________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ ચહાર
મારા પ્રેમી મનુષ્ય મારા ઉપદેશ પ્રમાણે શ્રદ્ધા રાખીને પ્રવર્તે છે. આત્મામાં અનંત શક્તિ છે. તે શક્તિ પ્રગટ થાય. છે, ત્યારે આત્મા સ્વયં પરમાત્મા બને છે. એ ઉદ્દેશ ધ્યાનમાં રાખીને મારા પ્રેમી ભક્તો ગૃહસ્થ દશામાં વરવધૂની ચેગ્યતાને પ્રાપ્ત કરે છે. આદર્શ ગૃહસ્થ વરવધૂઓ પોતાના જીવનચરિતથી વિશ્વની, સમાજની, દેશની, કોમની ઉન્નતિ કરે છે. વર અને વધૂ સર્વ કાર્યમાં મારું સ્મરણ કરીને શુદ્ધ પ્રેમ દ્વારા સત્ય. વૈરાગ્યને પ્રાપ્ત કરે છે. સ્ત્રીએ ઉત્સર્ગ માગે એક પતિની સાથે લગ્ન કરીને તેમાં શુદ્ધ પ્રેમથી વિરામ પામ જોઈએ અને પતિએ ઉત્સર્ગમાગે એક પત્ની સાથેના લગ્નમાં શુદ્ધ પ્રેમથી સંતેષ પામી વિરમવું જોઈએ. પતિ પિતાને પૂર્ણ સનેહ એક પત્ની પર રાખીને અતિ પ્રેમના પંથમાં વિચારી શકે છે, તેમ જ પત્ની એક પતિ પર પૂર્ણ સનેહ ધારણ કરીને, કર્મ પરિણામે સંતોષ ધારી, શુદ્ધપ્રેમામૃતને પ્રાપ્ત કરી શકે છે.
પતિ અને પત્નીએ કરે, તો તે પરિપૂર્ણ શુદ્ધ પ્રેમના. પ્રવાહને આત્મા તરફ વહાવી શકતો નથી. પતિના મરણ પછી પત્ની, કે જે શુદ્ધ પ્રેમથી સંતોષ પામીને નેહલગ્નથી કૃતકૃત્ય થઈ છે, તે અન્ય પુરુષને પતિ તરીકે સ્વીકારવાને યોગ્ય નથી. જે પતિના આત્માને પતિ તરીકે પૂર્ણ પ્રેમથી સ્વીકાર્યો હોય છે, તે પછી અન્ય પુરુષના દેહની સાથે લગ્ન કરવાની જરૂર રહેતી નથી. સ્વાભાવિક પ્રેમથી એક પતિ પર પૂર્ણ આત્માર્પણ થયા બાદ અન્ય પર પૂર્વની પેઠે પૂર્ણ પ્રેમ જાગ્રત થતો નથી, અને તેથી અન્ય પુરુષમાં પૂર્ણ પ્રેમના અભાવે દેહલગ્ન કરવું એ પતિવ્રતા. અને સંતોષ પામેલી પ્રેમી પત્નીને યોગ્ય નથી. જે પુરુષો અને સ્ત્રીઓ આત્મપ્રેમમાં ઊંડા ઊતર્યા હોય છે અને જેઓ દેહભેગોમાં સુખની બુદ્ધિ ધારણ કરતાં નથી, તેઓ એકબીજાના મરણાગે અન્યની સાથે લગ્ન કરી શકતાં નથી. જે સ્ત્રીમાં પૂર્ણ પ્રેમ હોય છે તો તે પતિના આત્માને પૂજે છે, તેથી સંતોષ પામી અન્યની
For Private And Personal Use Only