________________
* नानाचित्तप्रकरणम्
- હ. भावः। किं तर्हि धर्मस्य सार इत्यत्राह- धर्मस्य सारो जीवदया, તનિત્વત્તિર્યું, તડુમ્ - ધબ્બો નીવયાણ - તિ (નીવदयाप्रकरणे ६) जीवदयारहितं तु नाग्न्याद्यप्यप्रमाणमित्याह
न य धम्मम्मि पमाणं नग्गो मुंडी जडी व कुच्ची वा। न य नवखंडसुसीवियचीवरधरणं च दया धम्मो॥४४॥
ન: - મારાસ્વરઃ કુવેતોગત્વવસ્ત્રો વા, મુugી - लुञ्चितमस्तकः क्षुरमुण्डो वा, जटी वा सुविशालजटाजूटधरः, कूर्ची वा - दीर्घश्मश्रूभृत् तदेते धर्मे न च - नैव प्रमाणम्, न हि यत्र यत्र नाग्न्यादिस्तत्र तत्र धर्म इति प्रतिबन्धो विद्यते
પ્રશ્ન :- તો પછી ધર્મનો સાર શું છે ?
ઉત્તર :- જીવદયા એ જ ધર્મનો સાર છે. કારણ કે ધર્મનો ઉભવ જીવદયામાંથી જ થાય છે. જીવદયા પ્રકરણમાં કહ્યું છે ‘ધર્મ જીવદયાથી ઉત્પન્ન થાય છે. જો જીવદયા ન હોય તો નગ્નતા વગેરે દ્વારા ભલેને ટાઢ-તડકા વગેરેને સહન કરે, તો પણ તે અપ્રમાણ છે, એ કહે છે –
નગ્ન, મુંડનધર, જટાધર કે દાઢીધર ધર્મમાં પ્રમાણ નથી. નવ ખંડવાળા સુસીવિત એવા વસ્ત્રને ધારણ કરવું એ પણ ધર્મ નથી, પણ દયા એ ધર્મ છે. ll૪૪ll.
નગ્ન એટલે દિગંબર, અથવા તો અત્યંત જીર્ણ-શીર્ણ-મલિન વઅઘર અથવા તો અતિ અલ્પ વસ્ત્ર પહેરનાર, જેણે લોચ દ્વારા કે અમ દ્વારા માથું મુંડાવ્યું છે તે મુંડનાર છે. જેને સુવિશાળ જટાજૂટ હોય તે જટાઘર છે. જેને અતિ મોટી દાઢી હોય તે કૂર્યધર છે. આ બધા ધર્મમાં પ્રમાણ નથી. કારણ કે જ્યાં જ્યાં નગ્નતા . - નVIII ૨, ૩,૪T.વ.. - વિા રૂ. ૧ - ૦jમુસીવિ | ૨ - ૦વું સુવિ | ૪. ૨ - ૦૨૫H.
- अहिंसोपनिषद् पश्वादिभिरतिप्रसङ्गात्, अतो धर्मविषये नग्नादयो न प्रमाणीकर्तुमर्हा इत्याशयः। न च - नापि नवखण्डसुसीवितचीवरधरणम्, कन्थाप्रायवस्त्रपरिधानम्, इत्येतावदेव धर्म इति चेतसि सम्प्रधार्यम्, कस्तर्हि धर्म इत्यत्राह - दया धर्मः, षड्जीवनिकायगोचरोऽस्खलितः कारुण्यरसप्रसरो धर्म इत्यभिप्रायः, तदभावे तु मिथ्याडम्बर एव नाग्न्यादिकम्, न चैतत्सिसाधयिषितसिद्धौ प्रत्यलम्, उक्तं च - यस्य चित्तं द्रवीभूतं कृपया सर्वजन्तुषु। तस्य ज्ञानं च मोक्षं च न નમસ્મવીવૉઃ - તા ગ્નિ - વગેરે હોય ત્યાં ત્યાં ઘર્મ હોય એવી વ્યાપ્તિ નથી. કારણ કે એવું માનવા જતા પશુ વગેરેથી અતિપ્રસંગ આવશે. અર્થાત્ “જે નગ્ન તે ધર્મી’ આવી પણ વ્યાતિ માનશું, તો પશુને પણ ઘર્મી માનવા પડશે. માટે એવું માનવું ઉચિત નથી.
વળી નવ ટુકડાઓને સારી રીતે સીવીને વસ્ત્ર તરીકે પહેરવા અને આ રીતે કંથા જેવા વરને ધારણ કરવું એ જ ધર્મ છે, આવું કોઈ કહે તો તેવું પણ માનવા જેવું નથી. એ વાત પણ મનમાંથી કાઢી નાંખવી જોઈએ.
પ્રશ્ન :- તો પછી ઘર્મ શું છે ?
ઉત્તર :- દયા એ જ ધર્મ છે. ષકાયના જીવો પ્રત્યે અસ્મલિતપણે કરુણારસનો પ્રવાહ વહેતો રહે, તેનું નામ ધર્મ અને જો એવી કરુણા ન હોય, તો નગ્નતા વગેરે મિથ્યા આડંબર જ છે. એવી નગ્નતા વગેરે ઈષ્ટસિદ્ધિ કરવા સમર્થ નથી. કહ્યું પણ છે – સર્વ જીવો પરની કરુણાથી જેનું ચિત્ત પીગળી ગયું છે, તે જ પરમ જ્ઞાન અને મોક્ષને પામે છે. જટા, ભસ્મ અને ચીંથરાથી મોક્ષ મળતો નથી. વળી
38