Book Title: Jambudwip Pragnaptisutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
जनधीपप्रतियो येण संनिकपबोधकः, चक्षुरिन्द्रियस्यामाप्यकारितया विषयेण संयोगायभावात् किन्तु चाक्षु. पज्ञानविषयता परक एवेति । अयमर्थः अत्र खल्लु दिनस्यार्द्धन यावत्प्रमाणक क्षेत्र व्याप्त भवति तावति क्षेत्रे व्यवस्थितः सूर्य उपलभ्यते स एव लोके उदयमानो व्यवहियते सर्यान्तर मंडले तु दिनस्य प्रमाणमष्टादशमुहूर्तास्तेपामष्टादशमुहानामर्द्ध नवमहाः , एकैकस्मिन मुहूर्त चार चरन् सूर्यः पंच योजनसहस्राणि द्वे योजनशते एकपंचाशोत्तरे एकोनविंशय पष्ठिभागान् योजनस्य गच्छति । एतावत् मुहूर्तगतिपरिमाणं यदा नवभिमहत्तगुण्यते तदा भवति यथाकथितं दृष्टिपथप्राप्तताविषयपरिमाणमिति । दृष्टिपथप्राप्तता चक्षुःस्पर्श: पुरुपच्छायाः इत्येते समानार्थकाः, साच पूर्वतोऽपरतवतुल्य प्रमाणैव भवतीति द्विगु. णितातापक्षेत्रमुदयास्तान्तरमित्यपि समानार्यकाः । इदं च सर्ववाद्यानन्तरमंडलात् पश्चानुः पूा गणितं सत् व्यशीत्यधिकशततम भवति, प्रतिमंडलं चाहोरात्रगणनादहोरात्रोपि व्यशीत्यधिक शततमः तेनायमुत्तरायणस्य अंतिमो दिवसो भवति अयमेव च सूर्यवर्षस्य चरमदिवसः संवत्सरस्योत्तरायणपर्यवसानात्मकत्वादिति । इसे ही लोक में उदय हुआ सूर्य कहा जाता है सर्वाभ्यन्तर मण्डल में तो दिनका प्रमाण १८ मुहूर्त का होता है इन मुहतों के आधे नौ मुहूर्त होते हैं एक मुहूर्त में गति करता हुआ सूर्य ५२५५ १. योजन तक जाता है अब इस परिमाणको नौ से गुणाकरने पर जो चक्षुःइन्द्रिय का विषय प्रमाण कहा गया है वह निकल आता है दृष्टिपथ प्राप्तना, चक्षुःस्पर्श पुरुषच्छाया ये सब समानार्थक शब्द है यह दृष्टि पथ प्रासता पूर्व और पश्चिम की अपेक्षा तुल्य प्रमाणवाली ही होती है इसलिये द्विगुणता तापक्षेत्र उदयास्तान्तर ये भी समानार्थक शब्द है पश्चादानुपूर्वी के अनुसार यह सर्वयाह्यानन्तर मंडल से गिनने पर १८३ वां होता प्रति मंडल अहोरात्रकी गणना से एक अहोरात्रकी गिनती भी १८३ वां होता है इससे यह उत्तरायणका अन्तिम दिवस होता हैं और यही सूर्यवर्ष का 'લેકમાં ઉદય પામતે સૂર્ય એ પ્રમાણેને વ્યવહાર થાય છે. સર્વાભ્યન્તર મંડળનાં તે દિવસનું પ્રમાણ અઢાર મુહૂતનું હોય છે. એ અઢાર મુહૂર્તના અર્ધા નવ મુહૂર્ત થાય છે. એક એક મુહૂર્તમાં ગતિ કરતે સૂર્ય પાંચ હજાર બસે પંચાવન જન અને એક જનના સાઠિયા ઓગણત્રીસ ભાગ ગમન કરે છે. આટલું મુહૂર્ત ગતિનું પરિમાણ જ્યારે નવ સુહર્તથી ગુણવામાં આવે ત્યારે પૂર્વોક્ત દષ્ટિપથ પ્રાપ્તતા સંબંધી પરિમાણુ થઈ જાય છે. દષ્ટિપથ પ્રાપ્તતા ચક્ષુઃ સ્પર્શ પુરૂષ છાયા આ શબ્દ સરખા અર્થવાળા છે. તે પૂર્વ અને પશ્ચિમમાં તુલ્ય પ્રમાણવાળા જ છે. તેથી બમણું તાપક્ષેત્ર ઉદય અને અસ્તિત્તર પણ સમાનાર્થક છે. સર્વ બાહ્યાભ્યન્તર મંડળથી પશ્ચાનુપૂવથી ગણવાથી ૧૮૩ એકસે 'વ્યાસી થાય છે પ્રતિમંડળ અને અહેરાત્રની ગણના કરવાથી અહેરાત્રે પણ ૧૮૩ એકસે ગ્યાસી થાય છે. તેથી તે ઉત્તરાયણને છેલ્લે દિવસ થાય છે. એજ સૂર્ય વર્ષને છેલ્લે