________________
શ્રી ભાવદેવસૂરિના ગુરુ શોભદ્રસૂરિ સંબંધે પણ કઈ જાણવા મળતું નથી.
શ્રી પાર્શ્વનાથચરિત” ના અવલોકન ઉપરથી જણાય છે કે શ્રીભાવેદેવસૂરિ મહાયાકરણ, કાવ્યસાહિત્યના પ્રખર જ્ઞાતા, લૌકિકશાઓનું જ્ઞાન ધરાવનારા રસિક જિજ્ઞાસુ, સામુદ્રિકશાસ, અને ચિકિત્સાશાસ્ત્રના પારંગત તેમજ જિનાગમ શાસ્ત્રોના ઊંડા ગેજક હતા.
આ સિવાય તેમણે “યતિદિનચર્યા અને આઠ પ્રકરણવાળે “ અલંકાર સાર” નામના ગ્રંથ રયે છે. આ બંને બાની હાથથીઓ વડોદરામાં પ્રવર્તક શ્રીકાંતિવિજયજીના ગ્રંથ ભંડારમાં છે. કથા નવમી
આ કથાના સંપાદનમાં મેં LI, L2, D૫, D2 સંજ્ઞાવાળી ચાર પ્રતિઓનો ઉપયોગ કર્યો છે. તેમાંથી 1 અને L2 સંજ્ઞાવાળી બે પ્રતિ લીંબડીના શ્રી આણંદજી કલ્યાણજીના પુસ્તક ભંડારની . “લીંબડી–જ્ઞાન મંદિરના હસ્તલિખિત ગ્રંથેનું સૂચીપત્ર” નામના તે ભંડારના પ્રકાશિત સૂચીમાં જણા વેલ નંબર ક્રમશ: પ૭ અને ૫૭૪ની આ હાથપોથીઓ છે. પહેલી પ્રતિનાં ૮ પત્ર છે અને તેમાં આઠ ચિત્રો છે. આ પ્રતિ કંઈક જીર્ણ છે પણ લિપિ સારી છે. તેનું માપ ૧૦ માઝા છે. આ પ્રતિ લગભગ પંદરમા એકાના ઉત્તરાર્ધમાં લખાઈ હોય એમ લાગે છે. આ આદર્શ ઉપરથી પ્રતિલિપિ કરવામાં આવી. હતી. બીજી પ્રતિ બે પત્રની છે અને સં. ૧૫૭૭માં લખાયાની તેની અંતે આપેલી પુપિકા, જે આ સંગ્રહના પૃષ્ઠ ૯૬ ઉપર આપી છે, તેમાં નોંધ છે.
ત્રીજી અને ચોથી D1 અને D2 સંજ્ઞક પોથીઓ અમદાવાદના ડેલાના ઉપાશ્રયના ભંડારની છે. તેમાંની પહેલી પાંચ પત્રોની છે. આ પ્રતિ સં. ૧૫૬૬માં લખાયાની અંતે પુપિકા છે, જે આ સંગ્રહના પૃષ્ઠ હદ ઉપર આપવામાં આવી છે. મને મળેલી બધી પ્રતિઓ કરતાં આ પ્રતિમાં અમે એક બ્લેક વધાર આપેલ છે, જે આ કથાના રચયિતા અને રચના કાળનો ઉલલેખ કરે છે. આ પ્રતિ સચિત્ર છે અને લિપિ સાધારણ છે. એથી D2 સંસક પ્રતિ ૮ પત્રોની છે. લિપિ સારી છે પણ પાઠ યુદ્ધ નથી. આ ત્રણે પ્રતિઓનાં ઉપયુક્ત પાઠાંતરો નેધ્યા છે. ૮. શ્રી ધર્મપ્રભસૂરિ ઉપર્યુક્ત D! સંસાવાળી પ્રતિમાં જે એક વધારાને કલેક આપે છે તે આ છે –
इति श्रीकालिकाचार्यकथा संक्षेपतः कता।
ગણાવા વડ (૨૮૨) શ્રીમરિન છે આ ગંધ આ કથાના કતાં શ્રી ધર્મપ્રભસૂરિએ સં૦ ૧૩૮માં આની રચના કર્યાની માહિતી પૂરી પાડે છે 4 અંચલ ગરછીય પદાવલી” ઉપરથી શ્રીધર્મપ્રભસૂરિ વિષેની હકીક્ત આ પ્રમાણે મળે છે. “તેઓ ભિનમાલના શ્રીમાળી શેઠ લીધા અને તેમનાં પત્ની વિજલદેના ધર્મચંદ્ર નામે પત્ર હતા. તેમને જન્મ
तस्मादभूतु संघमराज्यनेता, मुनीश्वरः श्रीनिनदेवसरिः । यो धर्ममारोप्य गुणे विशुदध्यानेषुणा मोहरिपुं विमेदे ॥११॥ आयनामकमेणैव प्रसर्पति गुरुक्रमे । पुनः श्रीनिनदेवाल्या बभूवुर्वरसूरयः ।।१२॥ वेषां पादारविन्दानरुणनखशिखारागभूयोऽभिरज्यलक्ष्मीलीलानिवासान् विमलगुणभृतो मेजिरे राजहंसाः । आकृष्टानेकलोकभमरकृतनमस्कारसकाररभ्यो, येषामद्यापि लोके स्फुरति परिमलोऽसौ यशोनामधेयः ॥१३॥ લેષા વિનિથી જમારેજaft: કાનિવાકાત ! श्रीपत्तनाम्यनगरे रविविश्व(१३१२)वर्षे, पार्श्वप्रभोधरितरत्नमिदं ततान ||१४|| જુએ “શ્રી પાર્શ્વનાથચરિત’ની પ્રતિઃ પ્રકાશકઃ યશોવિજય જૈન મંથમાળા, ભાવનગર.
"Aho Shrutgyanam