Book Title: Jinruddhisuri Jivan Prabha
Author(s): Fulchand Harichand Doshi
Publisher: Jinduttasuri Gyanbhandar
View full book text
________________
છેલ્લા મહેાત્સવ (૪૬ )
‘ કૃપાળુ ! અમારા શ્રી વાલકેશ્વર જૈન સાની ભાવના આપના મ'ગળમય હસ્તે શ્રી આદીશ્વર જૈન મદિરમાં પાંચ પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવવાની છે. કૃપા કરી આપ વાલકેશ્વર પધારા. ’ માજીસાહેબ ઢાલતચંદ્રજીએ વિનતિ કરી.
- સાહેબ ! પ્રતિષ્ઠા નિમિત્તે આઠ દિવસના અઠ્ઠાઈમહાવ શ્રી સંઘ તરફથી તથા આઠ દિવસના મહાત્સવ શ્રી અ`ખાલાલ લલ્લુભાઇ તરફથી કરાવવાના છે. આપશ્રીની નિશ્રામાં મ આનંદ થશે ’ માથુ રતનલાલજીએ ૧૬ દિવસના ઉત્સવ વિષે ઉલ્લેખ કર્યાં.
ભાગ્યવાને ! મારે અઠ્ઠમની તપશ્વર્યાં ચાલે છે અને અઠ્ઠમે અઠ્ઠમે પારણું ચાલુ રાખવા ભાવના છે. નહિતા હું' જરૂર આવત. પ્રતિષ્ઠા મહેાત્સવ માટે તે હું ના નજ કહું. ' આચાર્ય શ્રીએ તપશ્વર્યાની વાત કરી.
ગુરૂદેવ ! આપની દીર્ધાંતપશ્વર્યાંથી તા અમને મગળ આશીવાંઢ મળશે. અમારા ઉત્સવ વિશેષ મ`ગળમય થશે. આપની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382