Book Title: Jain Shwetambar Conference Herald 1916 Book 12
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૨૯૮
' : શ્રી જે. ૨. ક. હેરલ્ડ. શશી અને શા કારણથી બીજાઓને ધર્મ આટલો બધો પ્રિય લાગે છે, તેનું કારણ પણ તમે સમજી શકશે.
* તમારા સરખા વિચારવાળા પુસ્ત હિ પણ મોટે ભાગે તમારી વિચાર શ્રેણી વિરૂદ્ધ લાગતી વિચાર શ્રેણીઓને અલ્મ ' કરો અને તેને માનનારાઓ કેવા ટિબિન્દુથી તે જુએ છે તે સમજતાં શીખો. આ રે, મે બહુજ વિશાળ દષ્ટિ વાળા થતા જશે, અને જેમ જેમ તમારી સત્યને સમજવા, અપેક્ષાઓ વધતી જશે, તેમ તેમ તમે વધારે ઉદાર થતા જશે, કારણ કે જે સર્વ : ઓ સમજે છે તે સર્વજ્ઞ છે અને જે સર્વજ્ઞ છે, તે ક્ષમાનો સાગર હોય છે. આ રીતે શું અપેક્ષાઓ સમજવાથી તમારા માં ઉચ્ચ પ્રકારની ક્ષમા જાગ્રત થશે. - તમારા વિચારો તમને ઉચ્ચમાં ઉ માગતા હોય છતાં બીજાઓ પાસે પર ણે મનાવરવવાનો તમને અધિકાર નથી. દરેક ર ને પિતાને માગ પસંદ કરવાની છૂટ છે. તેમ દરેક ધર્મવાળાને પોતાના ધર્મ પ્રમ વાલવાની છૂટ છે. જે તમને એમ લાગતું હોય કે બીજાઓ અજ્ઞાનથી ખોટે ભાગે છે, અને તમારી પાસે તેમને આપે છે લાયક સારૂં જ્ઞાન છે તો તમારું જ્ઞાન અને ભાવ તેના ભવ્ય સ્વરૂપમાં દર્શાવે. બે જાઓને સમજાવવાને સત્ય માર્ગે લાવવાનો તે અધિકાર છે. પણ તે તમારા વિચાર ન સ્વીકારે તે તેને ધિક્કારવાનો અધિકાર ન શું તમને સત્યને ઇજા મળે છે? શું તેને જે સત્ય જણાયું તે પ્રમાણે ચાલવાને હક્ક નથી? ખરેખર છે જ, અને તેથી જ વિશાળ દષ્ટિ વાળા પુરૂષની ફરજ સત્ય મા ઉઘણું કરવામાં જ પર્યાપ્ત થા છે.
* એક ટુંકી લીટી હોય, તમને તે તય અપેક્ષાએ ટુંકી લાગતી હોય પણ તેને ટુંકી કહી વખોડવાને તમને હક્ક નથી. તમે ની જોડે લાંબી લીટી દોરો, એટલે તેની મેળે તે ટુંકી જણાશે. તેમ તમારી પાસે જ્ઞાન હોય તે તે આપ, પણ જે ભલા આત્માઓ પિતાની ટુંકી લીટીથી સંતોષ મ કે તેમના તરફ પની નજરથી જોતા નહિ, કારણ કે તે ટુંકી લીટી પણ વિશ્વવ્યવસ્થા પ્ર તેમને ઉપયોગી હોવાથી જ તેમને મળેલી છે, અને તેમની પાસે છે.
આપણે આ બાબત એક ટુંક દષ્ટાંત વેચારીએ. 1 સુરતમાં એક ઝવેરી હતો, જેનું નામ ચંદ હતું અને તે પોતાની પાછળ એક સ્ત્રી તથા બાળક મૂકી મરી ગયે. તેના મરણ પછી ઘરની વસ્તુઓની શોધ ખોળ કરતાં એક પિટકું તેની સ્ત્રીને હાથ લાગ્યું જેમાં ચીયાં જેવું કાંઈ માલમ પડયું. તેમાં શું છે, તે જાણવાને તેણે પોતાનાં પુત્રને તેના મા યચંદને ત્યાં મેકલ્યો. રાયચંદ પણ ઝવેરાતમાં બહુ નિપુણ હતા. તેણે પિટકું છે કે તેમાં કાચના કકડા માલમ પડયા, પણ તેણે આ પ્રમાણે વિચાર્યું. જો હું અમાં પાણેજને કહીશ કે આ કાચના કકડ છે, તે મારો ભાણેજ એમ વિચારશે કે મામાની બગડી છે; માટે હું તેને આ વ્યાપ રમાં નાખું કે જેથી તે વ્યાપારમાં નિપુણ થવાથી એની મેળે તેની કીંમત સમજી શકે. આવી ભાવનાથી તેણે ભાણેજને કહ્યું “ભાઈ આની ત હાલ આવે તેમ નથી. માટે તેને રાખી મૂકજે, જ્યારે ભાવ સારા થશે ત્યારે ણે વેચવાનો વિચાર કરીશું, હાલ તે તું મારી સાથે આ ઝવેરાતના વ્યાપારમાં - ' તે ભાણેજ તે ઉપરથી વ્યાપારમાં