Book Title: Ketlak Nahi
Author(s): Kunvarji Anandji
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 30
________________ (૨૪) ધીમેથી, એકાંતમાં તેની ભૂલે તેને સમજાવજો. (૧૨) ૧ જરૂરી પત્રવ્યવહાર કાર્ડ ઉપર કરવા નહીં. ક્ષિપ્ત સદેશા પેાસ્ટકાર્ડ પર કરવામાં હરકત નથી, પણ ખાનગી લખાણુ એવી રીતે કરવામાં નુકશાનના સંભવ છે. ૨ પાસ્ટકાર્ડ પર લખેલી હકીકતના ઉત્તર મળવાની મહે આશા રાખતા નહીં, કારણ કે એની મહત્વતા એછી ગણુાય છે. ૩ રદ્દી કાગળપર ચીઠ્ઠી લખતા નહીં. જ અમુક સંસ્થાના શિરનામાવાળા કાગળ ખાનગી ઉપચેાગમાં લેતા નહીં. સુદર સ્ટેશનરી વાપરવી એ ઉદારતા સૂચવે છે, તેથી હલકી સ્ટેશનરી કે હલકા નેટપેપર વાપરતા નહીં. કવર ઉપર પેતાનું આખુ` અથવા ટુંકાક્ષરી નામ, ગામ અને ઠેકાણુ’ છપાવેલું અથવા લખેલુ` હોવાનું ભૂલતા નહીં. એથી કેટલીક વખત બહુ લાભ થાય છે. ૭ કવર થુકવડે ચાડતા નહીં. એમાં ઘણી જાતના નુકશાન રહેલા છે. ૮ ચીપી ચીપીને આડમરી ભાષામાં લખતા નહીં. એમાં રાઈટીંગ માસ્તરનું અનુકરણ કરશે નહીં. ૯ હસ્તાક્ષર સાદા સ્પષ્ટ સરલ ને નૈસર્ગિક હાવા જોઇએ. તેને મરાડદાર બનાવવાના ખાટા દભ રાખતાં નહીં, તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46