________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮
અધ્યાત્મ મહાવીર
છે. આપના મામા તથા ચંડપ્રદ્યોત, શ્રેણિક, નદન વગેરે અન્યની પ્રભુતાને પ્રશસે છે. આપને અમે સર્વે નમીએ છીએ અને આપના ભક્તો થઈ એ છીએ. જોકે સકલ વિશ્વ આપને ભજે છે, તેાપણુ આપ અવતારરૂપે પરબ્રહ્મરૂપ છે. આપ જ સાક્ષાત્ પરમાત્મા– પરમેશ્વર છે, જિનેશ્વર છે, વિભુ છે—એમ દૃઢ સાક્ષાત્કાર કરીને અમે આપના ભક્ત બનીએ છીએ. આપ જ્યારે સજ્ઞ મની, સમવસરણમાં બેસી ઉપદેશ આપશે, ત્યારે આપના ઉપદેશ શ્રવણ કરી વિશેષ પ્રકારે ધમની આરાધના કરીશુ''
For Private And Personal Use Only