Book Title: Mahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
श्री महावीर जैन विद्यालय-भंजलि
વીરસ્તુતિ -નંદીસૂત્ર
जय जगजीवजोणिवियाणओ जगगरू जगाणंदो जगणा जगबंधू जय जगपियामहो भगवं । जय सुयाणं भवो तित्ययराणं अपच्छिमो जय जय गुरू लोयाणं जयड़ महप्पा महावीरो ||
જાણે જે જગજીવઉદ્ભવસ્થળેા, જે છે જનારા ગુરુ, વિશ્વાનંદ, જગેશ, ખંધુ સઉના, જે છે પિતા સર્વના; શાસ્ત્રોના રચનાર, અંતિમ બધા તીર્થંકરોમાં પ્રભુ, એવા વીર્ સુધીરનસ સદા વિષે વિજેતા રહેા.
भदं सव्वजगुजोयगस्स भई जिणस्स वीरस्स । भई सुरासुरनमंसियस्स भई धूयरयस्स ॥ જેણે પ્રકાશિત કીધું સઘળા જગતને, દેવા અને નરે બધા પ્રણમેલ જેને કર્મો તણા મળ અનંત સમગ્ર ધાયા, એવા મહાવીર સદા યવંત હાજો.
- સૂયગડાંગસૂત્ર
खेयन्नञे से कुसले महेसी
अणंतनाणी य अणंतदेसी ।
जसंसिणो चक्खुप ठियस्स
जाणाहि धम्मं च धिरं च पेहि ॥ ३ ॥
નિપુણુ, કુશળ અને મહર્ષિ એવા મહાવીર અનંતજ્ઞાની અને અનંતદર્શની છે. આપણી સામે રહેલા એ યશસ્વી મહાવીરના ધર્મ અને ધૈર્યને જાણા અને વિચારો.
सुदंसणस्सेव जसो गिरिस्स
पges महओ पव्वयस्स । ओवमे समणे नायपुत्ते
નાગલોનુંસનાળલીજે || {o ||
અધા પર્વતામાં મોટા સુદર્શન મેરુપર્વતના જેવા મહિમા છે, તેવા મહિમા જ્ઞાપુત્ર શ્રમણુ મહાવીરના જાતિ, યશ, જ્ઞાન, દર્શન અને શીલ પરત્વે છે.