Book Title: Mahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૫૮
ન્યાતીન્દ્ર હ. દવે [ મ. જે. વિદ્યાલય રજતમા૰ ]
આપણામાં રહેલી વીરરસની ભાવનાને વાણી સિવાય ખીજો માર્ગ નથી. ગાલિપ્રદાન પણ આપણું છેાડી દઈએ તે શીંગડાં ઉતારી લીધેલા બળદ જેવી આપણી સ્થિતિ થાય. આથી જ વ્યક્તિ સામે, સમાજ સામે, ધર્મ સામે, અધર્મ સામે, અન્યાય સામે, આપણામાં કેટલીક વાર પુણ્ય પ્રાપ ઉભરાઇ આવે છે ત્યારે ભાષ, લેખ, ચર્ચાપત્રાદિ દ્વારા ગાલિદાનના ઉપયોગ કરી આપણે સંતુષ્ટ થઇએ છીએ.
અને ગાલિપ્રદાન હંમેશાં દ્વેષમૂલક જ હાય છે એમ પણ નથી. પ્રેમની યે ગાળા હોય છે. સરસ્વ તીના સમર્થ સેવક કાલિદાસ સરસ્વતીને અહં છે, બન્હેં હૈં કરીને સંબોધે છે, તેની પાછળ સરસ્વતી પ્રત્યેના એના પ્રેમ જ છૂપાયા છે. પ્રેમીઓનાં પ્રણયકલમાં પણ ગાલિપ્રદાનના આશ્રય લેવાય છે, માતા શિશુને લાડથી ગાળ દઈ નાંખે છે અને ઘણી વાર આપણે પોતાની જાતને પણ ગાળ દઇને આત્મરતિને વ્યક્ત કરીએ છીએ.
પરંતુ આ બધા છતાં કલા લેખે ગાલિપ્રદાનની ઉપાસના કરનારા એબ છે. એ કલા છે, અને કાવ્યની પેઠે વ્યંજના એનું પ્રાણપ્રદ તત્ત્વ છે એ હજી ધણાને શીખવાનું બાકી છે. સીધેસીધી ગાળ દઈ દેવાથી હૈયાંને નીરાંત થાય છે, એ ખરું, પણ એથી એનું કલાતત્ત્વ માર્યું જાય છે. કેટલાક માત્ર ટેવને લીધે જ, એને પ્રયાગ કર્યે જાય છે. કાઈ કહે કે તમે ગાળ બહુ ખેલા તા ને અમે નબાઈ લાગે ને જવાવમાં જણાવે, હું સસરો ગાળ બહુ ખોલું છું એમ યા—એ તમને કહ્યું? જે એમ કહેતા હોય તેને—.” તમે અહીં છાપી ન શકાય એવા એણે ઉચ્ચારેલા શબ્દો તરફ્ એનું ધ્યાન ખેંચીકા કે “ જુઓ હમણાં જ તમે ગાળ ખાલ્યા ” તા જરા વિચારમાં પડી જઈ એ કહેશે, “ હવે જે ગાળ એટલે તેને!” આવા નિરુદ્દેશ ગાલિપ્રદાનને કલાકૃતિ તરીકે ગણી શકાય નહિ.
*
'
સાહિત્ય અને કલા ઉદ્દેશપ્રધાન હાવાં જોઇએ કે નહિ એ વિષે ચર્ચા કરવી નકામી છે. પરંતુ ગાલિપ્રદાન પાછળ કાઈ ઉદ્દેશ રહ્યા ન ાય તા એનું કલાતત્ત્વ સચવાતું નથી, એ ખરું છે. એનું કારણ એટલું જ છે કે સાહિત્યની અન્ય કૃતિની પેઠે એના જન્મ ચિત્તના સંક્ષાભમાંથી થાય છે. અને સામાજે અસર કરવા ખાતર એને પ્રયાગ કરવામાં આવે છે. બીજી કલાની પેઠે લેાકેાત્તર આનંદ કદાચ એ નહિ આપી શકતી હાય, પણ એમાં વાંક કલાકારના નથી, બાકતાના છે. ગાલિપ્રદાન પણ કલાના વિષય છે ને એને ઉદ્દેશ સર્જક તેમજ ભાકતા બંનેને લાકાત્તર આનંદ આપવાના છે, એટલું જો બધા સમજી જાય તો પછી અનિમાં સ્વર્ગ ઊતર્યાં વિના ન રહે. અને કદાચ ન ઊતરે તો સ્વર્ગને ગાળ દઈ ને સંતાષ ને સુખનેા અનુભવ તે આપણે કરી શકીએ.
એક જણાએ વળી મને ભાંડણક્લા વિષે પુછાવ્યું છે કે એ ક્ટલી પ્રાચીન છે, ક્યારથી શરૂ થઇ ને ક્યારે એના અંત આયરો ? એ કેટલી પ્રાચીન છે તે તા રામાયણ વાંચનાર સૌને ખબર છે. પેળીયામણ એ રીતે અમર થઈ ગયાં, અને વધુમાં એના ઉપયોગ તા એ કે તે ભાંડણકલા ન ાય તે દુનિયાના બે અદ્વિતીય પ્રથા પણ ન હ્રાય-વાલ્મિકી રામાયણ ને “ ઉત્તરરામચરિત.' એટલે દરેક સારા લેખÈ ને અતિતીય ગ્રંથ લખવા હૉય તે ભાંડણકક્ષા વિષે કાંઈક તા જાણી લેવું ઘટે. મુદ્રિત કુમુદચંદ્રમાં દેવસૂરિસમાં ન ચ વષર્મન—એમ કહીને કલહના સામર્થ્યના સ્વીકાર કરે છે, બીજું કાંઈ ન આવડે એને પણ ભાંડણકલા તા આવડે જ, ને એ એટલી સહેલી છતાં, જે એ વાપરે, એ મહાન ગણાય એવી એની ખૂબી છે.
જીઓને, હિટલરે કહ્યુ` કે અંચેો આ વખતે એવી રાતે બહાદુરીથી લડવાના છે—કે એક પણ ફ્રેંચ બÄા જીવતા ન જાય ! મણે આ ભાંડણકક્ષા વાપરી અને તુરત અંગ્રેજોએ લશ્કર ન મળ્યું ? હવે એ બીછ લાંડલા વાપી શકે કે તમને~~-~ *ચાને મદદ કરવા અંગ્રેજો કેમ આવ્યા ? કારણ કે મારી સુરંગ જોઇને મારે ત્યાં આવે તેમ નથી, એટલે તમારે ત્યાં આવ્યા. હવે એ તમારી છેલ્લી રોટી ખૂટશે ત્યાં સુધી પડચા રહેશે-કારણ કે તેમને ત્યાં ખાવા નથી !
આવી રીતે આ ભાંડણકથા મારફ્ત તમે ધારો તે સિદ્ધ કરી શક્યું, એમાં તમે વસ્તુ સિદ્ધ કરી શકી -ને છતાં તે સિદ્ધ કરવા માટે તમારે ફાઈ વસ્તુના ખપ પડતા નથી એ એની ખૂબી છે, ~ ધૂમકેતુ ~