________________
* नानाचित्तप्रकरणम् प्रतारितत्वेन सम्प्रधार्य, काचमणिम् - मणिप्रतिरूपकं काचमात्रम्, गृह्णाति - महायं दत्त्वा क्रीणाति, स पश्चाद् ज्ञायकः - मणिकाचविवेकज्ञानसचिवः, तेन ज्ञापितः - युक्त्यादिभिः ख्यापितः सन् परितप्यति - अहो ! मया मुधैव महाव्ययः कृत इत्यनुशयभाजनं भवति। अत्रोपनयो भावित एव। तस्मादशेषाहिंसाऽऽराधनीया, इत्थमेव पापसंशोधनसम्भवादित्याह -
न जलं न जडा न मुंडणं, नेवं य वक्कलचीवराणि वा । नरस्स पावाई विसोहयंती, जहा दया थावरजंगमेसुं॥३१॥
जलम् - स्नानोपयुक्तं गाङ्गादि पानीयम्, न पापानि शोधयन्तीत्यग्रे योगः, न जटा - परिकर्मादिपरिहारप्रयुक्तात्यन्तिજેવી આકૃતિવાળા કાયને લાખો રૂપિયા આપીને ખરીદી લે. પછી કો’ક ઝવેરી તેને મળે. એ ઝવેરી મણિ અને કાચના વિવેકજ્ઞાનવાળો હોય. એ તેને યુક્તિઓથી સમજાવે કે આ વૈદુર્યમણિ નહીં પણ લીલા રંગનો કાચ જ છે, ત્યારે તે અત્યંત પશ્ચાત્તાપનું ભાજન બને છે, કે મેં ફોગટના આટલા રૂપિયા ગુમાવી દીધાં.
અહીં ઉપનયનું પરિભાવન પૂર્વે કર્યું જ છે. માટે પરિપૂર્ણ અહિંસાની આરાધના કરવી જોઈએ. કારણ કે આ જ રીતે પાપશુદ્ધિ સંભવિત છે. આ જ વચનને વ્યક્તરૂપે કહે છે –
જલ, જટા, મુંડન કે વલ્કલના વો નરના પાપોની તેવી વિશુદ્ધિ નથી કરતાં કે જેવી સ્થાવર-જંગમોમાં દયા કરે છે. I3૧]
જલ એટલે સ્નાનમાં વાપરેલું ગંગા વગેરેનું પાણી. તે પાપોની વિશુદ્ધિ નથી કરતું એવો આગળ અન્વય થશે. કેશોમાં કર્તવાદિ કોઈ પરિકર્મ ન કરવાથી અત્યંત વૃદ્ધિ પામેલ કેશભારરૂપ જે જટા, ૬. - નેવં ૨. ઘ - વક્રતારું વીરT | રૂ. તું - ‘વ’ - વિના
५२
- રિંસીનવત્ જ कवृद्धिमुपयातः केशभारः, न मुण्डनम्- लोचादिना शिरःकेशापनयनमात्रम्, नैव च वल्कलचीवराणि वा - वृक्षत्वगात्मकवस्त्राण्यपि, नरस्य - मनुजस्य, पापानि - प्राकृतानि दुष्कर्माणि, विशोधयन्ति - अपनयन्ति, यथा स्थावरजङ्गमेषु - अचरचरजीवेषु, दया-करुणा, अहिंसेति यावत्, पापान्यपाकुरुत इति गम्यते, तदुदितम् - कल्लाणकोडिजणणी दुरंतदुरियारिवग्गनिट्ठवणी। संसारजलहितरणी इक्कुच्चिय होइ जीवदया- इति (पुष्पमालायाम् ७)।
ननु च जटा मुण्डनादिसचिवा बहवस्तपोवननिवासिनो दृश्यन्ते, ते च पापप्रतिघातप्रयोजनेनैव तथा प्रवृत्ता इति कथं न तेषां पापविशोधनमिति चेत् ? धर्माभावादिति गृहाण। ननु च લોય વગેરેથી મસ્તકના કેશોને દૂર કરવા રૂપ જે મુંડન, કે પછી ઝાડની છાલરૂપ વલ્કલના વસ્ત્રો પણ મનુષ્યના પૂર્વકૃત પાપોને દૂર કરવા એટલા શક્તિશાળી થતાં નથી કે સ્થાવર-જંગમ = અચરયર સમગ્ર જીવસૃષ્ટિ ઉપરની દયા = અહિંસા જેવી રીતે પાપોને દૂર કરે છે.
પુષ્પમાલામાં કહ્યું છે – કરોડો કલ્યાણોની જનની, દુઃખેથી અંત આવે તેવા પાપોરૂપી બુઓના વર્ગને સમાપ્ત કરનારી, ભવજલધિતરણી એવી એક માત્ર જીવદયા જ છે.
પૂર્વપક્ષ :- જુઓ, જટા, મુંડન વગેરેથી યુક્ત ઘણા તપોવનવાસીઓ દેખાય છે. તેઓ પાપના પ્રતિઘાત માટે જ તેવી-તેવી અવસ્થામાં પ્રવૃત થયા છે. તો પછી તેમની પાપવિશુદ્ધિ કેમ નહીં થાય ?
ઉત્તરપક્ષ :- આનો જવાબ તો અમે આપી જ ચૂક્યા છીએ. છતાં ફરીથી ટૂંકમાં આપીએ છીએ- ‘ધર્મના અભાવથી’ એમ સમજી લો.
પૂર્વપક્ષ :- અરે, પણ તપોવનમાં રહેનારાઓને પણ ધર્મનો
પ્રવૃત
પણ
આનો આપીએ છીએ- *