Book Title: Jinruddhisuri Jivan Prabha
Author(s): Fulchand Harichand Doshi
Publisher: Jinduttasuri Gyanbhandar

View full book text
Previous | Next

Page 354
________________ ૧ ૩૦૨ ઃ જિનહિરિ જીવન-પ્રભા શ્રી સુખસાગરજી મહારાજ નાંદગાંવ (સી. પી.) ચીમનલાલ એન શાહ મુરલી બજાર, શ્રી નેમીદાસ અભયચંદ લુણાવાડા, શ્રી મણીલાલભાઈ અમદાવાદ, શ્રી રાયચંદ ગુલાબચંદ અછારી, શ્રી મહાવીર જૈન વિદ્યાલય-મુંબઈ, આચાર્યશ્રી નરત્નસૂરીજી મહારાજ મેકળસર, શા બાબુભાઈ પ્રાગજી કુ. નંદરબાર, શ્રી રતનચંદ બાગચા ખંભાત, શ્રી શ્વેતાંબર જૈન આગ્રા, સાવીશ્રી રત્નશ્રીજી તથા રામશ્રીજી પાલીતાણા, સાધ્વીશ્રી લધિશ્રીજી તથા લક્ષમી શ્રીજી પાલીતાણા, શ્રી ભરદાન શુભયરાજ બીકાનેર, શ્રી અગરચંદ ભવરલાલ બીકાનેર, શ્રી જવાહરલાલ લોઢા આગ્રા, શ્રી ભાઈચંદ નેમચંદ સુરત, શ્રી નેમચંદ તલકચંદ સૂરત, શ્રી મોહનલાલજી જૈન જ્ઞાન ભંડાર સૂરત, શ્રી જૈન વિદ્યાર્થી ભુવન-બેરડી, શ્રી જૈન સંઘ ગૂરૂ, શ્રદ્ધાંજલિઓ અને પત્રમાં એક જ સૂર હતો કે જેનસમાજમાં દીર્ઘતપસ્વી, પ્રભાવશાળી, યોગાદીપક, સમભાવી, શાંતિમૂર્તિ સંતની ન પૂરી શકાય તેવી મહાન ખેટ પડી છે. જન્મ લે સંસારમેં વહ કૌન જે મરતા નહીં, મૃત્યુ જીવનકા નિરન્તર ચક ચલતા સબ કહીં, જન્મ પાના બસ ઉસીકા હૈ સફળ સંસારમેં, જે ખપા દેતા સ્વયં ધર્મ ઔર ઉપકારમેં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382