Book Title: Nana Chitta Prakarana
Author(s): Haribhadrasuri, 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 1
________________ णमोत्थु णं समणस्स भगवओ महावीरस्स શ્રી ભુવનભાનુસૂરિ જન્મશતાબ્દીએ નવલું નજરાણુ - ૨૩ નવનિર્મિત અહિંસોપનિષદ્ - સંસ્કૃતવૃતિવિભૂષિત અજ્ઞાતકર્તૃક (પ્રવાદતઃ યાકિનીમહતરાસૂનુ ભવવિરહાંકિત શ્રીહરિભદ્રસૂરિ મહારાજા કૃત) પુસ્તકનું નામ : નાનાચિત્તપ્રકરણ મૂળ ગ્રંથકાર : અજ્ઞાત પૂર્વાચાર્ય (એવું કહેવાય છે કે આ ગ્રંથના કર્તા યાકિનીમહારાસૂનુ ભવવિરહાંકિત ૧૪૪૪ ગ્રંથ રચયિતા પ.પૂ.આચાર્યદેવશ્રી હરિભદ્રસૂરિ મહારાજા છે. પણ આ વિષયમાં હજી પુષ્ટ પ્રમાણ મળ્યું નથી.) નવનિર્મિત સંસ્કૃત વૃત્તિ : અહિંસોપનિષદ્ મૂળ ગ્રંથનું પાંચ હસ્તાદર્શો દ્વારા સંશોધન + સંસ્કૃતવૃત્તિ નવસર્જન + ગુર્જર ભાવાનુવાદ + સંપાદન : પ.પૂ.વૈરાગ્યદેશનાદલ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય કલ્યાણબોધિસૂરીશ્વરજી મહારાજ • વિષય : સર્વધર્મસ્વીકૃત ‘અહિંસાના માધ્યમે ધર્મવિવાદોનું વિશદ નિરાકરણ તથા અહિંસાધર્મનું અતિ સૂક્ષ્મ અને ગંભીર નિરૂપણ. • વિશેષતા : એક લઘુકૃતિમાં પૂર્વાચાર્યના અગાધ જ્ઞાન, અપ્રતિમ તર્કશક્તિ, સ્વ-પર શાસ્ત્રોનો ગહન અભ્યાસ તથા અહિંસાના અવિહડ અનુરાગની અભિવ્યક્તિ. પ્રકાશક : શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ, મુંબઈ • પઠનપાઠનના અધિકારી : ગીતાર્થગુરુ અનુજ્ઞાત આત્મા નાનાસ્થતપ્રષ્ટિ છે સંશોધન + સંસ્કૃતવૃત્તિનવસર્જન + ભાવાનુવાદ + સંપાદન કે પ.પૂ.વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવશ્રીમદવિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પ.પૂ.આચાર્યદેવ શ્રીમદ્વિજય કલ્યાણબોધિસૂરીશ્વરજી મહારાજ • આવૃત્તિ : પ્રથમ પ્રકાશન વર્ષ-વિ.સં.૨૦૬૬, વી.સં.૨૫૩૬, ઈ.સ.૨૦૧૦ • © શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ પ્રસ્તુત ગ્રંથના કોઈ પણ અંશનો ઉપયોગ કરતાં પૂર્વે લેખક અને પ્રકાશકની લેખિત મંજૂરી જરૂરી છે. આ ગ્રંથ શાનદ્રવ્યમાંથી પ્રકાશિત થયો હોવાથી ગૃહસ્થોએ તેની માલિકી કરવી હોય, તો તેનું મૂલ્ય જ્ઞાનખાતામાં અર્પણ કરવું. • મુદ્રક : શ્રી પાર્શ્વ કોમ્યુટર્સ, અમદાવાદ, ફોન : ૦૭૯-૨૫૪૬૦૨૯૫ છે પ્રકાશક છે શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ


Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 69