SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ७४ * नानाचित्तप्रकरणम् - - ૭૩ वेणुदण्डानाम् - वंशयष्टीनाम्, शकटं वहसि, शकटवाह्यान् वेणुदण्डान् धारयसीत्यभिप्रायः। ___ तथापि शब्दस्पर्शरूपगन्धेषु रक्तस्य -रागविकारविकृतचित्तवृत्तेः, मोक्षो नास्ति - चातुरन्तसंसारपरिभ्रमणतो मुक्तिर्न सम्भवति। रसानुरक्तस्य मोक्षानुज्ञाप्रसङ्ग इति चेत्, न, उपलक्षणेन तद्ग्रहात्। द्विष्टस्य तत्प्रसङ्ग इति चेत् ? न, रक्तप्रतिषेधप्रतिषिद्धत्वात्, न हि रागमन्तरेण द्वेषोन्मज्जनमिति। ત્રણ જ દંડ છે - ઓછા છે એટલે મોક્ષ ન થાય એમ કહે છે. અને આમ વિચારીને તે કહે કે “હું હજી વધુ ધારણ કરું,” તો તેને ઉદ્દેશીને કહે છે કે – ત્રણ નહીં, ત્રણસો નહીં, પણ આખું ગાડું ભરીને વાંસના દાંડાઓને રાખે, તો પણ જો શબ્દ, સ્પર્શ, રૂપ અને ગંઘમાં રમી છે, મનગમતાં શબ્દાદિ મળે અને ચિત્તવૃત્તિ રાગવિકારથી વિકૃત બન્યા વિના ન રહે, જો આવું હોય તો મોક્ષ નહીં થાય. ચાતુર્ગતિક સંસારના પરિભ્રમણથી મુક્તિ મળે તેવી કોઈ સંભાવના નથી. પૂર્વપક્ષ :- તમે ચાર વિષયના તો નામ લીધા, પણ ‘રસ' નું નામ ન લીધું. એટલે જેને રસમાં અનુરાગ છે, એનો મોક્ષ થઈ શકશે, બરાબર ને ? ઉત્તરપક્ષ :- ના, કારણ કે શ્લોકમાં સાક્ષાત્ ન કહ્યું હોવા છતાં પણ ઉપલક્ષણથી તેનું ગ્રહણ કરવાનું છે. પૂર્વપક્ષ :- ઠીક છે, પણ હજી એક પ્રશ્ન એ રહે છે કે જેને મનગમતામાં રાગ ન હોય, પણ અણગમતામાં દ્વેષ હોય, તેનો મોક્ષ થઈ જશે. કારણ કે તમે જેને રાગ છે તેનો મોક્ષ ન થાય એટલું જ કહ્યું છે. ઉત્તરપક્ષ :- ના, કારણ કે રાગીના મોક્ષનો પ્રતિષેધ કર્યો, - હિંસોના જે ___तस्मान्मिथ्याडम्बरं सन्त्यज्यारक्तद्विष्टेनाहिंसायां यतितव्यम्, तस्या एव धर्मसारभूतत्वादित्याह नरसिरकवालमाला न तिदंडं कुंडिया जडा मउडो। नवि छारो नवि दोरो सारो धम्मस्स जीवदया॥४३।। नरशिरःकपालानि - मनुष्यमस्तकास्थिपिञ्जराणि, तेषां माला - स्वगलारोपिता सक्, धर्मे सारो न भवतीत्यग्रे योगः, नापि त्रिदण्डम्, कुण्डिका, जडा, मउड इति देश्यशब्दो धम्मिलપર્યાયઃ, નવિશેષ ચર્થઃ, નાઈપ ક્ષાર: - મમ્મ, નાપિ વરવી: - यज्ञोपवीतादिः, धर्मस्य सारः। न कपालादिकं धर्मसर्वस्वमिति તેનાથી જ દ્વેષીના મોક્ષનો પણ પ્રતિષેધ થઈ જ જાય છે. કારણ કે રાગ વિના દ્વેષનો ઉદ્ભવ થતો જ નથી. માટે મિથ્યાડંબર છોડીને રાગ-દ્વેષના પરિહારપૂર્વક અહિંસામાં યત્ન કરવો જોઈએ. કારણ કે અહિંસા જ ધર્મનો સાર છે. તે કહે છે – મનુષ્યના માથાની ખોપરીની માળા, મદંડ, કમંડલુ, જટા, મોટી વેણી, ભસ્મ કે દોરો નહીં, પણ જીવદયા એ ધર્મનો સાર છે. ll૪BI. પુરાણોમાં એવું લખ્યું છે કે ત્રિપુરવિનાશના પાપને ધોવા માટે શંકરે ખોપરીઓની માળા ધારણ કરી હતી. તેના પરથી અમુક દર્શનના સંન્યાસીઓ માણસના મોટાની ખોપરીઓની માળા બનાવીને પોતાના ગળામાં ધારણ કરે છે, પણ એ ધર્મમાં સાર નથી. તે જ રીતે ત્રિદંડ, કમંડલ, જટા કે મોટી વેણી પણ ધર્મમાં સાર નથી. ભમ કે યજ્ઞોપવીતાદિ દોરો પણ ધર્મમાં સાર નથી. આશય એ છે કે ખોપરી વગેરે ધર્મનું સર્વસ્વ નથી. ૬. ઘ - ૦પાત | ૨ - ૦શ્નર વીનંs |
SR No.009614
Book TitleNana Chitta Prakarana
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages69
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Religion
File Size491 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy