Book Title: Ketlak Nahi
Author(s): Kunvarji Anandji
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 10
________________ (૪) (૨) ૧ સુઘડતાની અવગણના કરતા નહીં, તે જાળવજે, કારણ કે સુઘડતા સ્વચ્છતા નીતિનું એક અંગ છે. ૨ શરીરરૂપ રુષ્ટિની ઝીણી ઝીણી બાબતમાં પણ બે પરવા રહેતા નહીં. જુઓ ! કાળા નખ હોય તે પણ શરમાવું પડે છે. 8 નાકમાં અને કાનમાં વાઇની વૃદ્ધિ થવા દેતા નહીં. એ પણ જેનારને કંટાળો ઉપજાવે છે. ૪ જાહેરમાં કદિ પણ નાક સાફ કરતા નહીં, કાનને મેલ કાઢતા નહીં, મેં દેતા નહીં, નખ લેતા નહીં. સુઘડતા આવશ્યક છે પણ એ બધું ઘરમાં થાય, જાહેર માં થાય નહીં. ખાનગીમાં થાય, રસ્તા પર થાય નહીં. - ૫ ધેાળાં પળી આવતાં હોય તે તેને કાળા દેખાડવા કલપ ચડાવતા નહીં. એથી કાંઈ લેક છેતરાવાના નથી. ૬ હેર ઓઈલ કે પેમેડને ઉપયોગ કરતા નહીં. વચમાં - એને વા બહુ વા હતા, પણ હવે એ જંગલી મનાય છે, અશિષ્ટ લેખાય છે, વળી એમાં સુઘડતાનું નામ નથી. ૭ ચટાપટાવાળા રંગબેરંગી કપડા પહેરતા નહીં, અમે આ હકીકત મરદને ઉદ્દેશીનેજ લખીએ છીએ. અલબેલા કેપડા પેરતા નહીં, એમાં શોભા નથી. લેકે તેવા કપડા પહેરનારને ઉછખલ કહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46