Book Title: Jain Shwetambar Conference Herald 1916 Book 12
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 46
________________ શ્રી જૈન શ્વે. કો. હરે. and after being taken from one place to another, finally interned under he arbitrary regulations of the Jaipur Durbar, have been fully described, Meetings by the scere have been held by the Jain community all over India and memorials sent to the Government of India and the Jaipur Duabar but the redress sought for has not been, obtad. A further strong represe. ntation has now been addressed on behalf the whele Jain community to Lord Chelmsford, praying in the interents of both justice and mercy that his Excellency should move in the matter and secure the release of the pandit, or at least that he shonld be Iren a fair trial to meet the charges, whatever they be, which are with eld from his knowledge at present We need not again emphasise the nansweradle reasonableness of the request and we hepe that it will ;- be made in vain. to Lord Chelmsford. ભારત જૈન મહામંડલ જેવી મોટું નામ ધરાવનારી સંસ્થાએ ગત ડિસેંબરમાં વાર્ષિક સભા મુંબઈમાં ભરી પણ શેઠી સંબંધે ઠરાવ લાવવામાં જે બીકણપણું દર્શાવ્યું છે તે માટે તેમ જ અહીંની જન એસેસીએશન ઓફ ડિયાએ આ સંબંધે કંઈ પણ હીલચાલ કરી નથી તે માટે ખેદ થાય છે. કોઈ પણ બં, વગર તપાસે અને ગુન્હાની જાણ વગર જેલમાં સડે એથી અહિંસા ધર્મને ઝુડે ઊઠાવનારી જૈન મને કે જન ભાઈઓને કંપારી આવતી નથી કે પાને ચઢે ! શિવ ! શિવ ! રિફન સૂત્રોનું ભાષાંતર–અજમેર લાખનકોટડીથી મનિ માણેક લખી જણાવે છે કે હિંદી ભાષા રાજ્ય ભાષાના સર્વત્ર પ્રચાર થવા એ ન હોવાથી મેં સૂત્રોનું હિંદી ભાષા તર કરવા માંડયું છે અને તે સૈને શીઘ મલે તે મ ફક્ત નામની કિમત રાખી છે. કલ્પસૂત્ર મૂળ તથા હિંદી ભાષાંતર છપાવા આવ્યું છે અને તે દરેકને રૂ. ૧) માં મળી શકે તેવી તજવીજ કરી છે. જોઈએ તેણે અજમેર નાયા બજાર ભાગમલ હરખાવત પાસેથી મંગાવી લેવું. તૈયાર થયા બાદ કોઈપણ સંસ્થાને તે આપી દઈ તેમાંથી જ રાયપણી સત્ર અર્થ સાથે છપાશે. તેથી સંસ્થા જે લેશે તે રૂ. ૫ માં કલ્પસૂત્ર વેચશે.” અમે મુનિશ્રીનું ભાષાંતર મન્ય સૂચનાઓ કરીશું; છતાં અત્યારે એટલું કહીશું કે ભાષા શુદ્ધ અને સરલ, અર્થ સ્પષ્ટ અને યોગ્ય અને બની શકે તે પારિભાષિક શબ્દોના અર્થને કષ તેમાં હોવાં આવશ્યક છે. કવિતા લખનારને વિજ્ઞપ્તિ—અમારા તરફ કવિતાઓ ઘણી વખત આવે છે અને સાથે લેખક જણાવે છે કે આપના માસિકમાં પ્રસિદ્ધ થશે તે હું બહુ આનંદ પામીશ. મને ઉત્તેજન મળશે. તે આના જવાબમાં જણાવવાનું કે તે એટલી બધી સુલ્લક અને ગધ ભાગને ગમે તેવા રાગ, ગઝલ કે છંદમાં અક્ષર ' માત્રાના ઢગ વગર ગોઠવેલી હોય છે કે કવિતા હૃદયની ઉર્મિરૂપ ઉન્નત વિચારની વ્યંજક હોવી જોઈએ એવું ભાન રહ્યું હોય એમ લાગતું નથી તેથી તેને ફાઈલમાં રાખવા વગર છે કે રહેતો નથી પણ સાથે છીએ છીએ કે લેખકે ધીમેધીમે પ્રયાસો કરી નિચેના વિચારે ધ્યાનમાં રાખી પ્રગતિ કરતા જશે તે કંઈક ગુણોત્કર્ષ થશે.

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264