________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૨ : કાઢપનિક અધ્યાત્મ મહાવીર
પેાતાના આ પાયે! ખૂબ જ મજબૂત હતા. અને આ કારણે તેની વાણીની અસર લેાકા પર અદ્ભુત થતી. અને તેનુ' જ કારણ છે કે તે દીક્ષિત થયા જૈન ધર્મમાં ને ગુરુ થયા અઢારે આલમના. વિશ્વત મુખી પ્રતિભાની એ પ્રતિમા બની રહ્યા.
સ. ૧૯૬૯ની સાલમાં એ સૂરત હતા, ત્યારે તેઓએ પેાતાની રાજનીશીમાં સાધુમંડળ, જૈન ગુરુકુળ, સાધુ પાઠશાળા, સેન્ટ્રલ લાયબ્રેરી, યેાગ મંડળની સ્થાપના વગેરે વિશે લખતાં લખતાં એક સરસ સર્વાંગ સુંદર મહાવીર ચરિત્ર વિશે પણ ઉલ્લેખ કર્યાં હતા ઃ
"
શ્રી. મહાવીર સ્વામીનું જીવનચરિત્ર હાલની ઉચ્ચ પદ્ધતિના અનુસારે રચાવું જોઈ એ. અને એ ચરિત્રને ધણી ભાષામાં અનુવાદ થવા જોઇ એ. મહાન જૈનધર્મના ઉપદેશા સત્ત શ્રી પ્રભુવીરના ચરિત્રથી ધણા દેશના લેાકેા અજાણ છે. આર્યાંવમાં પણ ઘણા લોકો અજાણ છે.’
આ સાથે શાસ્ત્રાને આંગ્લ ભાષામાં અનુવાદિત કરવાની તે નવા જમાનાની શૈલી પ્રમાણે જૂનાં ચિરત્રાને નવીન ચરિત્રના રૂપમાં મૂકવાથી વધારે લાભ થવાના સંભવ છે. એમ પણ લખ્યું,
ધજ્ઞાન વિશે તેઓ એક વાત વિનાનુ વ્યાવહારિક જ્ઞાન એક આંખે
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સૂરીશ્વરજીની નીડરતા પણ અપાર હતી. જૈન ધર્મને એ વિશ્વધ માનતા હતા, એટલે નાના વિવાદો એમને પસંદ નહતા. આત્માન્નતિ કરનારાં સાધનેને એ હેતથી સ્વીકારતા તે આત્માને બાધક તત્ત્વ સામે નીડરતાથી બાખડતા. એમના વિશે—જેમ સંસારના મહાપુરુષો વિશે સામાન્ય રીતે બનતું આવ્યુ છે તેમ–ભય કર ગપગાળા ઉડાડવામાં આવ્યા હતા. કેટલીક વાર તેઓએ તેના રદિયા આપ્યા હતા ને કેટલીકવાર કાર્યરત રહીને મૂંગા જવાબ વાળ્યા હતા.
તેઓ કહેતા કે વિદ્વત્તા છેલ્લે ટીકાકારાની નિંદા સામે એ
સચેાટ નોંધે છે કે ધાર્મિક જ્ઞાન કાણા મનુષ્ય જેવું છે.
ઘણી વાર એ કહેતા કે ‘ દુનિયામાં ટીકા કરનારા લાખા છે. પણ પેાતાની ટીકા ન થાય તે રીતે પ્રવનાર અલ્પ છે.’
સાથે
આ
ક્ષમા, મૈત્રી ને દયા અનિવાય છે. દ્રષ્ટા ગગનમ`ડળ ગજવતા સ્વરે ગાતા ઃ
હમ તે। દુનિયાસે ન ડગે, આતમધ્યાન ધરેગે.’
For Private And Personal Use Only