Book Title: Ketlak Nahi
Author(s): Kunvarji Anandji
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 17
________________ (૧૧) જીનું પ્રદર્શન થાય છે અને માન માગવાની ટેવ પડે છે. ૩ કોઇ ગાવા બજાવવાની ના કહે તે તેને એ વારથી વધારે વાર આગ્રહ કરતા નહીં, પહેલી વારની આનાકાની વિ. વેક કે શરમમાં ખપે, બીજીવાર ના પડી એટલે થઈ રહ્યું. ૪ વાત કરતાં કરતાં સામા માણસને અડકવું નહીં, હાથ ઝાવી હલાવવા નહીં કે ખભા ઝાલી ધુણાવવા નહીં; પડખામા આંગળી કરી ધ્યાન ખેંચવાના પ્રયાસ કરવા નહીં. આવી કુટેવા અસભ્યતા સૂચવે છે. ૫ રસ્તામાં જતા આવતા માણસે પણ સાંભળે એવી રીતે બરાડા પાડીને વાત કરતા નહીં, અને વાત કરવાના તમારા એકલાનેાજ ઇજારે છે એમ સમજી રાખતા નહીં. ૬ સમુદાયમાં બેઠા હો તે! બહુ વખત સુધી એક ને એક જની સાથે વાતા કર્યાં કરતા નહીં. છ સમુદાયમાં બેઠા હૈા અને માત્ર એકજ જણને કઇ વાત કરવી કે સંભળાવવી હોય તે તેના કાન કરડતા નહીં. અનુકૂળ સમયની રાહ જોઈ ખીજાને અપમાન ન લાગે એમ વાત કરશે. ૮ સમુદૃાયમાં પેતાની ને પેાતાનીજ વાત કર્યાં કરતા નહીં, પેાતાનાજ પરાક્રમ સંભળાવ્યા કરતા નહીં, એમાં માન વધતું નથી, પણ ખીજા અભિમાની માને છે, તેથી માન ઘટે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46