Book Title: Jin Mahatva Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 36
________________ વાળી વસ્તુઓનું પતન થતું હોય છે. તેમના પતનના અભાવમાં સંયોગવિશેષ નિમિત્ત બને છે. એ સંયોગ પતનની પ્રત્યે પ્રતિબન્ધક છે.] શ્લોમાં ધૃત્ય” અહીં જે સાદ્રિ પદ છે, તેનાથી સ્થિતિ’ નો સંગ્રહ કરી લેવો. અને ‘ધર્માદિ અહીંના સદ્ધિ પદથી સ્વભાવાદિનો ગ્રહ કરી લેવો. બ્રહ્માષ્ઠાદિની વૃતિ વગેરે પ્રયત્નવિશેષથી જન્ય છે: એ માનવામાં પતર્થ વાક્ષo... આશ્રુતિ જ પ્રમાણ છે – આ પ્રમાણે નહિ કહેવું જોઈએ. કારણ કે એ શ્રુતિમાં ક્ષર અને પ્રશાસન આ પદો સંગ્રહનય(સામાન્યનું પ્રાધાન્ય જણાવનાર) ની અપેક્ષાએ એક આત્મા અને એક તેનો ધર્મ : એ અર્થને અનુક્રમે જણાવે છે. તેથી એ શ્રુતિનો અર્થ છે ગાર્ગિ ! આ આત્માઓના ધર્માદિના કારણે સ્વર્ગ અને પૃથ્વી પડતાં નથી અને સ્થિર છે.' - આ મુજબ છે. એ અર્થને જણાવનારી એ શ્રુતિથી વૃતિના કારણ તરીકે જીવોના ધર્માદિ જ સિદ્ધ છે. પ્રયત્નવિશેષ કારણ તરીકે વર્ણવ્યો નથી કે જેથી તેને લઈને જગત્કર્તાને માનવાની આવશ્યકતા રહે. યદ્યપિ પતી વાક્ષસ્થ૦..' આ શ્રુતિને સંગ્રહનયની અપેક્ષાએ ઉપર જણાવ્યા મુજબ ક્લિષ્ટાર્થક માનવાના બદલે પૂર્વે જણાવ્યા મુજબના અર્થને જણાવનારી માનીએ તો નૈયાયિકના અભિપ્રાય મુજબ જગત્કર્તાની સિદ્ધિ થાય છે. પરંતુ એ રીતે પ્રયત્નવાળા પરમાત્માના સંયોગને બ્રહમાચ્છાદિની વૃતિના ધારક (ધૃતિજનક) માનીએ તો પતનવાળા ઘટાદિની પણ ધૃતિને માનવા સ્વરૂપ અતિપ્રસિદ્ગ આવશે. કારણ કે ઈશ્વર વિભુ હોવાથી પતનપ્રતિબન્ધક સંયોગ જેમ બ્રહ્માણ્ડની સાથે છે તેમ ઘટાદિની સાથે પણ છે.

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66