Book Title: Kalikacharya Kathasangraha
Author(s): Ambalal P Shah
Publisher: Kunvarji Hirji Naliya

View full book text
Previous | Next

Page 16
________________ નકલ પાટગ્રુનિવાસી ૫. અમૃતલાલ માહનલાલ પાસેથી મેળવીને તેને ખરાખર શુદ્ધ કરી અહીં મૂકયા છે. ‘ચ્યાવશ્યકચૂર્ણિ’માંના સદર્ભ શ્રીમાણેક મુનિએ પ્રકાશિત કરાવેલા ગ્રંથમાંથી ઉતારી લઇ પાટણુની હસ્તપ્રતિ ઉપરથી સુધારીને અહી આપ્યા છે. ૧. શ્રીજિનદાસગણિ મહત્તરઃ ‘નિશીથસૂર્ણિ’ની રચના શ્રોજિનદાસ ગણુ મહત્તરે કરી છે. આગમા પર ભાષ્ય રચનારાએમાં મુખ્ય શ્રીસંઘદાસગણિ ક્ષમાશ્રમણ અને શ્રીજિનભદ્રણિ શ્રમાશ્રમણ થયા તે પછી જ શ્રીજિનદાસણું મહત્તર થયા છે. તેમણે આવશ્યકચૂર્ણિ, અનુયાગઢારમૂર્ણિ, નન્દીજી અને પ્રસ્તુત નિશીથણ વગેરે ચૂર્ણિ આદિ ગ્રંથાની રચના પ્રાકૃતમાં જ કરી છે. તેમના સત્તા-સમય ‘નદીયૂનિટની અંતે આપેલા તેના રચના કાળના ઉલ્લેખથી જાણી શકાય છે:-~~ રાણ: પાસુ વાસેપુ તિયાસેપુ અનતિપુ નયનગિ; સમાન્નTM | (હાથપોથી: ભાંડારકર ઈન્સ્ટીટયૂટ—પૂના)અર્થાત્ શક રાજાના ૫૮ વર્ષ વીત્યા પછી આ ‘નદીર્ણ”ની રચના સમાપ્ત થઈ. એટલે વિ. સ. ૭૩૩માં તેની રચના કરી. આ રીતે નિશીથની રચના પણ અા સમયની આસપાસ માની શકાય. શ્રીજિનભદ્રણએ ‘વિશેષાવશ્યક-ભાષ્ય'ની રચના વિ. સ. ૬૯૬માં કર્યાના ઉલ્લેખ મળી આવે છે. આમ ‘વિશેષાવશ્યકભાષ્ય' અને નદીણિની રચના વચ્ચે ૨૭ વર્ષના ગાળા રહે છે. આ નિણી ત પ્રમાણા ઉપરથી શ્રીજિનદાસણ, શ્રીજિનભદ્રમણિના ઉત્તરવત્તી છે અને કદાચ સમસામયિક પણ હોય એમ અવાન્તર પ્રમાણેાથી જણાય છે. વળી શ્રીહરિભદ્રસૂરિ (સત્તા-સમય વિ. સ. ૭૩૫ થી ૭૮૫)એ કરેલા તેમના ઉલ્લેખથી શ્રીજિનદાસર્ગાણુ તેમના પૂર્વવત્તી છતાં સમસામયિક છે. શ્રીજિનવિજયજીના કથનાનુસાર શ્રીજિનદાસગણિની કૃતિઓમાંથી માલૂમ પડે છે કે તેઓ વલભીમાં કેટલેાક વખત રહ્યા હશે અને તેમને સૌરાષ્ટ્ર તેમજ આનર્ત દેશને! ખૂબ પરિચય હોય એમ પણ્ જણુાય છે. સદર્ભ ીનેઃ ‘બૃહત્ક પસૂત્ર ’ માંના આર્યાં કાલકના સંદર્ભ ખીજે સંશાધક શિામ‚િ મુનિરાજ શ્રીચતુરવિજયજી અને તેમના શિષ્ય મુનિરાજ શ્રીપુણ્યવિજયજી મહારાજશ્રીએ સુસંપાદિત કરેલા અને શ્રીઆત્માનંદ જૈન સભા—ભાવનગરથી પ્રકાશિત થયેલા એ ગ્રંથના મૂળ સૂત્ર, ભાષ્ય, ટીકા આદિના પાંચ ભાગ પૈકી પ્રથમ ભાગના પૃષ્ઠ ૭૩-૭૪ ઉપરથી લીધે છે. ૨. શ્રીસ`ઘદાસ ગ િક્ષમાશ્રમણુઃ ' 6 વિષેની કોઇ અતિયા બૃહત્કલ્પ–ભાષ્ય' ના કર્તા શ્રીસ ધદાસર્ગાણુ ક્ષમાશ્રમણ છે. તેમણે ‘પચપ ભાષ્ય અને વ્યવહાર ભાષ્ય ' આદિ ભાષ્ય શ્રથાની પણ રચના કરી છે, પરંતુ તેમના જીવન સિક માહિતી આપણને મળી શકતી નથી. પરંતુ શ્રીદેવગિણિ ક્ષમાશ્રમણે વિ. વલભીમાં જૈન આગમોની વાચનાને સુસકલિત કરી પુસ્તકારૂઢ અનાવી તે પછી વગેરે ગ્રંથ રચવાના આરંભ થયેા. આવા ભાષ્યકારોમાં પ્રમુખ શ્રીસ ંઘદાસ શ્રીજિનભક ગણિ ક્ષમાશ્રમણનાં નામે વિશેષ ઉલ્લેખ્ય છે. સ. ૫૧૦ લગભગમાં ભાષ્ય અને હિં ગણિત ક્ષમાશ્રમજી અને ઉપરથી સૂચિત થાય છે શ્રીજિવિજયજીના થન મુજબ અદ્ભુતંકલ્પ ભાષ્યના અમુક ઉલ્લે કે, શ્રીસંઘદાસ ણિ ક્ષમાશ્રમજુને સમય પણ લગભગ શ્રીજિનભદ્રણના સમયની હુજ નજીક હોવા ૧. જુઓ ‘ભારતીય વિદ્યાન' : ૩, અંક: ૧, પૃષ્ઠ ૧૯૧, માં જિનભણુ ક્ષમાશ્રમણનો સમય' શીર્ષીક લેખ. "Aho Shrutgyanam"

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 406