________________
+ नानाचित्तप्रकरणम्
- १०५ सम्पर्काद्यदि शुध्यन्ति जन्तवः। कुलालः सकुटुम्बोऽपि तर्हि स्वर्ग गमिष्यति - इति (स्कन्दपुराणे)। न चैतत् कैरपीष्यत इति मोक्तव्य एव बाह्यशौचदुराग्रहः, भावशौचभावाभावयोस्तद्वैफल्यानपायात्, उक्तं च - गङ्गातोयेन सर्वेण मृत्पिण्डैश्च नगोपमैः। अमृतैराचरन् शौचं दुष्टभावो न शुध्यति - इति (भागवते)। तथा - मृदो भारसहस्रेण जलकुम्भशतेन च। न शुध्यन्ति दुराचाराः स्नातास्तीर्थशतैरपि - રૂતિ ( ન્દ્રપુરા) I
तथापि चेत्तदाग्रहस्तदा ज्ञानादावेव तत्सञ्ज्ञा निवेश्यताम्, इत्थमेव कायक्लेशादिपरिहारेण साध्यसिद्धिसम्भवात्, यथोक्तम् - પ્રમાણે પરમર્ષિ વ્યંગવચન કહે છે. સ્કન્દપુરાણ પણ જાણે પરમર્ષિના વચનને ટેકો આપે છે – ‘જો જીવો માટી અને પાણીના સંપર્કથી જ શુદ્ધ થઈ જતાં હોય, તો કુંભાર સહકુટુંબ સ્વર્ગે જતો રહેશે. પણ આવું તો કોઈ ઈચ્છતું નથી = કુંભાર સપરિવાર સ્વર્ગે જ જાય આવું કોઈ માનતું નથી. માટે બાહ્યશૌચનો કદાગ્રહ છોડવો જ જોઈએ. કારણ કે ભાવશૌચ હોય તો બાહ્યશૌયનું શું કામ છે ? અને ભાવશૌચ ન હોય તો બાહ્યશૌચથી શું ફાયદો થશે ? માટે ભાવશૌચ હોય કે ન હોય, બંને રીતે બાહ્યશૌચ નિષ્ફળ જ છે.
માટે જ ભાગવતમાં પણ કહ્યું છે કે – સમગ્ર ગંગાજળથી અને પર્વત જેટલા માટીના પિંડોથી કે અમૃતોથી પણ શૌચ આયરે તો પણ દુષ્ટ ભાવવાળો જીવ શુદ્ધ થતો નથી. સ્કન્દપુરાણ કહે છે - હજાર ભાર પ્રમાણ માટીથી કે સો જલકુંભોથી શૌચ કરે, અરે સેંકડો તીર્થોમાં સ્નાન કરે, તો પણ દુરાચારીઓ શુદ્ધ થતાં નથી.
આમ છતાં પણ જો જલ અને માટીથી જ શૌચ થાય એવો આગ્રહ હોય, તો જ્ઞાન અને વૈરાગ્યને જ માટી અને પાણીનું નામ આપી દો અને તેનાથી શુદ્ધિ કરો. કારણ કે આ જ રીતે કાયક્લેશ,
- अहिंसोपनिषद् र चित्तशुद्धिकरं शौचं वासनात्रयनाशनम्। ज्ञानवैराग्यमृत्तोयैः क्षालनाच्छौचमुच्यते - इति (मैत्रेय्युपनिषदि २-९)। इत्थं च ज्ञानाद्येव पापप्रक्षालनाय प्रत्यलम्, न तु मृत्तिकादीति स्थितम्, तथाभ्युपगतं परैरपि - न मृत्तिका नैव जलं नाप्यग्निः कर्मशोधनम्। शोधयन्ति बुधाः कर्म ज्ञानध्यानतपोजलैः - इति (महाभारते)।
इतश्च बाह्यशौचाग्रहस्त्याज्यः, मदादिबीजत्वात्, तथोक्तम् - स्नानं मददर्पकर कामाङ्गं प्रथमं स्मृतम्। तस्मात्कामं परित्यज्य નૈવ સ્નતિ મે રતા: - તિ (માવતે) I
इतश्च स्नानाग्रहो हेयः, हिंसाहेतुत्वात्। ननु जिनमत જીવહિંસા વગેરેના ત્યાગપૂર્વક સાધ્યની સિદ્ધિ થઈ શકે છે.
મૈત્રેયી નામના ઉપનિષદ્ધાં કહ્યું છે - જે ત્રણ પ્રકારની વાસનાઓનો નાશ કરીને ચિત્તની શુદ્ધિ કરે તે શૌચ છે. જ્ઞાન અને વૈરાગ્યરૂપી માટી અને જળથી આત્માનું પ્રક્ષાલન કરે તેને શૌચા કહેવાય છે.
આ રીતે સિદ્ધ થાય છે કે જ્ઞાન વગેરે જ પાપપ્રક્ષાલન કરવા માટે સમર્થ છે, માટી વગેરે નહીં. આ વાસ્તવિકતાને જૈનેતરોએ પણ સ્વીકારી છે. મહાભારતમાં કહ્યું છે કે, માટી, જળ કે અગ્નિ પાપકર્મોની શુદ્ધિ કરી શકતાં નથી. વિદ્વાનો તો જ્ઞાન, ધ્યાન અને તપરૂપી જળથી જ પાપોનું પ્રક્ષાલન કરે છે.
બાહ્યશૌચનો આગ્રહ છોડવો જોઈએ, તેનું બીજું કારણ એ છે કે તે મદ વગેરેનું કારણ છે. સ્વયં ભાગવત ગ્રંથ જ કહે છે કે
સ્નાન એ મદ અને દર્પને ઉત્પન્ન કરે છે. શાસ્ત્રોમાં સ્નાનને કામનું પ્રથમ અંગ કહ્યું છે. માટે જેઓ દમમાં મગ્ન છે તેઓ કામનો ત્યાગ કરીને સ્નાન કરતાં જ નથી.
સ્નાનનો આગ્રહ છોડવો જોઈએ તેનું હજુ એક કારણ એ છે
53