Book Title: Nana Chitta Prakarana Author(s): Haribhadrasuri, Publisher: Jinshasan Aradhana Trust View full book textPage 3
________________ अहिंसोपनिषद् પાયથારી પાથ રામreaમાણ નસિક ની કલમ ના પ્રકાર allen મીના મઢાયા - નવ વર્ણન છે કે તે કરે કે, નાકને જ. તો ન કરાય છે કે તે જ કફ ના A1 * * * * * नानाचित्तप्रकरणम् તેના પરથી આ નામ પડ્યું હોય તેવું જણાય છે. પ્રથમ ગાથામાં પ્રથમ શબ્દ છે – ‘નમિઝા' આ પદ તો ઘણા પ્રકરણો - સ્તોત્રોની આદિમાં આવે છે. તેથી તેને છોડીને દ્વિતીય ગાથાનું પ્રથમ પદ લીધું હોય, તે સંભવિત છે. ટીકાનું નામ “અહિંસોપનિષદ્’ રાખ્યું છે તે વિષયાનુસાર છે, તેથી પ્રકરણના નામને તે અનુરૂપ નથી, એ સહજ છે. મૂળ પ્રકરણનું સંશોધન નિમ્નલિખિત હસ્તાદર્થો પરથી કરવામાં આવ્યું છે. (ઘ-શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર ,અમદાવાદ ,તાડપત્રી નં.૭૪/૭) मायबोयटिशामाया मममीयममशानिनिहाइकलमा વન માં ૪ પI[E*, all G H I JકાદEIBષsinતીમાં 1 મતની 'TI (૫ - શ્રી કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય જૈન જ્ઞાનભંડાર, પાટણ, તાડપત્રી નં. ૭૨/૨) ક . . . . જો આ 1 , જી . પપ | Tધ થતાં ની જ કાર કે જ કામ કરી કાકા મથકે પણ કામ ા ક દ ક , મકાનની - ક ક ાય મ, મકાન ના વા ક ક (૪- શ્રીકલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય જૈન જ્ઞાનભંડાર, પાટણ હસ્તાદર્શ નં.૧૦૨ ૩) ના ર ન ન મ ને || HIH માલિશ પરમકૃપાળુ પરમતીર્થપતિ શ્રી મહાવીર પ્રભુ તથા અનંતોપકારી ગુરુદેવશ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની કૃપાવૃષ્ટિથી પ્રસ્તુત પ્રબંધનું સંશોધન, નવસર્જન, ભાવાનુવાદ તથા સંપાદનનું કાર્ય સંપન્ન થઈ શક્યું છે, સંશોધનમાં ઉપયુક્ત હસ્તાદર્થોની સંરક્ષક સંસ્થાઓ તથા તેના સંચાલકોના અમે આભારી છીએ, અથાગ પરિશ્રમ કરીને એ હસ્તાદર્થોની નકલોને સુલભ અને સુરક્ષિત કરી દેનારા એવા પ.પૂ.બહુશ્રુતમુનિરાજ શ્રી જગૃવિજયજી મ.સા.નું પણ આ અવસરે કૃતજ્ઞભાવે સ્મરણ કરીએ છીએ. ઉપયુક્ત પાંયે હસ્તાદર્થોની નકલો જ્યાંથી પ્રાપ્ત થઈ તે શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર (કોબા) અને તેના પ્રેરક પ.પૂ. રાષ્ટ્રસંત શ્રી પાસાગરસૂરીશ્વરજી મહારાજાને પણ શતશઃ ધન્યવાદ ઘટે છે. શ્રી પાર્શ્વ કોમપ્યુટર્સ - શ્રી વિમલભાઈની કુશળતાથી ટાઈપસેટીંગ આદિ વિકટ કાર્યો પણ સંતોષકારકરૂપે પાર પડ્યા છે. પ્રસ્તુત પ્રબંધ દ્વારા સ્વ-પર કલ્યાણ થાય એ જ શુભાભિલાષા સહ - જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડમ્. - પ.પૂ.વૈરાગ્યદેશના દક્ષ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાનો ચરણકિંકર વિજય કલ્યાણબોધિસૂરિ (ણ-શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ, તાડપત્રી નં.૨૮) બMITTT TT TELiluwww - 1ઢામg ship'કાયt|Qtra | मातापिताबासासापासनाम ' riterak Liliff fly/1th 13TTE'S વEY TO LIKE ' NATHI UTHI M ILITAL ITI RITE NIIT HEયા}}TI IIT કેમ ||Viry d a te/ વFinful vil)| | निर्दियविश्वानियतनमाया वियनावालाhिartarshiभिनयागालक Tilakw{t[}J"+ તમારી Sr NTTRIBUT if')'s final} | (T - શ્રી કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય જૈન જ્ઞાનભંડાર, પાટણ, તાડપત્રી નં.૧૯૦૨)Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 69