________________
• રસ્તા પર ગળફા મોઢામાં અઢતા નહી જેથી ખી
ના પગ બગડે. . જ રસ્તે ખાતા ખાતા ચાલતા નહીં, એમાં ખરેખરી મૂર - ખઈ છે. . ના સમાજમાં કે મંદિરમાં જવા આવવાની શરતે રેડીને ઉભા
રહેતા નહીં. ૧૨ રસ્તે ચાલતાં કોઈ ઓળખીતું માણસ મળે તે તેને - રવા વચ્ચે અટકાવી વાતે વળગતા નહીં. બાજી મા
લઈ જઈને વાત કરજે. B રેલવેના પ્લેટફેર્મ ઉપર એવી રીતે ઉભા રહેતા નહી
કે જેથી અન્ય ઉતારૂઓને જતાં આવતાં હરકત ૫ ૧૪ જે કોઈ પરિચિત માણસ મળે તેને પ્રથમ નમ
કરવાનું-પ્રણામ કરવાનું અને પછી કુશળતા પૂછવા
ભુલતા નહીં. ૧૫ કે સ્ત્રી સાથે વાત કરવી હોય તે તે રસ્તા વચ્ચે
કરતા નહીં. જે કઈ મળે તેને તમારી સાથેના માણસને પરિચયઓળખાણ આપવાની ઉતાવળ કરતા નહીં. એક બે
જાનું મન જણાય તેજ ઓળખાણ આપજે..” ૧૭ અજાણ્યા માણસને વગર વિચાર્યા હદપારના મr -
છતા નહી, આવી ટેવ સ્ત્રી જાતિને વિશેષ હોય છે, પણ
તે ચગ્ય નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com