Book Title: Ketlak Nahi
Author(s): Kunvarji Anandji
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 46
________________ (40) 25 સદાચારી થજો. દરેક બાબતમાં સદાચારને આગળ કરજે, એમ કરવાથી જ તમારી ગણતરી સગુણ સ્ત્રીઓમાં થશે. . (18) (ધામિક ફરમાને) 1 સર્વ મનુષ્યએ-એએ-બાળકોએ તેમજ બાળકા નીતિનું ઉલ્લંઘન ન કરવું. જેમ બને તેમ વિશેષ નીતિઆ પ્રણ રહેવું. પરા નીતિ-સત્ય-પ્રમાણિકપણું-એ બધાં ધર્મના અંગ છે,અને 2 (પારંભના પગથીઆઓ છે. નિપરાયણ થયા વિના તેના ઉપતંજ નથી. * * * * * છમ થવા હાકે ગરી . શબ્દોનો ઉપ 3 કાઈપણું જીવને દુઃખ ઉપજાવવું, દુઃખ આપવું, શારિરીક કષ્ટ દેવું, અથવા પ્રાણસ શય જેવી સ્થિતિમાં મૂકવે એ બધા હિંસાનાજ પ્રકાર છે. અને તે ન કરવા એ અહિંસા છે. અહિંસા કહે કે જીવદયા કહે તે સર્વ ધર્મનું મૂળ છે, 4 સ્ત્રીએ પરપુરૂષ સામું કે પુરૂષે પરસ્ત્રી સામું બેટી બુદ્ધિ થી જેવું જ નહીં, તો પછી બીજી વાત તે શેની જ હોય ? આને નીતિ ને ધર્મ બંને સમાવેશ થાય છે. 5 કેઈનું અણહકે-અપ્રકિપણે છેતરીને અથવા બીજી રીતે કાંઈ પણ લેવું નહીં એ.રી ન કરવી એ મોટી વાત ગણાય છે, પણ આ એક પ્રકારની ચોરી જ છે. દસ તેષી થવું. દ્રવ્યની બહુ તૃષ્ણ ન કરવી. અતિતૃષ્ણા વાળાઓ દ્રવ્ય મેળવવા ખાતર અનીતિ કરવા તત્પર થાય છે, માટે સાષી રહેવું. સંતોષીને ભાગ્યાનુસાર દ્રવ્ય પ્રાપ્તિ થાય છે. ગામ* ‘કિ બના! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 44 45 46