Book Title: Kalpanik Adhyatma Mahavira Part 1
Author(s): Buddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 538
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચારામહાવીર સૂક્ત ઉપાધિઓનાં દુખેથી સુકત થવું હોય તે સત્યાત્મમહાવીર મારામાં મનને જેવું અને મારી સત્ય પ્રેરણાઓને હલ્યમાં ઝીલી તદનુસાર વર્તવું. મારામાં અર્થાત આલમમાં લેકે મનને જે જે અંશે લય કરે છે તે તે અંશે જિન, તીર્થકર કે પરમાત્મા બને છે, અને પૂર્ણ સ્વાતંત્ર્યસામ્રાજ્યની સામ્યશક્તિઓને પિંડમાં ધ્રાંડમાં પ્રસરાવી તે એકસરખા સુખી બને છે. પિંડમાં અને બ્રહ્માંડમાં સર્વ પુદ્ગલોની શક્તિ ભરી છે. શુભ વિચાર કરીને તેને ગ્રહણ કરવાને માટે સર્વ મનવાળા મનુષ્યને એકસરખી સત્તા છે. શુભ પુણ્યપ્રકૃતિએની શકિતઓને સાગર મનુષ્યની ચારે બાજુએ તથા બાહ્યાંતરમાં ભર્યો છે. તેમાંથી જેને જે પસંદ હોય તે ગ્રહણ કરે, એવી મારી આજ્ઞા છે. “સર્વ લબ્ધિઓ અને ચમત્કારે ખરેખર આભામાં છે. તેમાં ઊંડા ઊતરો અને તે પ્રગટાવી મહાવીર પરબધ્ધ બને. પિતાને અશક્તિઓ ઘેરી ન લે તે માટે મન, વાણું, કાયાથી સાવધાન રહે. સર્વદા સર્વ બ્રહ્માંડની શક્તિઓને પ્રગટાવવા અને તેને ઉપયોગ કરવા ઉત્સાહી બને. મૃત્યુની છેલ્લી પળ સુધી ઉત્સાહથી ભ્રષ્ટ ન બને. દેશ, રાજ્ય, વ્યાપાર, વિદ્યા, ધન, ધાન્ય, ભૂમિ, સંપત્તિ વગેરે બાહ્ય શક્તિઓને ધર્મને નાશ કરનારા દુષ્ટ લેકના હાથમાં ન જવા દે. મહર્ષિએ ! મારા કહેલા સદ્દવિચારોને સર્વ વિશ્વમાં ફેલાવે અને શરીરના અણુઅણને વીરશક્તિઓથી ભરી દો અને મૃત્યુ પહેલાં તમે તમારા જેવા હજારે, લાખે, કરોડે મનુષ્યને—જેને ઉત્પન્ન કરીને મરે. પિતાની પાછળ લાખે અને કરે જેનો પ્રગટાવતા જાઓ. નિર્બળને વિશ્વમાં જીવવાનો અધિકાર નથી. “સર્વ પ્રકારના જેને એ જ તીર્થો છે, જેને માટે સર્વસ્વ વાપરવું એ જ મારી પ્રતિમાપૂજા છે અને સર્વજાતીય જેને એ જ મારી જીવતી મૂતિઓ છે–એવું જે નથી માનતે તે મારે દ્રોહી, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554