Book Title: Lokprakash Part 03
Author(s): Vinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
Publisher: Bherulal Kanhiyalal Kothari Religious Trust
View full book text
________________
૧૮૮
ક્ષેત્રલોક-સગ ૨૪
योजनान्यष्ट विस्तीर्णायता चत्वारि मेदुरा । तदने पीठिका तस्यां, महेन्द्रध्वज उज्ज्वलः ॥ २१५ ॥ तुङ्गः षष्टिं योजनानि, विस्तीर्णश्चैकयोजनम् । uત્તાવ વોદ્ધિ, ગુરવિનિર્મિત | ૨૬ / ततो नन्दापुष्करिणी, योजनान्यायता शतम् । Tગ્રાશે વિસ્તૃતા સા ર, દ્વિદ્રા પ્રવીત્તતા | ૨૧૭ | द्विसप्तति योजनानामुद्विद्धा लुब्धषट्पदैः । अब्रत्यन्तसुरभिमरन्दैर्वासितोदकाः ॥ २१८ ॥ युग्मम् ॥ अशोकसप्तपर्णाख्यचम्पकाम्रवनैः क्रमात् ।
पूर्वादिषु मनोज्ञेयं. ककुप्सु चतसृष्वपि ॥ २१९ ॥ तथोक्तं स्थानाङ्गे
'' पुव्वेण असोगवणं दाहिणओ होइ सत्तवण्णवणं । अवरेण चंपगवणं चूअवणं उत्तरे पासे ॥ २२० ॥" द्वौ मण्डपो स्तूप एकश्चत्यवृक्षो महाध्वजः ।
वापी वनाढ्या वस्तूनि, प्रतिद्वारममूनि षट् ॥ २२१ ॥ આ ચિત્યવૃક્ષની આગળ આઠ જન લાંબી પહોળી અને ચાર જન ઉંચી એવી પીઠિકા છે, તે પીઠિકા ઉપર ઉજજવળ અને શુદ્ધ રત્નમય મહેન્દ્ર વિજ છે કે, જે ૬૦ એજન ઊંચે, એક યેાજન પહોળે અને એક યોજન ઊંડે છે. ૨૧૫–૨૧૬.
મહેન્દ્રધ્વજની પછી નંદા નામની વાવડી છે, જે સ યોજન લાંબી, પચાસ એજન પહોળી અને દશ જન ઊંડી કહેલી છે. ૨૧૭.
અત્યંત સુરભિ મકરંદવાળા અને જેની ઉપર ભમરાઓ લુબ્ધ બની ગયા છે, તેવા કમળો વડે જેનું પાણી સુવાસીત બન્યું છે, તેવી આ પુષ્કરિણી ૭૨ યોજન' ઉડી છે. ૨૧૮.
આ વાવડીની પૂર્વાદિ ચારદિશામાં ક્રમશઃ અશોક, સપ્તપર્ણ, ચંપક અને આમ્રવન નામના ઉદ્યાને રહેલા છે, જેના વડે આ વાપિકા મનોહર જણાય છે. ૨૧૯
શ્રી સ્થાનાંગસૂત્રમાં કહ્યું છે કે “પૂર્વ દિશામાં અવન, દક્ષિણદિશામાં સંસપણુવન, પશ્ચિમમાં ચંપકવન અને ઉત્તરમાં આમ્રવન છે. ૨૨૦.
દરેક દ્વારે છ વસ્તુઓ હોય છે.
(૧-૨) બે મંડપ, (૩) સ્તૂપ, (૪) એક ચૈત્યવૃક્ષ, (૫) મહાધ્વજ, (૬) વનથી ચુત વાવડી–એ રીતે છ-છ વસ્તુ છે. ૨૨૧. ૧ પહેલા ૧૦ એજનની ઊંડાઈ કહ્યા પછી ફરી અહિં ૭૨ જનની ઉંડાઈ કહે છે, તે વિચારણીય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org