________________
* नानाचित्तप्रकरणम्
- ?? मच्छा य कच्छपा विय गाहा मयरा य सुसमारा य। हिंडिज विमाणगया जइ उदयं सुग्गई नेइ॥६२॥
मत्स्याश्च कच्छपा अपि च ग्राहाः - नक्राभिधा जलचरविशेषाः, मकराश्च, शिशून् मारयन्तीति शिशुमाराः - जलकपयः, चः समुच्चये, तदेते सर्वेऽपि हिंस्रा जलजन्तवो विमानगताः - दिव्ययानाध्यारूढाः, हिण्डेरन् - चरेयुः, कथमित्याह- यधुदकं सद्गतिं नयति, मस्त्यादीनां सद्गतिविरह एवोदकस्य सुगतिઅતિપ્રસંગ આવશે, તે આ રીતે –
જો પાણી સદ્ગતિમાં લઈ જતું હોય તો માછલા, કાચબા, ગ્રાહો, મગરો અને શિશુમારો દેવવિમાનમાં ફરતાં હોય llફરા
જે જળચર જંતુઓ હંમેશા પાણીમાં જ રહે છે, તેવા માછલા, કાચબા, ‘નક' નામના જળચરો જેમને ગ્રાહ પણ કહેવાય છે, જેઓ બચ્ચાઓને મારે છે તે શિશુમારો, તેઓ જળવાનર તરીકે ઓળખાય છે, આ બધા જળચર પ્રાણીઓ હિંસક હોય છે, માંસાહારી હોય છે. આમ છતાં તેઓ દિવ્યવિમાનમાં અધ્યારુઢ થઈને આકાશમાં ફરતાં હોત, કેવી રીતે ? તે કહે છે, કે જો પાણી સદ્ગતિમાં લઈ જતું હોત. આશય એ છે કે માછલા વગેરેને પાણીમાં રહેવા માત્રથી સદ્ગતિ મળતી નથી, એ તો બધાને માન્ય છે. માછલી વગેરેની સગતિ નથી થતી એ જ બતાવે છે કે પાણી સગતિમાં લઈ જતું નથી = માછલા આદિનો સગતિવિરહ જ ‘પાણી સદ્ગતિમાં લઈ જાય છે” એ વાતમાં બાધક છે.
સ્કન્દપુરાણ કહે છે - જળચર જીવો જળમાં જ જન્મે છે અને . તું - વા ૨. ૩,.૫.૨ - ૦૭માં - oછેવા રૂ. ૫ - નોટી ૪. . . - માર| . ઇ - વા ૬. .૩.૨ - સુસુમe | ૭. ઘ - fહતું. ૮, ઘ- oiા ૧, ૨ - eTચં
१०२
- अहिंसोपनिषद् में नायकत्वे बाधक इति हृदयम्। तथोक्तम् - जायन्ते च म्रियन्ते च जलेष्वेव जलौकसः। न च गच्छन्ति ते स्वर्गमविशुद्धमनोमलाः।। चेच्छुध्यन्ति बहिःस्नानादन्तःपापमलीमसाः। तत्सेत्स्यन्ति ध्रुवं मत्स्यमकराद्याः पुरैव हि - इति (स्कन्दपुराणे)। अन्यत्रापि - अवगाह्याऽपि मलिना ह्यन्तःशौचविवर्जिताः। शैवला झषका મસ્યા:, સર્વી મલ્યોપનવિનઃ - ત (ત્રિપુરા ૮-૩૪) |
तदेतत्तत्त्वानाकलनेन याः कदर्थना भवन्ति, ता आहजलमजणेण अंग फुट पुट्टा य आयमंतस्स। न य कोइ गुणो पत्तो सीएण व मारिओ अप्पा॥६३॥
जलमजनेन सन्ततमासेवितेनाङ्गम् - शरीरम्, स्फुटितमिव મરે છે, પણ તેમના માનસમલની વિશુદ્ધિ થઈ ન હોવાથી તેઓ સ્વર્ગમાં જતાં નથી. જો જીવો અંદરથી પાપોથી ખરડાયેલા હોવા છતાં પણ બાહ્ય સ્નાનથી જ શુદ્ધ થઈ જતાં હોય, તો નિશ્ચિતપણે પહેલા તો માછલી, મગર વગેરે જ સિદ્ધિ પામી લે.
લિંગપુરાણમાં પણ કહ્યું છે–‘શેવાળ, નાની માછલીઓ, મોટી માછલીઓ, અને માછલા પર જીવતાં દરેક જીવો પાણીમાં અવગાહન કરતાં હોવા છતાં પણ આંતરિકશૌચથી રહિત હોવાથી મલિન જ રહે છે.’ આ તત્ત્વને નહીં સમજવાથી જે કદર્થના થાય છે, તે કહે છે
પાણીમાં ડુબકી મારવાથી અંગ ફુટી ગયું, આચમન કરતા પેટ ફૂટી ગયું, પણ કોઈ લાભ ન થયો અને જાણે શીતયાતનાથી આત્માને ભરી દીધો. lG3ll.
સતત ને સતત પાણીમાં ડૂબકી લગાવ્યા કરી, અને સુદીર્ઘકાળ . # - ૨. .- દુકામાં .- દોકતા રૂ. * - શું તું - વિા ૪. - વિા ૬. - નામો ૬, .- વા ૪.૨ - ચા ૭. #...ઘ.. - મર૦| મુદ્રિત - માં |