Book Title: Ketlak Nahi
Author(s): Kunvarji Anandji
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 7
________________ કેટલાક નહીં. ( ન કરવા યોગ્ય ફાય વિગેરે અનેક બાબતા આમાં : (૧) ૧ જ્યાં તમને જમવા માટે નેતરવામાં આવ્યા હોય ત્યાં પાછળ રહેતા નહીં. ખરાખર વખતે હાજર થો નહીં તેા તમને નાતરનારને તમે મુ ંઝવણમાં નાખશે, અન્ય મહેમાનેને અકળાવા ને અન્નના અપરાધી બનશે ૨.ઘરે પણ હમેશાં જમવાના વખતનું ઉલંઘન કરતાં નહીં જો ઉલંધન કરશે તેા ઘરવાળાની ઉપાગ્નિ વધારો, તેમના તમારાપરના ભાવ ઘટાડશા અને સારસુખ માં સ્ખલિત થશે. : ૫ ગતે જમવા બેસવાના રીવાજ હોય ત્યાં પંગત પડ્યા પછી વધારતાં નહીં અને જમવાની આજ્ઞા થયા પ . ઉ જમવા માંડતા નહીં. T ૪ ભાણાથી બહુ ઘર કે તદ્દન અડીને બેસતા નહીં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ' www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46