________________
* नानाचित्तप्रकरणम् - ___ अथ कृतं जलजीवनिपीडननिबन्धनैस्तीर्थस्नानैः, यज्ञानेव वयं यजामहे, तत एव स्वर्गादिप्रयोजननिष्पत्तेः, तदुक्तम् - अग्निहोत्रं जुहुयात् स्वर्गकामो, यमराज्यमग्निष्टोमेनाऽभियजति, सोमराज्यमुक्थेन, सूर्यराज्यं षोडशिना, स्वाराज्यमतिरात्रेण, प्रजापत्यमासहस्रसंवत्सરાન્તઝતુના- તિ (મૈત્રાયુનિટિ ૬-૩૬) શૈવમ્, પાયમાન્ચેकसाध्ये स्वर्गादौ यज्ञस्य प्रयोजकताऽसम्भवात्, अनेनैवाशयेनाह
कोहग्गी माणग्गी मायग्गी निजिणेह लोहग्गी। ता होहि आहियग्गी किं ते समिहाहि दड्ढाहिं ? ॥३६॥
क्रोध एवाग्निः - क्रोधाग्निः, प्रीत्यादिनिर्दाहकत्वात्, तदुक्तम्कोहो पीई पणासेइ - इति तम्, मान एवाग्निः - मानाग्निः,
- अहिंसोपनिषद् विनयादिविभूतिविदाहकत्वात्, उक्तं च- माणो विणयणासणो - इति, तम्, माया एवाग्निः मायाग्निः, मैत्र्यादिपरिप्लोषहेतुत्वात्, तदाह - માયા fમત્તાનિ નાસેર્ - તિ, તમ્, નોમ પ્રવામિઃ નોમra: - सर्वार्थसन्दाहकत्वात्, तथा च पारमर्षम् - लोहो सव्वविणासणो - તિ (શવૈક્રાંતિ ૮-૩૮), તે ર નિર્ણય - ક્ષમાતિરસ,સોળ पराकुरु विध्यापयेति यावत्, तस्मादेवम्प्रकारेणाऽऽहिताग्निः - अग्निकारिकाकृत्, भव, भावयज्ञपरायणः स्याः, द्रव्ययज्ञस्य पश्वाद्यालम्भनात्मकतया दुःखैकफलत्वादित्याशयः, तस्मात् समिद्धिः - यज्ञोपयुक्तैरिन्धनैर्दग्धैस्ते किम् ? न किञ्चिदात्मप्रयोजनमतः सरतीत्यलमनेनेत्यर्थः। કરે છે. માન એ જ અગ્નિ છે, કારણ કે એ વિનય વગેરે રૂપી સમૃદ્ધિનો અત્યંત દાહક છે. દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે - માન વિનયનો નાશક છે. માયા મૈત્રી વગેરેને ભસ્મીભૂત કરી દે છે. માટે માયા પણ અગ્નિ છે. તેથી જ કહ્યું છે, માયા મિત્રોનો નાશ કરે છે. લોભ સર્વ અર્થોનો સત્યાનાશ સર્જે છે. માટે લોભ પણ અગ્નિ છે. તેથી જ પરમર્ષિએ કહ્યું છે - લોભ સર્વનો વિનાશક છે. આ ચારે અગ્નિઓ પર તું વિજય મેળવ. ક્ષમા-મૃદુતા-ઋજુતા અને સંતોષરૂપી રસના પ્રસારથી તેમને બુઝાવી નાંખ.
આ રીતે તું અગ્નિકારિકા કરનારો થા. અર્થાત્ ભાવયજ્ઞમાં પરાયણ થા. કારણ કે દ્રવ્યયજ્ઞ તો પશુ વગેરેને હોમી દેવારૂપ હોવાથી એક માત્ર દુઃખ જ આપનારો છે. માટે યજ્ઞમાં વપરાતા ઈંધણોને બાળીને તને શું લાભ છે ? એનાથી કોઈ આત્મપ્રયોજન સરતું નથી. માટે એનાથી સર્યું.
પૂર્વપક્ષ :- તમે જરા ગંભીરતાથી વિચારો. મોટો યજ્ઞમંડપ હોય.
વગેરે પ્રયોજનો સિદ્ધ થઈ જશે. ઉપનિષદોમાં કહ્યું પણ છે - જેને સ્વર્ગની કામના હોય, તે અગ્નિહોત્ર કરે, અગ્નિષ્ટોમથી યમરાજ્યને પૂજે છે, (? પ્રાપ્ત કરે છે,) ઉક્યથી સોમરાજ્યને પ્રાપ્ત કરે છે. ષોડશથી સૂર્યરાજ્યને પ્રાપ્ત કરે છે, અતિરાત્રથી સ્વારાજ્યને પ્રાપ્ત કરે છે અને હજાર વર્ષના યજ્ઞથી પ્રજાપતિના રાજ્યને પ્રાપ્ત કરે છે.
ઉત્તરપક્ષ :- ના, કારણ કે સ્વર્ગાદિ પ્રયોજનોની સિદ્ધિ કષાયોની મંદતાથી જ થઈ શકે છે. માટે તેમાં યજ્ઞોને પ્રયોજક ન માની શકાય. આ જ આશયથી કહે છે –
ક્રોધાગ્નિ, માનાગ્નિ, માયાગ્નિ અને લોભાગ્નિને જીતી લે, આ રીતે આહિતાનિ થા, ઈંધણોને બાળીને તને શું લાભ છે ?ll૩૬ll
જે બાળે તેને અગ્નિ કહેવાય. ક્રોધ પ્રીતિ વગેરેનો વિનાશ કરે છે. તેથી કોઇ પોતે જ અગ્નિ છે. કહ્યું છે ને - ક્રોધ પ્રીતિનો પ્રણાશ ૬. નિrrદા 1.ઇ.- દિા ૪ - નિને ૨. .,T, . તો . રૂ. ૩ - ofમર્યાદા ન - મુદ્દઢા - ofમë ૪. 4 - ટાઢા
31