Book Title: Ketlak Nahi
Author(s): Kunvarji Anandji
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 32
________________ (૬) દેશે। નહીં, અને બાળકોને લેાકેાની નજરમાં લાવવાના પ્રયાસ કરશે નહીં. ૪ તાખાના માણસને સત્તાના અભિમાનથી સ્ત્રાજ્ઞા કરતા નહીં. એમની લાગણીઓને પણ માન આપજો. એવુ હાય છે ત્યાં નાકરા આજ્ઞા વિચારીને કરે છે ૫ ઉપરી (જાલીમ)નું જોર જ્યાં વધારે કહ્યાગરા હાય છે. જે તેનું પાલન સહેજે થાય છે. ૬ કુટુ‘ખક્લેશનુ વ્યાખ્યાન કહીને સાંભળનારને કંટાળે આપતા નહીં. તાકાની છાકરાઓનુ, ઉદ્ધત કુટુંબીઓનું કે માથે ચડી બેઠેલા નોકરાના દુઃખનું વર્ણન જેની તેની પાસે કરતા નહીં. ૭ ફાઈની અધરીઆ સાંભળેલી વાતે બીજાને કરતા નહીં. વાત વધારીને કરતા નહીં. ૮ તમારી મેળેજ કાઇના વિષે તૂટી અફવા ઉડાડતા નહીં, કોઇ અણુગમતાને દેખી નાકનું ટેરવું ચડાવતા નહીં. ૯ કાઇની મશ્કરી કરતા નહીં. સભ્ય થાઓ, હસમુખા થા, કઠાર ન થાઓ અને તીખા મગજવાળા પણ ન થાઓ. ૧૦ જેને તેને ચીડવવાની ટેવ રાખતા નહીં. નાના બાળક, પશુ પંખી, કુતરા ખીલાડા વિગેરેને નાહકના ચીડવવાની કેટલાકને ટેવ હોય છે, પણ એ માણસના સ્વભાવનુ ખતાવતું નથી. છાલકાપણુ ખતાવે છે; સભ્યતા ૧૧ જ્યાં ત્યાં વિદુષક થતા નહીં. એમાં મોટાઈ નથી પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46