલન કરે તેને શૌચા કહેવાય છે.
આ રીતે સિદ્ધ થાય છે કે જ્ઞાન વગેરે જ પાપપ્રક્ષાલન કરવા માટે સમર્થ છે, માટી વગેરે નહીં. આ વાસ્તવિકતાને જૈનેતરોએ પણ સ્વીકારી છે. મહાભારતમાં કહ્યું છે કે, માટી, જળ કે અગ્નિ પાપકર્મોની શુદ્ધિ કરી શકતાં નથી. વિદ્વાનો તો જ્ઞાન, ધ્યાન અને તપરૂપી જળથી જ પાપોનું પ્રક્ષાલન કરે છે.
બાહ્યશૌચનો આગ્રહ છોડવો જોઈએ, તેનું બીજું કારણ એ છે કે તે મદ વગેરેનું કારણ છે. સ્વયં ભાગવત ગ્રંથ જ કહે છે કે
સ્નાન એ મદ અને દર્પને ઉત્પન્ન કરે છે. શાસ્ત્રોમાં સ્નાનને કામનું પ્રથમ અંગ કહ્યું છે. માટે જેઓ દમમાં મગ્ન છે તેઓ કામનો ત્યાગ કરીને સ્નાન કરતાં જ નથી.
સ્નાનનો આગ્રહ છોડવો જોઈએ તેનું હજુ એક કારણ એ છે
53
Page #54
--------------------------------------------------------------------------
________________
=૮
* नानाचित्तप्रकरणम्
- = ૩ एवाप्कायजीवानामङ्गीकृततया तेषामेवात्र हिंसादोषः, नास्माकम्, तदनभ्युपगमादिति चेत् ? न, अनभ्युपगममात्रेण दोषमुक्त्यसम्भवात्,
अन्यथा जीवमात्रापलापिनां सत्त्वलक्षवधव्यापूतानां नास्तिकानामपि निर्दोषत्वप्रसङ्ग इति विभावनीयम्।।
किञ्च नात्र वोऽनभ्युपगमोऽपि, सूक्ष्मजलजन्तुस्वीकरणात्, यथोक्तम्-लूतास्यतन्तुगलिते ये बिन्दौ सन्ति जन्तवः। सूक्ष्मा भ्रमरमानास्ते नैव मान्ति त्रिविष्टपे॥ सूक्ष्माणि जन्तूनि जलाश्रयाणि जलस्य वर्णाकृतिसंश्रितानि। तस्माजलं जीवदयानिमित्तं निर्ग्रन्थशूराः परिवर्जयन्ति- इति (उत्तरमीमांसायाम् ।
अत एव गृहिणामपि वस्त्रपूतमेव जलं भवदीयागमेऽनुज्ञातम्, तथा चोक्तम् - अहिंसा परमो धर्मः सर्वेषां प्राणिनां यतः। तस्मात् કે સ્નાન હિંસાનું કારણ છે.
પૂર્વપક્ષ :- જુઓ, જૈન ધર્મમાં અકાય જીવોનું અસ્તિત્વ સ્વીકાર્યું છે. તેથી તેમને હિંસાનો દોષ લાગશે, અમને નહીં, કારણ કે અમે પાણીમાં જીવોનું અસ્તિત્વ નથી માન્યું.
ઉત્તરપક્ષ :- પાણીના જીવોને ન માનો, તેટલા માત્રથી તે જીવોની હિંસાના પાપમાંથી છૂટી ન શકાય. અન્યથા તો જેઓ જીવમાત્રનો અપલાપ કરે છે, જીવ જેવી વસ્તુ જ માનતાં નથી અને લાખો જીવોનો વધ કરે છે, એવા નાસ્તિકોને પણ નિર્દોષ માનવા પડશે. આ વાત ગંભીરતાથી વિચારશો.
વળી તમે જલના જીવોને નથી માનતાં એવું પણ નથી. કારણ કે તમારા શાસ્ત્રોમાં સૂક્ષ્મ એવા જલજતુઓનો સ્વીકાર કર્યો છે. જેમ કે ઉત્તરમીમાંસામાં કહ્યું છે કે - કરોળિયાના મોઢામાંથી જે તંતુ નીકળે છે તે તંતમાંથી નીકળેલા (તંતુ પર રહી શકે તેટલા પાણીના અત્યંત નાના ટીપામાં) જે સૂક્ષ્મ જીવો છે, તે જો ભમરા જેટલા મોટા
– સર્ટિસોપનિષદ્ - सर्वप्रयत्नेन वस्त्रपूतेन कारयेत्॥ आसंवत्सरेण यत्पापं कैवर्त्तस्येह जायते। एकाहेन तदाप्नोति अपूतजलसङ्ग्रही - इति (आदित्यपुराणे)। तदत्र निमील्य नेत्रे माध्यस्थ्यमास्थाय चिरं विचार्य यन्नद्यादिजलावगाहने धर्मोऽधर्मो वेति। न हि जीवदयाशून्यादनुष्ठानाद् धर्मत्वेनोरीकृतादप्यभिलषिताधिगतिरिति दर्शयति -
जइ थुणइ देवयाओ लोए हिंडइ य सव्वतित्थाई।
जीवेसु वि नत्थि दया सव्वं पि निरत्थयं तस्स ॥६५॥ થઈ જાય તો તેઓ ત્રણે લોકમાં પણ ન જ સમાઈ શકે, જલમાં રહેનારા સૂમ જીવો છે. તેઓ જલ જેવા વર્ણ અને જલ જેવી આકૃતિવાળા છે, માટે તે જીવોની દયા માટે નિગ્રંથ શૂરવીરો જલવો ત્યાગ કરે છે.
માટે જ તમારા શાઓમાં ગૃહસ્થોને પણ ગાળેલા પાણીની જ અનુજ્ઞા આપી છે. જેમ કે આદિત્યપુરાણમાં કહ્યું છે કે - સર્વ જીવો માટે અહિંસા એ પરમ ધર્મ છે. માટે સર્વ પ્રયત્નથી ગાળેલા પાણીથી જ કાર્ય કરવું જોઈએ. માછીમાર એક વર્ષમાં જે પાપ બાંધે છે, અળગણ પાણી વાપરનાર તે પાપ એક જ દિવસમાં બાંધે છે.
જ્યારે આવી પરિસ્થિતિ છે, ત્યારે આંખો મીંચીને, મધ્યસ્થ થઈને, યિર સમય સુધી વિચાર કરવો જોઈએ, કે નદી વગેરેના જળનું અવગાહન કરવામાં ધર્મ છે કે અધર્મ ? જે અનુષ્ઠાનમાં જીવદયા નથી, તે અનુષ્ઠાનનો ભલે ને ધર્મ તરીકે સ્વીકાર કર્યો હોય, તેનાથી અભિવાંછિત મળે તેવી કોઈ જ શક્યતા નથી. પરમર્ષિ આ જ વાત દર્શાવે છે –
જે દેવતાઓને સ્તવે અને લોકમાં સર્વ તીર્થોમાં ફરે, પણ જો જીવોમાં દયા નથી, તો તેનું બધું જ નિરર્થક છે. IIકપી ૬. . .૨. - ચા
54
Page #55
--------------------------------------------------------------------------
________________
* नानाचित्तप्रकरणम् - ___ यदि देवताः - वरुणादयः सुराः, ताः स्तौति, लोके च सर्वतीर्थानि हिण्डति, तथापि चेज्जीवेषु दया नास्ति, तदा तस्य सर्वमपि तीर्थाटनादिकम्, निरर्थकम् - सद्गत्यादिसदर्थासाधकम्, धर्मस्यैव सर्वार्थसम्पद्बीजत्वात्, तस्य च दयाविरहे स्वरूपलाभस्यैवाभावात्, उक्तं च - येषां जिनोपदेशेन कारुण्यामृतपूरिते। चित्ते जीवदया नास्ति, तेषां धर्मः कुतो भवेत् ? ।। मूलं धर्मतरोराद्या व्रतानां धाम सम्पदाम्। गुणानां निधिरित्यङ्गिदया कार्या વિવેવિમઃ - તિ (પાનપર્વતાયામ્ ૬/૩૭-૩૮) |
अतो धर्माराधनाय यतितव्यम्, स च व्रताद्यात्मकः, व्रतेषु च शीलं श्रेष्ठमिति तन्माहात्म्यं ख्यापयन्नाह
જલસ્તાન દ્વારા વરુણ વગેરે દેવતા પ્રસન્ન થાય છે આવું કોઈ માને અને સ્નાન કરી કરીને વરુણ વગેરે દેવતાઓની સ્તુતિ કરે, અને લોકમાં સર્વ તીર્થોમાં ફરે, તો પણ જો તેને જીવો પ્રત્યે દયા ના હોય, તો તેનું સર્વ તીર્થાટન વગેરે નિષ્ફળ છે. અર્થાત્ તેનું અનુષ્ઠાન સગતિ વગેરે શુભ ફળને આપનારું થતું નથી. કારણ કે સર્વ શુભ ફળોની પ્રાપ્તિનું કારણ એક માત્ર ધર્મ જ છે અને જો દયા ન હોય તો ધર્મનું અસ્તિત્વ જ રહેતું નથી.
માટે જ કહ્યું છે કે – જિનેશ્વરોના ઉપદેશથી જેમનું મન કરુણાથી છલકાઈ ગયું નથી, જેમના મનમાં જીવ દયા નથી, તેમનો ધર્મ શી રીતે થાય ? જીવદયા ધર્મવૃક્ષનું મૂળ છે. વ્રતોમાં પ્રથમ છે. લક્ષ્મીઓનું ધામ છે. ગુણોનો ભંડાર છે. માટે વિવેકીઓએ જીવદયા કરવી જોઈએ.
માટે ધર્મની આરાધના કરવા પ્રયત્ન કરવો જોઈએ. ઘર્મ વ્રત વગેરેરૂપ છે અને વ્રતોમાં શીલ પ્રધાન છે, માટે તેનું માહાભ્ય જણાવતાં કહે છે –
- अहिंसोपनिषद् र तप्पउ य उद्धबाहू होऊ सेवालमूलफलभक्खी। कंटपहसयणं वा करेउ पंचग्गितावं वा॥६६॥ चरउ य वयाई नाणाविहाई हिंडउ य सव्वतित्थाई । वेसं च कुणउ किंची सीलेण विणा न से किंचि॥६७॥
(યુમમ્) ऊर्ध्वबाहुः सन् तपस्तप्यतु, चः - अनन्तरापेक्षया समुच्चये, शेवाल-मूल-फलान्येव भक्षितुं शीलमस्येति शेवाल-मूलफलभक्षी, भवतु - स्वीकृतविचित्रव्रतसापेक्षतया तथाविधः स्यात्, यद्वा कण्टकपथशयनं करोत. विवेकविहीनव्रताग्रहित्वात.
હાથ ઊંચા રાખીને તપ કરે, શેવાળ, મૂળ અને ફળોનું ભક્ષણ કરે, કાંટાઓવાળા રસ્તા પર સૂવે કે પંચાગ્નિતપ કરે, જાતજાતના વ્રતો પાળે અને સર્વતીર્થોમાં ફરે, કાંઈક અવનવો વેશ પણ કરે, પણ શીલ વિના તેને કોઈ લાભ નથી. II૬૬-૬૭ll
નિઃશીલ - ચારિત્રભ્રષ્ટ વ્યક્તિ હાથ ઊંચા રાખીને તપ કરે, કોઈ એવું વ્રત ધારણ કરે કે જેમાં જંગલમાં રહીને શેવાળ, મૂળ અને ફળોનો જ આહાર કરવાનો હોય, તેવા વિચિત્ર વ્રતને સ્વીકારીને તે વ્રતની સાપેક્ષતાથી શેવાળાદિનો જ આહાર કરે, અથવા તો કાંટાળા રસ્તા પર સૂઈ જાય.
પ્રશ્ન :- પણ એવું એ શા માટે કરે ?
ઉત્તર :- બસ, વિવેક વગરના એવા અજ્ઞાનકષ્ટરૂપ વ્રતનો એને કદાગ્રહ હોય, તેથી એ એવું કરે. અથવા તો ચારે દિશામાં ૨. વ - તપેડ્ડા ૨. તું - ૦äદો ઘ - બ્લેટો રૂ. 4 - દોડ્યા 1 - હોડયા ૪. | - વંટીનનસ ૪.૨ - ટયપદથી ઇ - મટનનસથvid ૬. ૪.- eતાવા ૬, - ‘’ - વિના) ૭. - ૦૩ ૮. ઇ - oથે૬. .ઘ - ૦UT$1.
Page #56
--------------------------------------------------------------------------
________________
* नानाचित्तप्रकरणम् पञ्चाग्नितापं वा विषहतु, चतुर्दिग्व्यवस्थितानग्नीन् चण्डांशुकराँश्च तितिक्षत्वित्यर्थः, किञ्च नानाविधानि - पशुवच्चरणमित्यादिचित्रप्रकाराणि, व्रतानि - यादृच्छिकनियमाः, एतच्च सर्वज्ञमूलकत्वविरहादिति ध्येयम् , चरतु - किल महाव्रती अहमित्यभिमानेन करोतु, सर्वतीर्थानि च काशीप्रभृतीनि, हिण्डतु - किलाह धर्मीत्यभिमानेन चरतु, वेषं च कश्चित् - धातुरक्तवस्त्रकौपीनाद्यात्मकम्, करोतु - अहं मुमुक्षुत्वेन जनैः परिज्ञाविषयीभूयामित्याशयेन रचयतु, तथापि शीलेन - ब्रह्मचर्येण सदाचारेण वा, विना - ऋते, तस्य न किञ्चित् प्रशस्तं फलमिति गम्यते, ચાર અગ્નિ સળગાવે, વચ્ચે પોતે ઉભો રહે. ઉપરથી સૂર્યનો તાપ લાગતો હોય આ રીતે પાંચ અગ્નિને સહન કરે. વળી અનેક પ્રકારના વ્રતોનું પાલન કરે, જેમ કે પશુની જેમ વિવેકહીનપણે ભટકવાનું, સારા પગે પણ લંગડાતા ચાલવાનું, રાતે જ ખાવાનું વગેરે. આ બધું સર્વજ્ઞપ્રતિપાદિત નથી હોતું પણ યાદચ્છિક હોય છે. સર્વદર્શનસંગ્રહમાં કેટલાંક દર્શનોમાં આવા વ્રતો બતાવ્યા છે.
વળી હુ મોટો ઘર્મિષ્ઠ છું, એવા અભિમાનથી કાશી વગેરે સર્વ તીર્થોમાં ફરે, ભગવા વસ્ત્ર, લંગોટી વગેરે ચિત્ર-વિચિત્ર વેષ પહેરે અને એવા વેષોને પહેરવામાં તેને એ જ આશય હોય કે લોકો મને ‘મુમુક્ષ' તરીકે ઓળખે. આટઆટલું કરે તો પણ તેનામાં બ્રહાચર્ય કે સદાચાર ન હોય, તો તેને કોઈ લાભ થતો નથી. અર્થાત તેને કોઈ શુભ ફળ મળતું નથી. કારણ કે જે મિથ્યાચારી છે અને દુષ્ટ શીલવાળો છે, તેના સર્વ પ્રયત્નો - મનમાનેલી સાધના આદિનું ફળ માત્ર દુ:ખ જ હોય છે, એવું પૂર્વે પ્રમાણિત કર્યું છે. રાજતરંગિણિ નામના ગ્રંથમાં પણ કહ્યું છે કે – શીલ એ એક ચિંતામણિ રત્ન સમાન છે. એની આરાધના સુખોને આપે છે, પણ જો તેનો વિનાશ
११२
- अहिंसोपनिषद् + मिथ्याचारिणो दुःशीलस्य सर्वस्याप्यभियोगस्य दुःखैकफलत्वेन प्राक् प्रमाणितत्वात्। अभिहितं च - किं नाभ्येति विपर्ययं विगलने शीलस्य चिन्तामणेः - इति (राजतरङ्गिण्याम् ७-३१६)।
ननु च कथमुग्रतपःप्रभृति निष्फलं भवितुमर्हतीति चेत् ? शीलशून्यस्य तस्याप्रमाणत्वादिति गृहाण, तथा चोक्तम् - तं दाणं सो य तवो सो भावो तं वयं खलु पमाणं। जत्थ धरिज्जइ सीलं अंतररिउहिययनवकीलं-इति (शीलोपदेशमालायाम्-११)। किञ्च
मोणं वा आसेवउ आसमवासं अरन्नवासं वा। हिययं जस्स न सुद्धं खायइ सुद्धं परिकिलेसं॥६८।।
मौनं वाऽऽसेवताम् - वचनव्यापार वर्जयतु, आश्रमवाથાય તો બધું જ વિપરીત બની જાય છે.
પૂર્વપક્ષ :- પણ આટલો ઉગ્ર તપ નિષ્ફળ કેવી રીતે થઈ જાય ?
ઉત્તરપક્ષ :- જે શીલરહિત છે, તેનો ઉગ્ર તપ પણ અપ્રમાણ છે. જ્ઞાનીઓની દષ્ટિઓમાં તે તપ જ નથી. માટે તે નિષ્ફળ જાય તેમાં કોઈ આશ્ચર્ય નથી. શીલોપદેશમાલામાં કહ્યું છે – તે દાન, તે તપ, તે ભાવ અને તે જ વ્રત પ્રમાણ છે, કે જ્યાં શીલનું ધારણ કરવામાં આવે છે. શીલ એ કામાદિ આંતરબુઓના હૃદય પર જાણે નવા ખીલા જેવું છે = શીલના પ્રભાવે આંતરશત્રુઓનો વિનાશ થાય છે. માટે શીલસહિત એવા દાન વગેરે પ્રમાણ છે. વળી –
મૌન, આશ્રમવાસ કે અરણ્યવાસ સેવે, જેનું હૃદય શુદ્ધ નથી તે માત્ર પરિફ્લેશ ખાય છે. II૬૮II
કોઈ બોલવાનું બંધ કરીને મૌનનું આસેવન કરે, આશ્રમવાસ કે અરણ્યવાસનું સેવન કરે, પણ જેનું હૃદય શુદ્ધ એટલે કે રાગાદિ ૬. . . - વાયા ઇ.- વા | ૨. તું- પર૦ |
56
Page #57
--------------------------------------------------------------------------
________________
??૪ -
- अहिंसोपनिषद् में वस्त्रपरित्यागमात्रेण पारलौकिकगुणासम्भवात्, तथाहुराचार्याः - मिच्छत्ते अन्नाणे अविरइभावे य अपरिचत्तम्मि। वत्थस्स परिच्चातो परलोगे कं गुणं कुणइ ? इति (धर्मसङ्ग्रहण्याम् १०७४)। तस्मात् जिनप्रवचन-परिभावनपुरस्सरं दयादिगुणार्जने यतितव्यम्, तदन्तरेण नाग्न्यस्य दुःखानुबन्धित्वात्, तथाहुराशाम्बरा अपि - णग्गो पावइ दुक्खं, णग्गो संसारसागरे भमति। णग्गो ण लहइ बोहिं जिणभावणवजिओ सुइरं॥ अयसाणं भायणेण य किं ते णग्गेण पावमलिणेण। पेसुण्णहासमच्छरमायाबहुलेण सवणेण॥ धम्मम्मि णिप्पिवासो दोसावासो य उच्छुफुल्लसमो। णिप्फलणिगुणयारो ण
* नानाचित्तप्रकरणम् -
- ??? समरण्यवासं वाऽऽसेवताम्, किन्तु यस्य हृदयं न शुद्धम् - रागादिरहितम्, शुद्धो रागादिरहितः - इत्युक्तेः (परमात्मप्रकाशे ११३), स शुद्धम् - केवलम्, परिक्लेशमेव खादति, नास्य कायक्लेशमन्तरेण किञ्चित् फलमित्याशयः। किञ्च
उज्झाइय चीवराई जइ हिंडइ नग्गवेसभावेणं । जीवेसु य नत्थि दया सव्वंपि निरत्थयं तस्स ।।६९।।
यदि चीवराणि-वस्त्राणि, उज्झित्वा सन्त्यज्य, नग्नवेषभावेन - यथाजातरूपेण हिण्डति, तथापि चेत् जीवेषु दया च - दयैव नास्ति, तदा सर्वमपि तस्य निरर्थकम्, हिंसादिविरतिविरहे રહિત નથી, તે માત્ર પરિક્લેશનું જ ભોજન કરે છે. અર્થાત્ તેની મૌન વગેરે આરાધનાનું ફળ માત્ર કાયક્લેશ જ છે. કારણ કે અશુદ્ધ હૃદયથી કરેલી ક્રિયાઓનું પારમાર્થિક ફળ મળતું નથી, વળી - જો વોને છોડીને નગ્નરૂપે ફરે, પણ જીવદયા ન હોય, તેનું સર્વ પણ નિરર્થક છે. II૬૯ll
કોઈ વમત્યાગને જ સર્વસ્વ સમજીને કપડાં છોડીને જન્મ સમયે જે અવસ્થા હતી, તે અવસ્થામાં ફરે - અર્થાત્ નગ્ન ફરે. તો પણ જે તેનામાં જીવદયા જ ન હોય, તો તે કપડાં વિના જે ઠંડીગરમી વગેરે સહન કરે તે બધું જ નિરર્થક છે. કારણ કે હિંસા વગેરેની વિરતિ ન હોય તો વરુના પરિત્યાગમનથી પરલોકમાં લાભ કરે એવો કોઈ ગુણ સંભવિત નથી. પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજાએ કહ્યું છે કે - મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિભાવનો ત્યાગ ન કર્યો હોય, તો વરુનો ત્યાગ પરલોકમાં કયો ગુણ કરે છે. અર્થાત્ જો દોષોનો ત્યાગ નથી કર્યો, તો માત્ર વોના ત્યાગથી પરલોકમાં સુખ મળે તેવી કોઈ શક્યતા નથી. ૬. ૩.T.૫ - ૦ ૩ - રૂ| ૨. ૩ - હસવે |
માટે જિનપ્રવચનની પરિભાવના કરવા પૂર્વક = વારંવાર જિનવચનનું પરિશીલન કરવા સાથે દયા વગેરે ગુણોના ઉપાર્જનમાં યત્ન કરવો જોઈએ, કારણ કે તેના વિના તો નગ્નતા વગેરે ઉગ્ર કષ્ટ પણ દુઃખ જ આપનારું થાય છે.
એવું પણ નથી કે અમે શ્વેતાંબર છીએ એટલે નગ્નતાનું ખંડન કરીએ છીએ. દિગંબરોએ પણ ગુણશૂન્ય નગ્નતાની સખત શબ્દોમાં ઝાટકણી કરી છે. કુંદકુંદસ્વામીએ ભાવપ્રાભૃતમાં કહ્યું છે કે – જે જિનવચનની ભાવનાથી રહિત છે, તે નગ્ન હોય તો પણ દુઃખ પામે છે, સંસારસાગરમાં ભટકે છે, એમ ચિર કાળ સુધી બોધિને પામતો નથી.
જે પાપોથી મલિન છે, પૈશુન્ય, હાસ્ય, મત્સર અને માયાથી મયુર છે, અપયશનું ભાન છે એવા નગ્ન શ્રમણનું તને શું કામ છે ? અર્થાત્ એવો દિગંબર તદ્દન નકામો છે. જેને ધર્મની કોઈ તમન્ના નથી. જે દોષોનું નિવાસસ્થાન છે. જે કોઈ પ્રશસ્ત ફળ નહીં હોવાથી શેરડીના ફૂલ જેવો છે. આમ પોતે તો નિષ્ફળ છે જ,
Page #58
--------------------------------------------------------------------------
________________
+ नानाचित्तप्रकरणम्
- ??" ૩ સવળો | વેળ - તિ (માવITમૃતે ૬૮, ૬૬, ૭૨) |
तस्माद् भावदीक्षायां यतितव्यम्, इत्थमेव सुपात्रतायोगादित्याह
तवनियमदिक्खियाणं पंचिंदियअग्गिहत्तठवियाणं । जीवदयजन्नियाणं दिन्नंपि महाफलं तेसिं ॥७०॥
तपोनियमावेव दीक्षा- श्रेयोदान - अशिवक्षपणलक्षणतन्निरुक्तियोगात्, सा सञ्जाता येषां ते तपोनियमदीक्षिताः, तेषाम्, पञ्चेन्द्रियाणि - श्रोत्रादीनि करणानि, तानि अग्निहोत्रे - भावयज्ञे, બીજાઓને પણ કોઈ ગુણ કરતો નથી. તો આ રીતે માત્ર દિગંબર થવાથી શ્રમણ થઈ શકાતું નથી.
માટે ભાવદીક્ષામાં જ યત્ન કરવો જોઈએ. કારણ કે આ જ રીતે સાચા શ્રમણ થવાય છે. આ જ રીતે સુપર્બ થવાય છે, એ જ કહે છે –
જેઓ તપનિયમથી દીક્ષિત છે, જેમણે પાંચે ઈન્દ્રિયોને ભાવયજ્ઞમાં સ્થાયા છે, જેઓ જીવદયારૂપી યજ્ઞમાં યાજ્ઞિક છે, તેમને આપેલું દાન પણ મહાફળવાળું થાય છે. II૭૦IL
જે કલ્યાણનું દાન કરે અને આપત્તિનો ક્ષય કરે, તેને દીક્ષા કહેવાય, તપ અને નિયમમાં દીક્ષાની નિયુક્તિ સમન્વિત થાય છે, તેથી તપ-નિયમ એ જ દીક્ષા છે, એ દીક્ષા જેમણે લીધી છે તેવા, જેમણે શ્રોઝેન્દ્રિય વગેરે પાંચે ઈન્દ્રિયોને ભાવયજ્ઞમાં પ્રતિષ્ઠિત કરી છે, અર્થાત્ ઈર્યાસમિતિ વગેરે પ્રશસ્ત પ્રવૃત્તિમાં જેમણે ઈન્દ્રિયોને જોડી દીઘી છે તેવા, તથા જેઓ જીવદયારૂપી ભાવયજ્ઞમાં યાજ્ઞિક સમાન છે તેવા મહાત્માઓને જે દાન પણ અપાય તે પણ રાજાપણા 3. - દોરા .- ૦દોત્તવ | 1 - દુત્તવ | ૨, ૫ - Syત્રા રૂ. ૨ - વિવવા ૪. a.T. - દો!
૬૬૬
- દિસોના स्थापितानि - प्रतिष्ठितानि यैस्ते - पञ्चेन्द्रियाग्निहोत्रस्थापिताः, तान्तपरनिपातः प्राकृतत्वात्, इर्यासमितिप्रभृतिप्रशस्तव्यापारव्यापृतेन्द्रिया इत्यर्थः, तेषाम्, तथा जीवदयात्मके भावयज्ञे याज्ञिकानाम्जीवदयायाज्ञिकानाम्, तेषां नरेन्द्रदेवेन्द्रत्वादिलक्षणं दत्तमपि महत् - फलं यस्य तत् - महाफलम्, भवतीति शेषः। आस्तां तादृशदीक्षाग्रहणमित्यपिशब्दार्थः।
नन्वन्यथैव यज्ञदीक्षा शास्त्रेषु श्रूयत इति कथमेतदेवमिति चेत् ? न, भावयज्ञस्याधिकृतत्वात्, तत्र चेत्थमेव दीक्षितत्वयोगात्, एतदेव થત -
सच्चं च जस्स कुंडं तवो य अग्गी मणं च समिहाओ ।
इंदियगांमा य पसू सया य सो दिक्खिओ होड॥७१।। - ઈન્દ્રપણારૂપી મહાફળને આપનારું થાય છે.
અહીં ‘પણ’ કહેવા દ્વારા એવું સૂચિત કર્યું છે કે એની દીક્ષા લેવાની વાત તો દૂર રહી અર્થાત્ એ દીક્ષાના ફળની વાત તો દૂર રહી, પણ એ દીક્ષાના ધારકને દાન આપવાનું પણ આટલું મહાન ફળ છે.
પૂર્વપક્ષ :- અમારા શાસ્ત્રોમાં તો યજ્ઞની દીક્ષા અલગ જ હોય છે એવું અમે સાંભળીએ છીએ, તો તમે કહેલી વાત કેવી રીતે ઘટે ?
ઉત્તરપક્ષ :- અહીં ભાવયજ્ઞનો અધિકાર છે અને તેમાં તો આ જ રીતે દીક્ષા લઈ શકાય. જુઓ, પરમર્ષિ તેનું જ વર્ણન કરી રહ્યા છે.
સત્ય જેનું કુંડ છે, તપ અગ્નિ છે, મન ઇંધણ છે, ઈન્દ્રિયસમૂહ પશુ છે, તે સદા ય દીક્ષિત છે. l૭૧] છે. * - સર્વ નરસ કુડા ૨. .ઘ - મા રૂ. ૪ - ૦ગ્યા ૪.
- eXT[મા વસૂ!
58
Page #59
--------------------------------------------------------------------------
________________
* नानाचित्तप्रकरणम् -
- ?? ૭ सत्यं यस्य कुण्डम्, चौ - समुच्चये, तपोऽग्निः, मनश्च समिधः, इन्द्रियग्रामाश्च पशवः, सदा च - नित्यमेव, स सत्यात्मककुण्डादिस्वामी, दीक्षितो भवति, एकान्तिकश्रेयोऽवाप्त्याऽऽत्यन्तिकाशिवोच्छेदयोगित्वेन तस्मिन्नेव दीक्षानिरुक्तेः परमार्थतो घट्यमानत्वात्। अत एवाभिदधुरभियुक्ताः - इन्द्रियाणि पशून् कृत्वा वेदी कृत्वा तपोमयीं। अहिंसामाहुतिं कृत्वा आत्मयज्ञं यजाम्यहम्॥ ध्यानाग्नौ जीवकुम्भं खेदमारुतदीपिते। सत्कर्मसमित्क्षेपै - THદોત્ર કુરૂત્તમ ! તિ (ધર્મઋતૌ લ, દ), તથા - આત્મા ચનમાનઃ, વૃદ્ધિઃ પત્ની નીમાયેઃ શિવઃ, ધૃતિáક્ષા, સન્તોષ8, बुद्धीन्द्रियाणि यज्ञपात्राणि, कर्मेन्द्रियाणि हवींषि - इति
યજ્ઞમાં અનેક પ્રકારના અંગો હોય છે. હોમ કરવા માટેનું કુંડ હોય, કુંડમાં અગ્નિ સળગતો હોય, એમાં જાતજાતના ઇંઘણ નંખાતા હોય, થાંભલે પશુઓને બાંધ્યા હોય, વગેરે... પરમર્ષિ અહીં ભાવયજ્ઞની વાત કરે છે. માટે યજ્ઞની એક એક વસ્તુની ઉપમા આપતાં કહે છે કે જે યજમાનનું કુંડ સત્યરૂપ છે. તેમાં તારૂપી અગ્નિ પ્રજવલિત છે. માનસ વિકારોરૂપી ઈંધણોને એ અગ્નિમાં હોમવામાં આવે છે અને ઈન્દ્રિયસમૂહ પશુના સ્થાને બાંધેલા છે. અર્થાત્ ઇન્દ્રિયોનો નિરોધ કરવામાં આવે છે. અથવા દ્રવ્યયજ્ઞમાં જેમ પશુઓને હોમવામાં આવે છે તેમ ભાવયામાં ઈન્દ્રિયોની ચંચળતાને હોમી દેવામાં આવે છે, તે યજમાન સદા માટે દીક્ષિત છે. કારણ કે એકાનિક કલ્યાણની પ્રાપ્તિથી આત્યંતિક આપત્તિવિનાશનો યોગ તેને થયો છે. માટે દીક્ષાની નિરુક્તિ વાસ્તવમાં તેનામાં જ સંગત થાય છે. માટે જ વિચારકોએ કહ્યું છે - ઈન્દ્રિયોને પશુ કરીને, તપોમય વેદી કરીને, અહિંસારૂપી આહુતિ કરીને હું આત્મયજ્ઞ કરું છું. હે ઉત્તમ !
- દૈસનવત્ (गर्भोपनिषदि-६), प्रमाणं चात्र पारमर्षम् - तवो जोई जीवो जोइठाणं, जोगा सुया, सरीरं कारिसंग। कम्मं एहा, संजयजोग सन्ती, होमं हुणामि इसिणं पसत्थं इति-(उत्तराध्ययने १२-४४)।
નનુ દ્રવ્યયજ્ઞપ્રવર્તાન્યા વીવનિ શાāપુ શ્યન્ત, યથા - यज्ञार्थं पशवः सृष्टाः स्वयमेव स्वयम्भुवा। यज्ञो भृत्यै सर्वस्य, तस्माद्यज्ञे वधोऽवधः - इति, तदत्रोभयपाक्षिकानि वचांसि श्रुत्वा व्यामोहितमस्माकं मन इति चेत् ? अत्राहભાવયજ્ઞમાં જીવ એ જ કુંડ છે. ધ્યાન એ જ અગ્નિ છે. એ અગ્નિને નિર્વેદરૂપી પવનથી પ્રજ્વલિત કરીને, તેમાં શુભ કાર્યો રૂપી ઇંધણો નાંખીને અગ્નિહોત્ર કર.
ગર્ભોપનિષદ્ નામના ગ્રંથમાં પણ ભાવયજ્ઞનું સ્વરૂપ આ મુજબ બતાવ્યું છે – આત્મા યજમાન છે. બુદ્ધિ પત્ની છે. લોભ વગેરે પશુઓ છે. ધૃતિ અને સંતોષ દક્ષા છે. પર્શનેન્દ્રિય વગેરે બુદ્ધિઈન્દ્રિયો યજ્ઞપાત્રો છે. હાથ-પગ વગેરે કર્મેન્દ્રિયો હોમવાનું ઘી છે.
આ તો જૈનેતર ગ્રંથોની વાત છે. આગમોમાં પણ ભાવયજ્ઞને પ્રમાણ ગયું છે. ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે - તપ જ્યોતિ છે. જીવ
જ્યોતિસ્થાન છે. યોગો ઘી સમાન છે. શરીર કરીષાંગ(નપજ્યોતિનો ઉદ્દીપક) છે. કર્મો ઈધણ છે. સંયમયોગો શાન્તિકર્મ છે. ઋષિઓના આ પવિત્ર યજ્ઞમાં હું હોમ કરું છું.
પૂર્વપક્ષ :- શાસ્ત્રોમાં તો દ્રવ્યયજ્ઞમાં પ્રવૃત્તિ કરાવે એવા પણ વાક્યો સંભળાય છે. જેમ કે મનુસ્મૃતિમાં કહ્યું છે કે
સ્વયં બ્રહ્માએ યજ્ઞો માટે પશુઓનું સર્જન કર્યું છે. વળી યજ્ઞ બધાની સમૃદ્ધિ માટે થાય છે. માટે યજ્ઞમાં કરાતો પશુઓનો વધ એ વાસ્તવમાં વધ જ નથી. તો અહીં બન્ને પક્ષના શાસ્ત્રવચનોને સાંભળીને અમારું મન વ્યામોહિત થઈ ગયું છે.
ઉત્તરપક્ષ :- જુઓ, પરમર્ષિ તમારા વ્યામોહને દૂર કરવા, કાંઈક
59
Page #60
--------------------------------------------------------------------------
________________
*नानाचित्तप्रकरणम्
– ૨૨૬ धम्मावणे महल्ले पसारिए सव्ववणियपासंडे। सुपरिक्खिऊण गिण्हह इत्थ हु वंचिजए लोओ॥७२॥
सर्वेऽपि पाषण्डा वणिग्भूता यत्र तत् सर्ववणिक्पाषण्डम्, तत्र, अत एव महति प्रसारिते च, धर्म एवापणः - धर्मापणः, आपणायन्ते विक्रीणन्त्यत्र स्वस्वधर्मभाण्डं पाषण्डिन इति निरुक्तियोगात्, सुपरीक्ष्य - तीव्रपरीक्षाविषयीकृत्य दर्शितभाण्डं गृणीत - વીયિતામુ, હું: - યતોડત્ર - પ્રતા પર્વ, નો: - મુધનને , વયતે - શટૅ પ્રતાર્થતા કહી રહ્યાં છે –
સર્વ પાખંડીઓ જ્યાં વેપારી છે, તેવી મોટી વિસ્તૃત ધર્મદુકાનમાં સારી પરીક્ષા કરીને માલ લેવો, કારણ કે અહીં લોકો છેતરાય છે. કિશા
જ્યાં બધાં પાખંડીઓ - તાપસો, સંન્યાસીઓ, પરિવ્રાજકો, દિગંબરો, ભિક્ષુઓ, શ્રમણો વગેરે વેપારી છે, તેથી જે મોટી અને વિશાળ છે, એવી ધર્મ સંબંઘી દુકાન છે. જ્યાં પાખંડીઓ પોતપોતાના ધર્મનો માલ વેંચે છે, અર્થાત્ પોતપોતાના ધર્મનો પ્રચાર-પ્રસાર કરે છે, એવી આ ધર્મદુકાન છે. અહીં તેઓ જે માલ બતાવે, તેને કડક પરીક્ષા કરી પછી જ ખરીદવો જોઈએ. કારણ કે આ ખરીદીમાં જ ભોળા લોકોને ધૂર્તો છેતરી જાય છે.
ધર્મની પરીક્ષા કેવી રીતે કરવી ? શા માટે કરવી ? વગેરે અહીં જે કહેવાનું છે, તે પૂર્વે કહ્યું જ છે. આમ છતાં જરા યાદ કરાવી દઈએ છીએ –
બધા વેપારીઓ પોતાના માલને મનોહર અને સુંદર તરીકે છે. * - ૦Hવળો ૨. .T.ઘ - ૦વપ૦ રૂ. ૨ - છઠ્ઠા - fivફા ૪. ઇ.. - પ્રસ્થા છે. * - નોરા .ઘ - નો,
૨૦.
- अहिंसोपनिषद् + तदत्र यद्वक्तव्यं तत् प्रागुक्तमेव यद् - लट्ठ ति सुंदरं ति य सव्वो घोसेइ अप्पणो पणियं। कइएण वि पित्तव्वं सुंदर ! सुपरीक्खिउं काउं॥ णिच्छंति विक्किणंता मंगुलपणियं पि मंगुलं वुत्तुं। सव्वे सुंदरतरयं उच्चतरागं च घोसंति - इति (नानाचित्तप्रकरणे ६, ७)। तन्नात्र व्यामोहः कार्योऽपि तु प्रेक्षाचक्षुषा पर्यालोच्य सुन्दरेतरविवेकं कृत्वोचितं क्रेतव्यम्, अविचारितग्रहणस्य परितापैकहेतुत्वात्, तथोक्तम् - मातृमोदकवद् बाला, ये गृह्णन्त्यविचारितम्। ते पश्चात् परितप्यन्ते सुवर्णग्राहको यथा - इति ( નોર્વાનિયે-૧૬). ઘોષિત કરે છે. તેથી હે સુંદર ! સારી પરીક્ષા કરીને ખરીદી કરવી જોઈએ. વેપારીઓ ખરાબ માલને પણ ખરાબ કહેવા ઈચ્છતાં નથી. બઘાં એવી જ ઘોષણા કરે છે કે અમારો જ માલ વધુ સુંદર અને વધુ ઉંચો છે.
માટે કોઈ દ્રવ્યયજ્ઞની તરફેણ કરે અને કોઈ ભાવયજ્ઞની, પણ એમાં મુંઝાવાની જરૂર નથી. તમે તમારી પ્રજ્ઞારૂપી આંખો વડે પોતે જ જોઈ લો કે શું સુંદર છે ? અને શું ખરાબ છે ? આ વિવેક કરીને તમે સ્વયં ઉચિત વસ્તુનું ગ્રહણ કરી લો. પણ વિચાર્યા વિના ગ્રહણ નહીં કરતાં. કારણ કે અવિચારિત ગ્રહણ કરવાથી છેલ્લે પસ્તાવું જ પડે છે. પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજાએ લોકતત્વનિર્ણયમાં કહ્યું છે
‘જે બાલિશ જીવો માતાએ આપેલા લાડવાની જેમ વિચાર્યા વગર ગ્રહણ કરે છે, તેઓ સુવર્ણગ્રાહકની જેમ પછી પશ્ચાત્તાપ કરે છે. (લોકતત્વનિર્ણયની ટીકા લોકોપનિષદ્ધાં આનો વિસ્તૃત અર્થ કથાનક દ્વારા સ્પષ્ટ કર્યો છે.)
અહીં ધર્મપરીક્ષામાં જે વિચાર કરવાનો છે, તે પૂર્વે વિસ્તારથી કહ્યું જ છે, માટે હવે ફરીથી તેના પર વિસ્તાર કરતાં નથી.
60
Page #61
--------------------------------------------------------------------------
________________
* नानाचित्तप्रकरणम्
- ૬૨૬ तदस्यां धर्मपरीक्षायां यथा विचारयितव्यं तत् प्रागेव प्रपञ्चितमिति न पुनः प्रतन्यते।
किञ्च वणिक्परीक्षयैव प्रायो भाण्डपरीक्षा सिध्यतीति पाषण्डिनोऽपि ते परीक्षणीयाः, तेषां च परीक्षा तदीयपरिग्रहादिपरिलक्षणतः सुकरैवेत्याशयेनाह
जेसिं पव्वइयाणं धणं च 'धन्नं च जाण जुग्गं च। कयविक्कएण वड्डइ सो पासंडो न पासंडी॥७३॥
येषां प्रव्रजितानाम् - द्रव्यतस्त्यक्तगृहावासानाम्, धनं च થાનં ૨ વાનમ્ - રથાતિ, યુષ્ય - શરવારિ, વિદ્યતે, તપ વિજયભ્ય વર્ધતે, - વૃદ્ધિમુપાતિ, : - તેવાकतमोऽपि, न पाशाड्डीनः - पाषण्डी, द्रव्यभावबन्धनोन्मुक्तः
વળી વેપારીની પરીક્ષાથી જ માલની પરીક્ષા પણ પ્રાયઃ થઈ જાય છે. માટે તે પાચંડીઓની પણ પરીક્ષા કરવી જોઈએ. તેમની પરીક્ષા તેમના પરિગ્રહ વગેરેને પરિલક્ષિત કરવાથી સહેલાઈથી થઈ શકે છે. તેથી કહે છે –
જે પ્રવજિતોની પાસે ધન, ધાન્ય, વાહન અને શિબિકા છે, તે ધન વગેરે ખરીદ-વેંચાણથી વૃદ્ધિ પામે છે, તે પાખંડી નહીં પણ ધર્મનો ઢોંગ કરનારા છે.ll૭3II
જેમણે આમ તો ઘર છોડીને કોઈ ને કોઈ પંથની પ્રવજ્યા લીધી છે, પણ તેમની પાસે સુવર્ણ, ચાંદી, રૂપિયા વગેરે ઘન છે. ઘઉં, ચોખા વગેરે ઘાન્ય છે, રથ, મોટર વગેરે વાહન છે. શિબિકા, પાલખી વગેરે પણ છે. વળી તે પ્રવજિતો કોઈ વેપાર પણ કરે છે. ૨. - ધન્ને નાપસ હીતા વિક્રમો ય વર સો| ૨,11.ઘ.- ના રૂ. d.ST.૨ - ૦૩થી ૪. 1 - વેરી
१२२
- अहिंसोपनिषद् र साधुरित्यर्थः, अपि तु पासण्डः - परिवर्तितवेषो धूर्तः, वेषादिविसंवदनात्, मुनिर्हि निर्ग्रन्थो भवति, ग्रन्थोऽपि बाह्याभ्यन्तराभ्यां द्विविधः, यथा-मिच्छत्तं वेयतिगं जाणसु हासाइ छक्कमिक्किक्कं । कोहादीणं चउक्कं चोद्दस अभिंतरा गंथा।। बाहिरगंथा खित्तं वत्थु धण-धन्न-कुप्प - रुप्पाणि। दुपय-चउप्पयमप्पय- सयणाऽऽसणमाइ जाणाहि - इति (आराधनापताकायाम् ६४७, ६४८)। इत्थं चास्य बाह्यग्रन्थत्यागस्याप्यभावात्कुतो मौनम् ? अतिप्रसङ्गात्, गृहिणामपि ખરીદ-વેંચાણ કરે છે. તેનાથી પાછું તેમનું ધન, ધાન્ય વગેરે વધતું રહે છે. તો તેવા પ્રવજિતોમાંથી એક પણ પાખંડી નથી. પણ તે પાસડ છે.
આશય એ છે કે ‘પાખંડી’ શબ્દ વાસ્તવમાં ખરાબ નથી. જે પાશ માંથી ડીન થયો છે - બંધનમાંથી ઉડી ગયો છે = મુક્ત થયો છે તેને પાખંડી કહેવાય. ખરો પાખંડી તો દ્રવ્ય અને ભાવ બંધનોથી મુક્ત એવો સાધુ જ છે. પણ તે પ્રવજિત તેવો નથી. તેથી એ પાખંડી નહીં પણ પાખંડ છે. ધર્મનો ઢોંગ કરે છે - એ એવો દૂર્ણ છે કે જેણે વો બદલ્યા છે. કારણ કે તેના મન-વચન-કાયાની પ્રવૃત્તિને તેના વેષ સાથે મેળ ખાતો નથી.
મુનિ તો નિગ્રંથ હોય. ગ્રંથરહિત છે, તે નિગ્રંથ. ગ્રંથ બાહ્ય અને આત્યંતર એમ બે પ્રકારે છે. જેમ કે મિથ્યાત્વ, ત્રણ વેદ, હાસ્યાદિ ષટ્સ - હાસ્ય-રતિ-અરતિ-ભય-શોક-દુગંછા, ક્રોધાદિ ચતુષ્ક - ક્રોધ - માન-માયા -લોભ. આ રીતે આવ્યંતર ગ્રંથ ૧૪ છે. બાહ્ય ગ્રંથો આ પ્રમાણે છે - ક્ષેત્ર, વાસ્તુ, ધન, ધાન્ય, રાચ-રચીલું, રૂપ્ય, દાસ-દાસી, ગાય-બળદ વગેરે, શિબિકાદિ વાહન, શય્યા, આસન વગેરે.
બાહ્ય ગ્રંથનો ત્યાગ નીચલું સોપાન છે. આત્યંતરગ્રંથનો ત્યાગ
61
Page #62
--------------------------------------------------------------------------
________________
+ नानाचित्तप्रकरणम्
- ૨૩ तदापत्तेः। ततोऽसौ धूर्त एव न तु मुनिरिति सिद्धम्।
इतश्चास्य मुनिभावाभावः, क्रयादिवर्तित्वात्, तथोक्तम्- किणतो कइओ होइ, विक्किणंतो य वाणिओ। कयविक्कयम्मि वÉतो, भिक्खू न भवइ तारिसो - इति (उत्तराध्ययने ३५-१४)। इत्थं च -
धम्मलिंगं च से हत्थे, ववहारो य वट्टइ। का एसा नाम पव्वजा, नेव आडी न कुक्कुडो ?॥७४॥
तस्य - पाषण्डिनः, हस्ते च धर्मलिङ्ग त्रिदण्डप्रभृति विद्यते, व्यवहारश्च क्रयविक्रयात्मको वर्तते. तत् का नामैषा प्रव्रज्या ? ઊંચું સોપાન છે. તે પ્રવજિતે તો બાહ્ય ગ્રંથનો પણ ત્યાગ નથી કર્યો. તો પછી તેનું મુનિપણું કેવી રીતે કહેવાય ? જો તેને મુનિ માનીએ તો અતિપ્રસંગ આવે. કારણ કે જો ધન-ધાન્યાદિ રાખવા છતાં મુનિ થવાતું હોય, તો ગૃહસ્થો પણ મુનિ બની જશે, પણ એવું તો કોઈ માનતું નથી. માટે સિદ્ધ થાય છે, કે એ ધૂર્ત જ છે, મુનિ નથી.
વળી તે પ્રવજિતમાં સાધુપણું છે જ નહીં તેનું બીજું પણ એક કારણ છે. તે એ કે તે ખરીદ-વેંચાણ આદિ કરે છે. શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે કે જે ખરીદે છે તે ગ્રાહક છે અને જે વેંચે છે તે વેપારી છે. જે ખરીદ- વેંચાણમાં પ્રવૃત્તિ કરે છે તે ભિક્ષ, ભિક્ષુ જેવો નથી રહેતો, પણ ભિક્ષ તરીકે મટીને ગ્રાહક અને વેપારી બની જાય છે. આ રીતે –
તેના હાથમાં ધર્મચિહ્ન છે અને વેપાર ચાલે છે. આ તે કેવી પ્રવજ્યા ? આદિ પણ નહીં, ને કુકડો પણ નહીં. ll૭૪ll
તે પાખંડીના હાથમાં ધર્મચિહ્ન છે. જેનાથી તે વિશિષ્ટ ધર્મી તરીકે- સંન્યાસી-શ્રમણ તરીકે ઓળખાય એવું ત્રિદંડ વગેરે તેણે પોતાના હાથમાં રાખ્યું છે, અને ખરીદી-વેંચાણરૂ૫ વેપાર પણ કરે છે. ૨. * - ૦રો નર્સ વદરા ૨. T - આ રૂ. * - નેવા
૬ ૨૪ -
- રિંસીનવત્ જ गृहस्थावस्थातादवस्थ्यान्नात्र व्रजनमात्रमपि, आस्तां प्रव्रज्येति हृदयम्। तन्नासौ मुनिरिति निश्चितम्, गृही तासाविति चेत् ? न, गृहत्यागित्वात्, कस्तर्हि स इत्यत्रोदाहरणेनोत्तरयति- नैव आटि: - પક્ષવિશેષ:, નાપિ :-તામ્રવૂડ: / તવ અતિ -
आडीए मयणमत्ताए, रासिओ वणकुक्कुडे । तेण सप्पिल्लओ जाओ, नेय आडी न कुक्कुडो ?॥७५।।
मदनमत्तया - कामपरवशया, आट्या पक्षिविशेषेण भाव्यम्, તો પછી આ તે કેવી પ્રવજ્યા ? જ્યાં પાપમય ગૃહસ્થજીવનમાંથી નીકળીને નિષ્પાપ એવી મુનિવૃત્તિ પ્રત્યે પ્રવજન - અત્યંત ગમન કરવાનું છે, તેને પ્રવજ્યા કહેવાય. અહીં પ્રવજન તો નથી જ, વજનમાઝ પણ નથી. કારણ કે તે પાખંડીની ગૃહસ્થાવસ્થા એવી ને એવી જ છે. તેમાં કોઈ ફેરફાર થયો નથી. માટે એવું નિશ્ચિત થાય છે કે તે મુનિ નથી.
પ્રશ્ન :- તો શું તેને ગૃહસ્થ કહેશો ? ઉત્તર :- ના, કારણ કે તેણે ઘર તો છોડ્યું જ છે. પ્રશ્ન :- તો પછી એ કોણ છે ?
ઉત્તર :- આ પ્રશ્નનો ઉત્તર પરમર્ષિ ઉદાહરણથી આપે છે - આટિ નામનું પક્ષીવિશેષ પણ નથી અને કુકડો પણ નથી. આ ઉદાહરણને જ વધુ સ્પષ્ટ કરે છે -
મદનમત્ત આટિ હોય અને જોરથી અવાજ કરનાર જંગલી કુકડો હોય. તે આટિ પણ નથી અને કુકડો પણ નથી. તેથી તે બચ્યું વિશેષ છે. ll૭૫ll.
. T - oછીફા ૨, ૪,g.TT.ઘ - રામ રૂ. - ડો ૩.૫ - ડો૪. તું - સMિ૦ T. - સાપે | ૬. ૩ - નેવાં ન - ન સ, ઇ - ને સT
Page #63
--------------------------------------------------------------------------
________________
+ नानाचित्तप्रकरणम्
- ૨૨૬ उच्चै रसतीति रासिकः, स वनकुर्कुटः - वन्यस्ताम्रचूडो भवति। दृश्यमाने तूभयोरपि लक्षणयोरभाव इति नैवासावाटिः, नापि कुर्कुटः, किन्तु तेन - आट्यादिद्वयलक्षणविरहेण, सः - दृश्यमानो વિદા, પિટ્ટ: - #દ્વિજ્ઞાતીય વ પક્ષશિશુ, નાત: - निर्णयविषयमापन्नः।
इत्थमेव पाषण्ड्यपि ग्रन्थसद्भावान्न निर्ग्रन्थः, गृहत्यागाल्लिङ्गित्वाच्च न गृहस्थः, अपि तूभयभ्रष्टो विजातीय एव कश्चिदित्यत्रोपनयः। वस्तुतस्तु गृहत्यागोऽप्यस्य नेत्याह
કોઈ અવનવું પક્ષી દેખાઈ રહ્યું છે, પણ ઓળખાતું નથી. હા, અમુક જાણીતા પક્ષીને એ મળતું જરૂર આવે છે. તેની સરખામણી બે પક્ષી સાથે થઈ શકે એમ છે. એક તો આટિ. જે કામવાસનાથી પરવશ થઈને આમ તેમ ‘અટન’ કરે છે - ભટકે છે, પણ આ પક્ષી દેખાવમાં તેવું હોવા છતાં પણ કામપરવશ નથી જણાતું તેથી એ આટિ નથી. વળી તેના પીંછા વન્ય કુકડા જેવા રંગબેરંગી હોવા છતાં પણ તે જોરથી બાંગ પોકારતો નથી, માટે તે વન્ય કૂકડો પણ નથી. માટે સામે દેખાતા પક્ષીમાં બંનેના લક્ષણોનો અભાવ છે. માટે તે આટિ પણ નથી અને કૂકડો પણ નથી, પણ આટિ અને કુકડાના લક્ષણના અભાવથી કોઈ અલગ જ પક્ષીના બચ્ચા જેવું છે એવો નિર્ણય થાય છે.
આ જ રીતે તે પાખંડી પણ ગ્રંથ વિધમાન હોવાથી નિગ્રંથ નથી અને તેણે ઘર છોડ્યું છે, પાખંડીનો વેષ ધારણ કર્યો છે, માટે તે ગૃહસ્થ પણ નથી. પણ મુનિપણું અને ગૃહસ્થપણું એ બંનેથી ભ્રષ્ટ કોઈ અલગ જ વ્યક્તિ છે. એવો અહીં ઉપનય સમજવાનો છે.
અહીં ‘ઘર છોડ્યું છે માટે ગૃહસ્થ નથી’ એવું જે કહ્યું તે વ્યવહારમાત્રથી સમજવાનું છે. કારણ કે વાસ્તવમાં તો તેણે ગૃહત્યાગ
१२६
- अहिंसोपनिषद् + सो चेव य घरवासो नवरं परियत्तिओ य सो वेसो। किं परियत्तियवेसं विसं न मारेइ खजंतं ॥७६॥
स एव - यः प्राक्काल आसीत् तदभिन्न एव, चः - नैष प्रव्रजित इति प्रतिज्ञायां हेत्वन्तरसमुच्चये, गृहवासः - अगारित्वम्, किं सर्वथा स एवोतास्ति कश्चिद्विशेष इत्यत्राह - नवरम् - केवलम्,
: - પૃદસ્થાવસ્થાયી પરિદિતઃ, વેપઃ - ૩ત્તરીયાવિડ, પરિવર્તિતઃ, तत्स्थाने कौपीनादि परिहृतमित्यर्थः, चः - अवधारणे, स च वेषपरावर्त्त एवात्र विशेषः, नान्यः कश्चिदित्यवधारयति, नवरमित्यપણ કર્યો નથી. આ જ વાતને સમજાવે છે –
તે જ ઘરવાસ છે. માત્ર તે વેષ બદલ્યો છે. શું કપડાં બદલનારને ઝેર મારતું નથી ? Il૭૬
તે પાખંડી પ્રવજિત નથી એ વાતના સમર્થનમાં બીજો હેતુ રજુ કરે છે – જે પૂર્વે ગૃહસ્થ અવસ્થામાં હતો બરાબર તેવો જ આ ગૃહવાસ છે.
પ્રશ્ન :- સર્વથા તેવો જ ઘરવાસ છે, કે કોઈ થોડો-ઘણો ફરક પણ છે ?
ઉત્તર :- હા, માત્ર તે ગૃહસ્થપણે જે ઉત્તરીય વગેરે વેષ પહેરતો હતો, તેની જગ્યાએ હવે લંગોટ વગેરે પહેરે છે. બસ, આટલો જ અહીં ફરક છે, કે તેણે કપડાં બદલી લીધા છે, એ સિવાય કોઈ ફરક નથી. આવું અવધારણ ‘ય’ શબ્દથી કરાયું છે.
પૂર્વપક્ષ :- ‘’ શબ્દનો અર્થ તમે અવધારણ કરો છો પણ એ અર્થ તો ‘નવરં’ આ શબ્દથી જ મળી ગયો છે. માત્ર’ આવું કહેવા દ્વારા બીજાનો વ્યવચ્છેદ થાય છે. તેથી અવધારણ ફળ મળી જાય છે. તો પછી ‘ચ’ નો કોઈ બીજો અર્થ કરો ને ? બે અવધારણ ૨. 1 - મો વેસોઘ.. - ક્ષો વેસતા
63
Page #64
--------------------------------------------------------------------------
________________
* नानाचित्तप्रकरणम्
- ૬૨૭ नेनैवैतद् गतार्थमिति चेत् ? सत्यम्, किन्तु नियमार्थत्वाददोषः, नियमस्यापि हि नियमो भवतीति, अधिकं द्वादशारनयचक्रे।
ननु वेषपरावर्तेन को गुणोऽनेनाधिगत इति चेत् ? न कश्चित्, अपि तु परावृत्तवेषोऽप्यसौ मरणपरम्परोन्मुख एव, एतदेव प्रतिवस्तूपमयाऽऽह - किं खाद्यमानं विषं परिवर्तितवेषं न मारयति? मारयत्येव, वेषपरावर्त्तमात्रेण विषभक्षणापायापगमासम्भवादित्याशयः। एवं पाण्डिनोऽपि वेषपरावर्ती न कस्मैचिद् गुणाय प्रभवति, अप्रमाणत्वात्, एतदप्यस्यासंयतमुद्रानतिक्रमात्, तथा चार्षम् - वेसो ભેગા કરીને શું કામ છે ?
ઉત્તરપક્ષ :- પહેલા જે અવધારણ કર્યું હતું તેનો નિયમ કરવા માટે = તેનું પણ અવધારણ કરવા માટે ‘ય’ શબ્દ છે. માટે કોઈ દોષ નથી.
પૂર્વપક્ષ :- ભલા માણસ, અવધારણનું તે કાંઈ અવધારણ હોતું હશે ?
ઉત્તરપક્ષ :- હા, તથાવિધ તાત્પર્ય હોય તો નિયમનો પણ નિયમ દર્શાવી શકાય છે. આ વિષયમાં વધુ માહિતિ માટે દ્વાદશારનયચક્ર ગ્રંથ જોઈ શકશો. તો હવે આપણે મૂળ વાત પર આવીએ.
પૂર્વપક્ષ :- પેલા પાખંડીએ કપડાં બદલાવવા સિવાય કોઈ ફેરફાર નથી કર્યો, તો તેને કપડાં બદલવામાગથી લાભ શું થયો ?
ઉત્તરપક્ષ :- કોઈ લાભ ન થયો, કપડા બદલવા છતાં-સાધુના વાઘા પહેરવા છતાં પણ તેને મોક્ષ નથી મળવાનો, પણ તે મરણોની પરંપરા તરફ અભિમુખ જ છે. આ જ વાત પ્રતિવસ્તૃપમાંથી કહે છે
કોઈ કપડા બદલીને ઝેર ખાય, તો શું તેને ઝેર મારે નહીં ? મારે જ. કારણ કે ઝેર ખાવાથી જે અનિષ્ટ થવાનું છે, તે કાંઈ
૨૮ -
- अहिंसोपनिषद् र वि अप्पमाणो, असंजमपहेसु वट्टमाणस्स। किं परिअत्तिअवेसं, विसं ન માગેડુ ઉન્નત - રૂતિ (૩૫દેશમાનાયા-૨૬) ન હિ શુદ્ધાचाराचरणमन्तरेण वेषमात्रान्मुक्तिः सम्भवति, नटादेरपि तदापत्तेः, उक्तं च - स्वाध्यायमाधित्ससि नो प्रमादैः शुद्धा न गुप्तिः समितिश्च धत्से। तपो द्विधा नार्जसि देहमोहादल्पेऽपि हेतौ दधसे कषायान् ।। परीषहान्नो सहसे न चोपसर्गान्न शीलाङ्गधरोऽपि चासि। तन्मोक्ष्यमाणोऽपि भवाब्धिपारं मुने ! कथं यास्यसि वेषमात्रात् - इति (अध्यात्मकल्पद्रुमे १३/२-३)। एतेन वेषमात्राद् गुणाभावोકપડાં બદલવા માત્રથી જતું નથી રહેતું. એ રીતે પાખંડનો વેષપરાવર્ત પણ કોઈ લાભ કરતો નથી, કારણ કે તે પ્રમાણ છે. સાધુના વાઘા પહેરવાથી તે સાચો સાધુ બની ગયો નથી. અને તેનું કારણ એ જ છે કે તે અસંયમીના કુંડાળામાંથી બહાર જ નીકળ્યો નથી. ઉપદેશમાલામાં કહ્યું છે - જે અસંયમના માર્ગો પર ચાલે છે, તેનો તો વેષ પણ અપ્રમાણ છે. શું કપડા બદલવા માત્રથી ઝેર મારે નહીં ? ચાહે કોઈ પણ કપડાં પહેર્યા હોય ઝેર ખાય એ મરે. આવું જેમ નિશ્ચિત છે, તેમ ચાહે કોઈ પણ વસ્ત્રો પહેર્યા હોય, અસંયમી હોય તેને જન્મ-મરણોની પરંપરા કર્યા સિવાય કોઈ છુટકો નથી, એ પણ નિશ્ચિત છે.
કારણ કે શુદ્ધ આચારોના પાલન વિના વેષ માત્રથી મુક્તિ સંભવિત નથી. જો આ રીતે મુક્તિ થતી હોય, તો નાટકિયા વગેરેની પણ મુક્તિ થઈ જશે.
અધ્યાત્મકલાદ્રમમાં કહ્યું છે – તું પ્રમાદોથી સ્વાધ્યાય કરતો નથી, શુદ્ધ સમિતિ-ગુતિને ધારણ કરતો નથી, શરીર પરનો તારો મોહ તને બાહ્ય-આત્યંતર તપ કરવા દેતો નથી, નાનકડું નિમિત પણ મળે અને તારો કષાયોનો દાવાનળ ફાટી નીકળે છે.
નથી.
64
-આાંતરણીવો દાવાનળ
Page #65
--------------------------------------------------------------------------
________________
नानाचित्तप्रकरणम्
१२९
ऽभिहितः, एवं विषप्रयुक्तमारणवदपायागमोऽपि विज्ञेयः, वेषमदोन्मत्तस्यावश्यं तत्सम्भवात्, नरकादेर्वेषभीतिविरहात्, तथा चोक्तम् आजीविकार्थमिह यद्यतिवेषमेष, धत्से चरित्रममलं न तु कष्टभीरुः । तद्वेत्सि किन्न ? न बिभेति जगज्जिघृक्षुर्मुत्युः कुतोऽपि नरकश्च न वेषमात्रात् ॥ वेषेण माद्यसि यतेश्चरणं विनात्मन् ! पूजां च वाञ्छसि
ઓ મુનિ ! નથી તો તું પરીષહોને સહન કરતો કે નથી તો ઉપસર્ગોને સહન કરતો. અરે, શીલાંગોનું ધારણ પણ નથી કરતો, રે... આ રીતે તું મુમુક્ષુ હોવા છતાં પણ વેષ માત્રથી મોક્ષે કેવી રીતે
જઈશ ?
આ રીતે અહીં પ્રતિપાદિત કર્યું કે વેષમાત્રથી લાભ થતો નથી. તેની સાથે એ પણ સમજવાનું છે કે જેમ વિષ મારણ કરે છે, તેમ વેષમાત્રથી અનિષ્ટ પણ સંભવે છે. અર્થાત્ ‘લાભ નથી’ એટલું જ, એવું અહીં નથી, પરંતુ ઉપરથી નુકશાન પણ છે. કારણ કે વેષના અભિમાનથી જે ઉન્મત્ત જેવો બની જાય છે, તેને અવશ્ય નુકશાન સંભવે છે. કારણ કે નરક, મૃત્યુ વગેરેને વેષનો કોઈ ડર નથી.
અધ્યાત્મકલ્પદ્રુમમાં કહ્યું છે કે મુનિ ! તું આ સાધુવેષને તારી આજીવિકા માટે જ ધારણ કરે છે, કષ્ટોથી તું ભયભીત છે, અને તેથી જ તું નિર્મળ ચારિત્રનું પાલન કરતો નથી. તો શું તું જાણતો નથી ? કે મૃત્યુ આખી દુનિયાનો કોળિયો કરી જવા ઈચ્છે છે. ઓ મુનિ ! એક વાત બરાબર સમજી લેજે કે મૃત્યુ કે નરક વેષમાત્રથી ડરતાં નથી.
મુનિ ! તારી પાસે ચારિત્રશુદ્ધિ નથી અને તોય વેષમાત્રથી તું જાણે ફુલ્યો સમાતો નથી. તને એવી આકાંક્ષાઓ પણ છે કે લોકો તારો સત્કાર કરે, તને જાતજાતની ઉપધિઓ વહોરાવે, પણ મને કહેવા દે કે એ મુગ્ધ લોકોને છેતરવાથી તું સીધો નરકે જવાનો છે.
65
अहिंसोपनिषद्
जनाद्बहुधोपधिं च । मुग्धप्रतारणभवे नरकेऽसि गन्ता, न्यायं बिभर्षि तदजागलकर्त्तरीयम् -કૃતિ (ગધ્યાત્મપદુમે ?૩/૪-、)| आस्तां मुनिभावः, कुलीनताप्येतेषां नेत्याहसव्वो भइ वि एसे मज्झ कुलं उत्तमं च विउलं च । "कह से पत्तिययव्वं सीलेण विसंवयंतस्स ॥७७॥ एष सर्वोऽपि - अनन्तरोदितः पाषण्डिजनः, भणति सशपथं प्रतिपादयति, यन् मम कुलमुत्तमम्- जगच्छ्रेष्ठम्, अत एव વિપુલમ્- વિસ્તીર્ણનીત્તિ, ચૌ - સમુયે।
कोऽत्र दोषः, शोभनमेवैतदित्यत्राह- कथमस्य शीलेन ઓ સાધુ ! તું તો પેલી બકરી જેવું કરે છે. કસાઈ છરો ગોતવા ફાંફા મારતો હતો અને બકરીએ ઘૂળ નીચે દબાયેલા છરાને પોતાના મોઢાથી પ્રગટ કરી દીધો. આનાથી વધુ મૂર્ખામી બીજી કઈ હોઈ શકે ?
१३०
સાધુપણાની વાત તો જવા દો. એ પાખંડીમાં તો કુલીનપણું પણ નથી, એ કહે છે –
આ સર્વ પણ એમ કહે છે કે મારું કુલ ઉત્તમ અને વિખ્યાત છે, પણ શીલથી વિસંવાદ કરનારા તેનું વચન શી રીતે માનવું ? 119911
હમણાં જે પાષંડિઓની વાત કરી તેઓ સર્વે સોગંદ ખાઈને એમ કહે છે કે મારું કુળ ઉત્તમ છે. આખા વિશ્વમાં શ્રેષ્ઠ છે. તેથી જ તેની કીર્તિ દૂર દૂર સુધી પ્રસરી ગઈ છે.
પ્રશ્ન :- તો આ તો સારી વાત છે. એમાં શું દોષ છે ? ઉત્તર :- હા, જો એ વાત સાચી હોત, તો તો એમાં કોઈ દોષ
૬. સુ.ય - વિમળ૰| ર્. ..૬ - વિા સુ.ધ - વા રૂ. ૩ - વેસો
૧ - સે। .વ.૬ - સે। ૪. ૫ - વિન્હા ૬. જ - વીસિય
Page #66
--------------------------------------------------------------------------
________________
૬૩૨ -
* नानाचित्तप्रकरणम् -
— ??? विसंवदतः - सुकुलानुचितमाचरतः प्रोक्तवचनं प्रत्येतव्यम् ? न कथञ्चिदित्याशयः, वस्तुतस्तु शीलस्यैव कुलज्ञापकत्वात्, उक्तं च चण्डालोऽपि हि शीलस्थस्तं देवा ब्राह्मणं विदुः - इति (अवदानशतके २०४)।
तस्मात् कुलादिमदं विमुच्य सद्धर्म एव यतितव्यम्, तदर्थमपि यथासामर्थ्यमहिंसायाम्, यतः
सव्वाओ वि नईओ कमेण जह सायरम्मि निवडंति। तह भगवई अहिंसा सव्वे धम्मा समच्चंति ॥७८॥
ન હોત, પણ તે સારા કુળને છાજે એવું આચરણ કરતો નથી, તો તેનું તે વચન કેવી રીતે માનવું ? તેના કામ જ એવા છે કે તેનામાં કુલીનતાની કોઈ સંભાવના રહેતી નથી.
વળી વાસ્તવમાં તો શીલ જ કુળને જણાવી દે છે. જન્મથી જે કુળ મળ્યું હોય તેના કરતાં શીલનું મહત્ત્વ અનેકગણું હોય છે. અવદાનશતક નામના ગ્રંથમાં તો ત્યાં સુધી કહ્યું છે કે જે જન્મથી ચાંડાળ હોય પણ શીલમાં સુસ્થિત હોય, તેને દેવો બ્રાહમણ જ સમજે
- अहिंसोपनिषद् र यथा सर्वा अपि नद्यः क्रमेण सागरे निपतन्ति, तथा सर्वे धर्माः - सत्यादयः, भगवत्याम् - माहाम्याधुपेतायाम्, अहिंसायां समतियन्ति - सम्यगवतरन्ति, सत्यादीनामपि तदेकप्रयोजनत्वात्, तत्सामग्र्ये च सत्यादीनामवश्यंभावाच्च, अन्वाह च - प्रविशन्ति यथा नद्यः समुद्रं ऋजुवक्रगाः। सर्वे धर्मा अहिंसायां, प्रविशन्ति तथा दृढम् - इति (पद्मपुराणे)। यत एवम् -
'तो भे भणामि सव्वे जावंति समागया मम सुणेह। वरह परलोगहिययं अहिंसालक्खणं धम्मं ॥७९॥
નદીઓ જુદી જુદી હોવા છતાં પણ, તેમના પ્રવાહનો માર્ગ જુદો જુદો હોવા છતાં પણ છેવટે તો તે બધી નદીઓ ક્રમશઃ સાગરમાં ગરકાવ થઈ જાય છે. નદીઓનું પૃથક્ અસ્તિત્વ રહેતું નથી. તે જ રીતે સત્ય, અસ્તેય, બ્રહાચર્ય, અપરિગ્રહરૂપ સર્વ ધર્મો મહિમાવતી અહિંસામાં સમ્યક્ અવતરણ કરે છે. તે બધા ધર્મોનો સમાવેશ અહિંસામાં થઈ જાય છે. કારણ કે સત્ય વગેરે ધર્મોનું પણ પ્રયોજન અહિંસા જ છે. અહિંસાનું પરિપૂર્ણ પાલન થઈ શકે, તે માટે જ સત્ય વગેરે ધર્મોની આરાધના કરવાની છે. વળી અહિંસા પરિપૂર્ણ બને ત્યારે સત્ય વગેરે ધર્મોની અવશ્ય હાજરી હોય છે.
જૈનેતર ગ્રંથ પદ્મપુરાણમાં પણ કહ્યું છે કે – “જેમ સરળ કે વક્રગતિવાળી નદીઓ સમુદ્રમાં પ્રવેશ કરે છે, તેમ સર્વ ધર્મો દેઢતાપૂર્વક અહિંસામાં પ્રવેશ કરે છે. આવી સ્થિતિ છે –
તેથી તમને સર્વને કહું છું કે જેટલા આવ્યા છો તેટલા મારું વચન સાંભળો – પરલોકમાં હિતકર એવા અહિંસારૂપ ધર્મને તમે વરો. ll૭૯ll. ૬. તું - પત્તો ૨. ઈ - નાદે ચા રૂ. - મા ૪. * - સુરેTI ૬. *.T. - વરરા ૬. 1 - ofહ્યા ૭. ઘ - ofથા નં૦ ||
માટે કુળ વગેરેના અભિમાનને છોડીને સદ્ધર્મમાં જ યત્ન કરવો જોઈએ અને સદ્ધર્મની આરાધના માટે યથાશક્તિ અહિંસામાં યત્ન કરવો જોઈએ. કારણ કે –
જેમ બધી ય નદીઓ ક્રમશઃ સાગમાં પડે છે. તેમ સર્વ ધર્મો “અહિંસા' ભગવતીમાં સમવતાર કરે છે. ll૭૮II.
3. T - ચા ૨. T - સાર સમુવયંતિ રૂ. તું - તેર પ્રત્યે હંસા સર્વે ૪. ,11.5 - મયવ . * - સમીસ્કૃતિ! - સમન્નતા 11 - સમતિા . થ - સમાતા
Page #67
--------------------------------------------------------------------------
________________
* नानाचित्तप्रकरणम् -
तस्माद् यावन्तो यूयं समागताः - अहिंसासमाराधनसमुत्सुकतया मदात्मपरिणामसामीप्यमागतास्तावन्तः सर्वान् युष्मान् भणामि। मम वक्ष्यमाणं वचनं शृणुत, एतेन सविशेषेण सम्बोधनेन निजामूढदृष्टिता ज्ञापिता, परलोकहितकम् - पारलौकिककल्याणनिबन्धनम्, अहिंसालक्षणम् - दयात्मकम्, धर्मं वृणुत - सर्वात्मना कर्तव्यतया प्रतिपद्यत, अन्यस्यामुत्रिकसहायस्याभावात्, उक्तं च- नैवामुत्र सहायार्थं पिता माता च तिष्ठतः। न पुत्रदार तज्जाति - धर्मस्तिष्ठति केवलम्॥ तस्माद्धर्मं सहायार्थं नित्यं
માટે તમે જેટલા મારી પાસે આવ્યા છો, ઉપસ્થિત થયા છો, તેટલા હું હવે જે કહું છું તે મારું વચન સાંભળો. હું તમને સર્વને કહું છું.
પૂર્વપક્ષ :- જેટલા આવ્યા હશે, એટલા જ સાંભળવાની હતાં ને ? તો પછી ફોગટ આવું કહેવાની શું જરૂર હતી ?
ઉત્તરપક્ષ :- પરમર્ષિનો આશય ઘણો ગંભીર છે. ‘મારી પાસે આવ્યા અર્થાત્ અહિંસા પ્રત્યે મારો જે આત્મપરિણામ છે, તે પરિણામની સમીપ જેટલા આવી ગયાં છે. મારું આ પ્રકરણ સાંભળીને જેમને અહીંસાના પાલનની ઉત્કંઠા જાગી ગઈ છે, તેઓ અત્યંત યોગ્ય શ્રોતા છે અને તેથી હું તેમને જ હવેનો ઉપદેશ આપવા માંગુ છું. એ એક જ વચન મોક્ષ સુધી પહોંચાડવાની શક્તિ ધરાવે છે, પણ જો સુપાત્રને કહ્યું હોય તો ?' તેથી પરમર્ષિએ સવિશેષણ સંબોધન કરીને પોતાનું અમૂઢદૃષ્ટિપણે જણાવ્યું છે. મહાપુરુષો નિષ્ફળ જાય એવી પ્રવૃત્તિ કરતા નથી. તેથી યોગ્ય આત્માને ઉપદેશ આપવા દ્વારા પરમર્ષિએ મહાપુરુષોની એ વૃત્તિ જેને અમૂઢષ્ટિ કહેવાય છે, તેને સિદ્ધ કરી છે. પરમર્ષિ હવે પોતાનો સારભૂત ઉપદેશ આપે છે - ‘જે પરલોકમાં કલ્યાણ કરનારો છે, એવા દયામય અહિંસા ધર્મને
- अहिंसोपनिषद् सञ्चिनुयाच्छनैः। धर्मेण हि सहायेन तमस्तरति दुरस्तरम् - इति (મનુસ્મૃતિૌ) 1.
धर्मस्य प्रेत्यहितावहतामेव प्रमाणयति - तो अरयविरयविमले सयंपहे देवदुंदुहिनिनाए । सग्गम्मि चिरं वसिहह सुचरियचरणा चरह धम्मं ॥८॥
तस्मात् - अहिंसासमाराधनात्, सुचरितचरणाः - शोभनमनुष्ठितचारित्राः सन्तः, चिरम् - अनेकसागरोपमप्रमाणायुष्ट्वेन તમે વરો. આ જ ધર્મ કર્તવ્ય છે, સર્વ પ્રયત્નોથી તેની જ આરાધના કરવી ઉચિત છે, એવો તમે અંગીકાર કરો.”
કારણ કે ધર્મ સિવાય બીજું કોઈ પરલોકમાં સહાયક થતું નથી. મનુસ્મૃતિમાં કહ્યું છે - “પરલોકમાં સહાય કરવા માટે માતા અને પિતા ઊભા રહેતાં નથી. પુત્ર કે પત્ની પણ ઊભા રહેતાં નથી. ને સગાં-સંબંધીઓ પણ નથી ઊભા રહેતાં. માત્ર અને માત્ર ઘર્મ જ પરલોકમાં સહાય કરે છે. તેથી સહાય માટે ઘીમે ઘીમે હંમેશા ધર્મનો સંચય કરવો જોઈએ. ધર્મરૂપી સહાયથી જ દુર એવા પણ અંધકારને તરી જવાય છે.” ધર્મ પરલોકમાં કલ્યાણ કરે છે - એ જ વાતનું સમર્થન કરે છે –
તેથી સારી રીતે ચાઅિધર્મનું પાલન કરીને અરજ-વિરજનિર્મળ, સ્વયંપ્રભાસ્વર, દેવદુંદુભિઓના નાદવાળા, એવા સ્વર્ગમાં ચિરકાળ સુધી રહેશો. માટે ધર્મનું પાલન કરો. llcoll
અહિંસાધર્મની સમ્યક્ આરાધનાથી સારી રીતે ચારિત્રધર્મનું પાલન કરનારા એવા તમે અનેક સાગરોપમોના આયુષ્યવાળા થઈને દીર્ઘકાળ સુધી દેવલોકમાં સુખોને ભોગવશો. 9. . - અર૦ | ૨. નૈ - વિમતા રૂ. - સયંમો g.T. - સચંપમા ૪. - ટુમિ | . .T. - સોનુ ૬. શું - વસિ૩|
Page #68
--------------------------------------------------------------------------
________________
૬૩૬ -
* नानाचित्तप्रकरणम् दीर्घकालम्, अरजाः - धूल्यादिकचवरविरहात्, विरजाः, रजोगुणजन्यापायापगमात्, सुचरितचरितानां मूर्छादिदुःखासम्भवात्, अत एव विमलः, सर्वर्थाऽपि कालुष्यशून्यत्वात्, स्वयंप्रभे - दिव्यरत्नादिमयत्वेन सहजप्रभाप्राग्भारभासुरे, नित्योत्सवतया सदा देवदुन्दुभीनां निनादो यत्र सः - देवदुन्दुभिनिनादः, तस्मिन् स्वर्गे सौधर्मादिसुरालये, वसिष्यथ, तस्मादहमुपदिशामि यद् धर्मं चरतेति।
धर्मात् स्वर्गापवार्गाद्यवाप्तिरप्यविराधितादेव भवतीत्यविराधनो
તે દેવલોકમાં ધૂળ વગેરે કોઈ કચરો નથી તેથી તે અરજ છે. વળી તેમાં રજોગુણજન્ય કોઈ અનિષ્ટ તત્ત્વ નથી તેથી તે વિરજ છે. દેવલોકમાં મૂચ્છ વગેરેથી થતું દુઃખ હોય છે. પણ અહીં જેમના દેવલોકની વાત છે તેઓ ચારિત્રની સુંદર આરાધના કરીને આવ્યા છે, તેથી તેમને તથાવિધ દુઃખ હોતું નથી.
આ રીતે અરજ અને વિરજ હોવાથી તે દેવલોક વિમલ છે, સર્વથા કલુષતાથી વિમુક્ત છે. વળી દિવ્ય રત્નો વગેરેથી બનેલો હોવાથી સ્વયં પ્રકાશમાન છે. સહજરૂપે પ્રચંડ પ્રભાના પ્રભારથી તે દેવવિમાન દેદીપ્યમાન છે.
વળી ત્યાં નિત્ય ઉત્સવો ચાલતાં રહે છે. તેથી સદા દેવદુંદુભિઓના મનોહર નાદો ગુંજતા હોય છે. આવા સૌધર્મ, ઈશાન વગેરે દેવલોકમાં (ધર્મની આરાધનાથી) તમે રહેશો. માટે હું તમને ઉપદેશ આપું છું કે ધર્મનું પાલન કરો.
ધર્મથી સૌઘર્મ વગેરે દિવ્યલોકની તથા મોક્ષની પ્રાપ્તિ થાય એ વાત સાચી, પણ શરત એટલી જ કે એ ધર્મ અવિરાધિત હોવો જોઈએ. વિરાધનાયુક્ત ધર્મનું એવું ઊંચુ ફળ ન મળી શકે. વિરાઘનાશૂન્ય ધર્મની આરાધના કરવી સહેલી નથી, પણ પરમ કારુણિક પરમર્ષિ અવિરાધનાનો રામબાણ ઉપાય બતાવીને ઉપસંહાર
-अहिंसोपनिषद् + पायमुपदोपसंहरति
नाणंकुसेण रुंधह मणहत्थिं उप्पहेण वच्चंतं । मा उप्पहपडिवन्नो सीलारामं विणासिजा ॥८१॥
નાગફિત્ત સમ્મત્તા उत्पथेन व्रजन्तम् - गुप्त्यतिक्रमेणोच्छंखलतयोन्मार्गगामिनम्, मन एव हस्ती - मनोहस्ती, मदोन्मत्तावस्थायां महाविनाशकारित्वसाधर्म्यात्, तं ज्ञानाङ्कुशेन - जिनप्रवचनप्रबोधकुलिशेन, रुणध्वम् - निरोधगोचरीकुरुत, अनिरोधे महाप्रत्यापायापत्तेः, કરે છે – - જ્ઞાનરૂપી અંકુશથી ઉન્માર્ગે જતા મનરૂપી હાથીને અટકાવો. જેથી ઉન્માર્ગગામી થઈને, શીલ-ઉપવનનો વિનાશ ન કરી દે. Il૮૧II
વિરાધનાનો ઉદ્ભવ પ્રાયઃ મનમાંથી થાય છે. ચંચળ મનને કાબુમાં રાખવાનો ઉપાય એ જ છે કે તેને ગુપ્તિમાં નિયમિત કરી દેવામાં આવે. મન ગુતિનું અતિક્રમણ કરે, તો ઉશૃંખલ બનીને ઉન્માર્ગગામી બને છે. તે સમયે મન એક તોફાની હાથી જેવું બની જાય છે. હાથી જેમ મદોન્મત્ત બને ત્યારે તોફાન કરીને મહા વિનાશ નોતરે છે તેમ અનિયંત્રિત મન પણ મહાવિનાશનું સર્જન કરે છે.
માટે મનરૂપી હાથીને જ્ઞાનરૂપી અંકુશથી વશ કરવો જોઈએ - પારમેશ્વર પ્રવચનથી પ્રકૃષ્ટ બોધની પ્રાપ્તિ કરવી જોઈએ. તે બોધ જ અંકુશ બનીને મનરૂપી હાથીનું નિયંત્રણ કરે છે. જો જ્ઞાનાંકુશથી તેનું નિયંત્રણ ન કરો તો આપત્તિઓની પરંપરા ઊભી થાય છે.
એ જ કહે છે - ઉપથ = ઉન્માર્ગમાં ચડી ગયેલો તે હાથી ૬. .T.૫.૨ - સંમઢ, ૨, ૪ - oડવત્રા| ઘ - ofમત્તો રૂ૨ - सेजा। ४. ग - नाणाचित्तप्रकरणं समाप्तम्।। च - नानाचित्तप्रकरणं समाप्तम् ।।
Page #69
--------------------------------------------------------------------------
________________ - સોનવત્ જે वृत्तिरियं परमेष्ठीरसाम्बरनयने वैक्रमेऽब्दे (वि.सं. 2065) विहितेति शम्। शोधयन्तु बहुश्रुताः, मिथ्याऽस्तु दुरुक्तं मम। इति चरमतीर्थपतिश्रीमहावीरस्वामिशासने श्रीसद्गुरुप्रसादात् ___ तपागच्छीयाचार्यदेवश्रीमद्विजयप्रेम-भुवनभानु-पद्महेमचन्द्रसूरीश्वरशिष्य-आचार्यविजयकल्याणबोधिसूरिसंस्तुता नानाचित्तप्रकरणवृत्तिरूपा अहिंसोपनिषद्। * नानाचित्तप्रकरणम् - 63 7, एतदेवाह - मोत्पथं प्रतिपन्नः सन् शीलारामं चारित्रधर्मोपवनम्, विनाशयेत् - व्रतादिविटप्युत्पाटनेन विध्वंसयेत्। तद्विनाशे चाकुशलपरम्परैवेति प्रागेव मनोगजं नियमयेदिति भावः, तथोक्तं प्रकारान्तरेण - चरणगोपुरभङ्गपरः स्फुरत्, समयबोधतरूनपि पातयन्। भ्रमति यद्यतिमत्तमनोगजः, क्व कुशलं शिवराजपथे तदा ? - તિ (ધ્યાત્મસારે -7)T. ___तस्मान्मनोनिरोधेन मानसातिचारमात्रस्यापि परिहारेण सुविशुद्धचारित्रधर्मसमाराधनेन भवन्तु भविका स्वर्गापवर्गसम्पद्भाज इतिभावनाविभूषित उपरमते परमर्षिः - नानाचित्तं समाप्तमिति। ચારિત્રધર્મરૂપી ઉપવનને ખેદાન-મેદાન ન કરી નાંખે એવી તકેદારી રાખવી આવશ્યક છે. મનરૂપી હાથી મહાવતોરૂપી વૃક્ષોને ઉખેડી નાંખવા માટે સમર્થ છે. સ્વાધ્યાય, ગુરુસેવા વગેરે અનેક છોડવાઓને નામશેષ કરી નાંખવા એ તેના માટે રમતવાત છે અને આ વિનાશ સર્જાય એટલે અકુશલ-અકલ્યાણોની પરંપરા જ થવાની છે, માટે પૂર્વે જ મનરૂપી હાથીનું નિયંત્રણ કરવું જોઈએ. મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મ.સા. એ આ જ વાતને અધ્યાત્મસારમાં થોડા અલગ પ્રકારથી કહી છે - મુનિનું મન જ્યારે મદોન્મત્ત હાથીની જેમ ભ્રમણ કરે છે, ત્યારે તે ચારિરૂપી નગરદ્વારને ભાંગી નાખે છે, સ્કુરાયમાન એવા સિદ્ધાન્તરૂપી વૃક્ષોને પાડી નાંખે છે અને આ પરિસ્થિતિમાં મોક્ષના રાજમાર્ગમાં કુશળ હોય એવી કોઈ શક્યતા નથી. માટે મનનો વિરોધ કરવો જોઈએ. મનનો વિરોધ થાય એટલે માનસિક અતિયાર = સૂક્ષ્મ વિરાધનાનો પણ પરિહાર થાય છે. પરિણામે અત્યંત વિશુદ્ધ એવા ચારિત્રધર્મની આરાધના થાય છે. આવી આરાધના કરીને ભવ્ય જીવો ક્રમશઃ સ્વર્ગ અને મોક્ષરૂપી સંપત્તિઓને પામે એવી ભાવના સાથે પરમર્ષિ વિરામ પામે છે. - નાનાયિત (પ્રકરણ) સમાપ્ત થયું. નાનાચિત પ્રકરણની આ વૃત્તિની રચના વિ.સં. 2065 માં કરી છે. સ્વ-પરના કલ્યાણની ભાવનાથી રચેલી આ વૃત્તિનું સંશોધન કરવા માટે બહુશ્રતોને મારી નમ્ર પ્રાર્થના છે. અહીં જે પણ ઉત્સુત્રાદિ દુર્ભાષણ થયું હોય તે મિથ્યા થાઓ. આ રીતે ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાનશ્રીમહાવીરસ્વામિના શાસનમાં શ્રી સદ્ગુરુની કૃપાથી તપાગચ્છીય આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમ-ભુવનભાનુ-પદ્મ-હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય આચાર્ય વિજય કલ્યાણબોધિસૂરિસંસ્તુતા નાનાયિત્તપ્રકરણવૃત્તિરૂપા અહિંસોપનિષદ્ સમાપ્ત થઈ. 69