________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૦
ભરતેશ્વર ૦ ભરતેશ્વર રાણીઓ સાથે હતા. ૦ પ્રસન્નચન્દ્ર એકલા જ હતા. ૦ ભરતેશ્વર સૂત્રાર્થના પારગામી ન ૦ પ્રસન્નચન્દ્ર સૂત્રાર્થના પારગામી હતા.
હતા. ૦ ભરતેશ્વર તપસ્વી ન હતા. ૦ પ્રસન્નચન્દ્ર ઘોર તપ કરતા હતા. ૦ એક નિમિત્ત (આંગળીમાંથી વટી 0 એક નિમિત્ત (દુર્મુખ સેનાનીનાં પડી ગઈ) પામીને ધર્મધ્યાનમાં વચનો) પામીને આર્ત-રૌદ્રધ્યાનમાં આરૂઢ થયા.
ચઢી ગયા. ૦ ધર્મધ્યાનમાંથી શુક્લધ્યાનમાં ૦ રૌદ્રધ્યાનમાં સાતમી નરકે જવાનાં
પ્રવેશી ગયા. પ્રકૃષ્ટ લય લાગી કર્મો ઉપાર્જ લીધાં. આત્મધ્યાનનો ગયો.
લય તૂટી ગયો. ૦ ગૃહસ્થવેશે કેવળજ્ઞાની બન્યા. ૦ સાધુવેશમાં માનસિક યુદ્ધ કર્યું. છેવટે
પાછા વળ્યા... અને કેવળજ્ઞાની
બન્યાં.
ચેતન, આનું એક જ તાત્પર્ય છે કે ગૃહસ્થ હો યા સાધુ હો, સમતાયોગમાં લય સધાઈ જાય તો આત્માનુભવરૂપ પરમ પ્રકૃષ્ટ લયની પ્રાપ્તિ થાય. આત્મા પૂર્ણાનન્દી બની જાય.
કષાયો લયને તોડે છે. પ્રસન્નચંદ્રનો લય ક્રોધે તોડ્યો હતો. બાહુબલીનો લય માન-કપાયે તોડ્યો હતો. લય તૂટે એટલે સમતા જાય... સમતા જાય એટલે આત્માનુભવ ન થાય. પછી કૈવલ્યની પ્રાપ્તિ તો થાય જ કેમ? માટે લયને તૂટવા ન દો. (નોંધ: આ વાત ‘ત્રિષષ્ટિશલાકાપુરુષ-ચરિત્રના આધારે લખી છે.)
For Private And Personal Use Only