________________
ગઇ.
ઇ.
.કા .
ઈ.
જી.
હા
,
જી.
ન.પ0 કી.
આ ચુગલીખોરપણું મનુષ્યોના ધર્મનો નાશ કરે છે. બુદ્ધિની સમૃદ્ધિને દૂર કરે છે. પ્રસિદ્ધિને અટકાવે છે. દયાના વિલાસને બાળી નાંખે છે તેમજ ચિંતાને, શારીરિક શ્રમને તથા ક્રોધને વધારે છે. II૭૯ાા.
જેમ સૌભાગ્યથી સુંદર સ્ત્રી, ઉત્તમ વિનયથી વિદ્યા અને પુરુષાર્થથી લક્ષ્મીની શ્રેણિ પાસે આવે છે. વળી જેમ સાહસથી મહામંત્રાદિની સિદ્ધિ, અમૃતથી આરોગ્ય અને પુણ્યથી આદર મળે છે તેમ ચુગલીપણાના ત્યાગથી મનુષ્યને ઉજ્વળ કીર્તિનો સમૂહ પ્રાપ્ત થાય છે. ૮૦ના
રાજાના ભાલ સ્થળે લાગેલો કાદવ પણ જેમ કસ્તૂરીપણાને પામે છે. રાજરાણીના અલંકારોમાં જડેલો કાચ પણ જેમ હીરાની ઉપમાને પામે છે અને આંબાના વૃક્ષની ટોચે રહેલો કાગડો પણ જેમ કોયલપણાને પામે છે તેમ મહાપુરુષોના સંગથી ગુણથી હીન લોકો પણ ગુણોના સ્થાનકરૂપ થાય છે. ૮૧).
8 -
-
A ૨૭૭)/T
A A
A
A A
TUS