________________
-
-
-
-
શ્રી ગુરૂતુતિ
8 કલક ખરતરગચ્છભૂષણ શ્રીમદ્ જિનરિદ્ધિસૂરિશ્વરજી મહારાજ શ્રી બોરીવલી પ્રથમ સ્વર્ગારોહણ જયંતિ
ગીતામણિમાળા
શ્રી ગુરૂસ્તુતિ
( કલ્યાણ) :
પરમ જ્ઞાન મૂતિ છે. અલખ આત્મ યેગી , નિજાનંદ ભગી છે.
જગવી જીવન જ્યોતિ છે,
જનમના એ જોગી છે. પરમ પંચ મહાવૃત રસાળ સ્વ-પર દયા પ્રતિપાળ;
આત્મ જાત રખવાળ, શ્રી જિનરિદ્ધિસૂરી છે.
પરમe પ્રથમ સંવત્સર છે, જયંતિની જાતિ છે,
બોરીવલી નગર , નેન અલખ સભર છે,
પરમe શારદ શ્રુત જ્ઞાન છે, પલપલ સજાગ છે,
રગ રગ વિરાગ , સાધક મણિ રિદ્ધિ છે.
પરમ –પાદરાકર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com